________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૭૫ વણઝારથી સંસ્કૃતિનો સ્ત્રોત નિરંતર વહેતો રાખે એવી (મહારાષ્ટ્ર)માં થયેલ છે. વિ.સં. ૧૯૯૯ વૈશાખ સુદ ૮ અભિલાષા સહ તેઓશ્રી હંમેશાં નિરામય નીરોગી રહી આ બુધવાર, તા. ૧૨-૫-૧૯૪૭ના રોજ થયેલ તેમના પિતાશ્રીનું જ્ઞાનશાળા દ્વારા જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરે એ જ નામ મોતીલાલ મૂળચંદ અને માતુશ્રી બબુબહેન બન્ને જણાનો અભિપ્તા. સંકલન : અધ્યાપક ગૌરાંગ જી. શાહ, નાકોડા તીર્થ સ્વર્ગવાસ થયેલ છે. આજે પણ તેમનો પરિવાર બધો નાસિકમાં શ્રી બાબુલાલ પોપટલાલ મેપાણી
જ રહે છે. જીવનમાં પોતે મોટું ભાતું સાથે બાંધી ગયાં આજે પાલિતાણામાં ‘મહારાષ્ટ્ર ભુવન' નામથી મોટી વિશાળ ધર્મશાળા બાંધી ગયા. તેમના નામથી (નાસિકવાળા મોતીલાલ મૂળચંદ).
તેમના પરિવારના નામથી ભીલડિયાજીમાં પાલિતાણા સંઘવીની ધર્મશાળામાં મોટો બ્લોક બંધાવી આપેલ છે. વિલોરી (નાસિક) મોટો ગુરુભંડાર મૂળનાયક પાસે અર્પણ કરેલ છે. હમણાં શિખરજીમાં શ્રી સમેતશિખર શ્વેતાંબર મૂર્તિપૂજક તળેટી તીર્થ તપાગચ્છ સંઘ ટ્રસ્ટમાં પણ મોટો બ્લોક બંધાવી અર્પણ કરેલ છે. તેમનાં ધર્મપત્નીએ ત્રણ ઉપધાન તપ, બે વર્ષીતપ,
ચોમાસું અને અટ્ટાઈ નાની મોટી તપશ્ચર્યા ચાલુ જ હોય છે. બાબુલાલ પોપટલાલ મેપાણી શ્રીમતી પ્રેમીલાબેન બી. મેપાણી અત્યારે ૩૪મી આંબિલની ઓળી પૂર્ણ થયેલ છે. બાબુભાઈના
જન્મ જુના ડીસા વિ.સં. ૧૯૯૪, આસો સુદ ૧૧ ને પરીવારની વિશેષ વિગતમાં પુત્રી : નીતા હસમુખ શેઠ, પૌત્રી બુધવાર, તા. પ-૧૦-૧૯૩૮ના રોજ થયેલ. તેમનો અભ્યાસ અંગીતા, અનેરી, જાનવી, પુત્રી : રૂપલ જયેશ આસેડીયા, પુત્રી મેટ્રિક પાસ થયેલ અને ૧૯૫૮થી કાપડના ધંધામાં કે. : જીગીશા દીપેશ શાહ, પૌત્ર સુજન, પૌત્ર મોનીલ સૌ સુખી છે ચંદ્રકાંતની કુ.માં ભાગીદારીમાં જોઇન્ટ થયેલ અને ૧૯૯૯ શેઠ શ્રી વિનોદભાઈ તારાચંદ શેઠ સુધી કાપડના ધંધામાં વિકાસ માટે હિન્દુસ્તાનના લગભગ શહેરોમાં ધંધાના વિકાસ અર્થે લગભગ બધા રાજ્યમાં ફરેલ. ટાટામિલ્સ ગ્રુપમાં બહોળો ધંધો કરતા હતા. હોલસેલમાં અને જાત દેખરેખના હિસાબે ધંધામાં ફાવટ સારી આવેલી સાથે કીર્તિભાઈ અને નાનોભાઈ વસંતભાઈ પણ ધંધામાં સાથે જ હતા. પૂજય પિતાશ્રીના હાથ નીચે તેમનો બહોળો અનુભવ અને સારા સંસ્કાર વિનય વિવેક વડીલોના આશીર્વાદથી ઘણું જાણવા મળ્યું. આજે તેમને ૧ પુત્ર અને ૩ પુત્રી બધાંનાં લગ્ન થઈ ગયા છે. પુત્ર ચેતન મોટો છે અને તેનાં લગ્ન પોતાના જ સમાજમાં થયેલ છે. તેનાં ધર્મપત્નીનું નામ શ્વેતા છે અને તેમનો પુત્ર અમોલ આજે ૧૯ વર્ષનો છે. તે મીશીગન કોલેજમાં બીજા
સમગ્ર જૈન સમાજના ગૌરવશાળી ઝાલાવાડી કર્મઠ શ્રી વર્ષમાં ભણે છે અને તેની પુત્રી અનોખી ૧૮ વર્ષની છે તે પણ
વિનોદભાઈ તારાચંદ શેઠનો જન્મ ચુડા ગામમાં તા. ૧૨-૮
૧૯૪૭ના રોજ થયો હતો. બાળપણ ચુડામાં વિતાવ્યા બાદ કોલેજમાં જશે. ચારે જણા બોસ્ટનમાં (અમેરિકા) ઘણાં વર્ષોથી
કોલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કરી ત્રણ વર્ષ સુધી રહે છે અને છોકરાંઓના જન્મ U.S.A.માં જ થયેલ છે. ચેતન ૧૯૮૦ ભણવા ગયેલ U.S.A. અને ૧૯૮૬માં શ્વેતા સાથે
- મુંબઈ તથા મદ્રાસમાં બિઝનેસ ટ્રેઇનિંગ લીધી.
તે U.S.A.માં BOSTONમાં લગ્ન થયાં અને બન્ને જણા
સાહસિક, શૂરવીર તથા જીવનમાં પ્રગતિ કરતા જ કોયૂટર માસ્ટરની ડિગ્રી ધરાવે છે.
રહેવાના ધ્યેયવાળા શ્રી વિનોદભાઈને ઔદ્યોગિક વ્યવસાયનો
વારસો દાદા તથા પિતા તરફથી મળેલો. તેઓના પિતાશ્રી બાબુભાઈના ધર્મપત્ની પ્રેમીલાબહેનનો જન્મ નાસિક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org