SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ સ્વપ્ન શિલ્પીઓ ઉવસગ્ગહર સ્તોત્ર હતાં. બન્ને એ અદ્દભુત શરણપ્રદાયક એ વખતે ભ્રષ્ટાચાર પોતાનો નાચ અધિક દેખાડતો હોય છે. લોકો મન્ચાક્ષરોનું જ સ્મરણ સ્વીકાર્યું. “ૐ હ્રીં વર્ણ જોડી કરી જ્યારે પાણીના ટીપા અને અનાજના કણ માટે વલખાં મારતાં જપીએ પારસનામ, વિષ અમૃત થઈ પરિણામે, પામે અવિચલ હોય છે ત્યારે ભ્રષ્ટાચારપ્રિયો ગેલમાં આવી જતાં હોય છે. ધામ.” એ શ્રદ્ધાયુક્ત પદો સાધ્વીના ખ્યાલમાં હોય જ. એક સદૈવ સદાચારોપદેશક પરમાત્માના એક ભક્ત જૈન અધિકારી કલાક સુધી અવિરતપણે આ જાપ ચાલ્યો. ધર્મસત્તાની જીત પાસે રાહતકાર્યોની જવાબદારી આવી. ઉપર-નીચેના થઈ. કલાકના અંતે સર્પ શાંતિથી બાજુના ખેતરમાં ચાલ્યો ગયો. ભ્રષ્ટાચારપ્રિય અધિકારી અને સ્ટાફની વચ્ચે રહીને પણ આ ધર્મસત્તાનો અદ્ભુત પ્રભાવ પ્રત્યક્ષ ઝીલવાનો અને સાધ્વીઓને સદાચારપ્રિય અધિકારીએ સન્યાય-નીતિપૂર્વક ખૂબ સુંદર આનંદ હતો. આ સાધ્વીજી મ.ને ભયંકર ગરમીમાં સાત દિવસ કાર્યવાહી બજાવી. દુષ્કાળપીડિત લોકોના હિતની શક્ય રક્ષા પાણીના ટીપા વગર રહેવું પડે એવા ભયાવહ ઓપરેશનમાં પણ કરી. અનુક્રમે નિવૃત્ત થયેલા એ અધિકારી હાલ થોડા માસ પૂર્વે ધર્મ આરાધના નવકારમંત્ર જાપ આદિથી શાંતિ-સમાધિ સહ જ સ્વર્ગવાસી બન્યા. એમના સન્યાયની સુવાસ છેક સુધી સફળ ઓપરેશનની પ્રાપ્તિ થયેલી. હા અરિહંતાદિ ચારની મહેકવંતી રહી, હા! સ્વર્ગગમન બાદ પણ! એમનું શુભ નામ શરણવાળા પ્રસન્નતાના સ્વામી બને એમાં શી નવાઈ? શાંતિલાલ શિવલાલ શાહ-અમદાવાદ. આ છે નવકારમંત્રનો પ્રત્યક્ષ પ્રભાવ” આ વાત અમોને વધુ એટલા માટે યાદ આવી છે કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને સેન્ટર ફોર મીડિયા એ સાધ્વીજી મહારાજને છાતીના દુ:ખાવાની ફરિયાદ સ્ટડીઝ ૨૦૦૭ દ્વારા હાથ ધરાયેલો સંયુક્ત અભ્યાસક્રમ બાદ અમદાવાદના સુખ્યાત ડૉક્ટર સુરેશભાઈ ઝવેરીએ જણાવે છે કે દેશમાં ગરીબીની રેખા હેઠળ જીવતાં લોકોએ છાતીમાં કેન્સરની ગાંઠનું નિદાન કર્યું અને ઓપરેશન કરવાનું નિઃશુલ્ક ગણાતી જીવનાવશ્યક સેવા મેળવવા માટે રૂપિયા બતાવ્યું. નવકારમંત્ર પર જબ્બર શ્રદ્ધાવાળા આ સાધ્વીજી ૯૦૦ કરોડની લાંચ આપવી પડી હતી. અરે! અરે ! જીવતાં મહારાજે પંચપરમેષ્ઠી નમસ્કારનું જ શરણ સ્વીકાર્યું. જાપ ચાલુ જ હતા અને એક દિવસ એમને લોહીની ઊલટી થઈ. ડૉ. | મૃત જેવાં લોકો પર પણ આ જુલમ! સુરેશ ઝવેરીએ ફરીવાર વિગતવાર તપાસ કરીને જણાવ્યું ચોરીનું ધન ના રહે ઘરમાં “સાધ્વીજી મ.નું કેન્સર ગાયબ થઈ ગયું છે.” આ સાધ્વીજી અમરેલી (ગુજરાત)ના એ સપૂત.......L.C.B. સુધી મ.ને એક વખત નાગણી કરડી હતી. ડૉક્ટર બોલાવવાની ભણેલા. મુંબઈની અતિ પ્રખ્યાત મોટી કંપનીમાં એમનો પરચેઝ સલાહ છતાં એમણે તો ભાવધવંતરી પંચપરમેષ્ઠી નમસ્કારનું ઓફિસરનો હોદો.......અમરેલીથી મુંબઈ આવ્યા પણ એમને જ સ્મરણ પસંદ કર્યું. પરિણામે એમના મુખમાંથી લીલું કાચ રહેવાની જગ જ નહોતી. એક બહુ મોટા પરચેઝમાં એમને જેવું પ્રવાહી બહાર નીકળ્યું.....સાધ્વીજી નીરોગ જાહેર થયાં. સપ્લાયર્સ તરફથી લાંચની ઓફર મળી. “અમને આ ઓર્ડર અઠ્ઠાવન વર્ષ (વિ.સં. ૨૦૬૩)ના દીર્ધ સંયમી એ સાધ્વીજીનું આપો અમો તમોને પાલમાં બે રૂમ-કિચનનું મકાન શુભ નામ વિનયપ્રભાશ્રીજી મ. એમનો નવકારમંત્રનો જાપ ઓનરશિપનું અપાવી દઈએ.” લગભગ આઠ કરોડ. જૈન શાસન આવા આરાધકોથી જયવંતું “ન્યાય એ જ ધન કમાવાનો સર્વશ્રેષ્ઠ રહસ્યમય ઉપાય છે. યાદ રહે મહાનશ્રી જિનશાસનમાં સાધુ જો નવકારમંત્રના છે” “ચોરીનું ધન ના રહે ઘરમાં ચોર સદા ભૂખે મરિયે” વગેરે પાંચમા પદે બિરાજે છે, તો સાધ્વીજી પણ એ જ શોભનીય પદ જિનવચન પર શ્રદ્ધાવાળા આમને મુંબઈમાં રહેવાની ઘણી પર બિરાજમાન છે. હાડમારી હતી. ચાર બાળકો અને પત્નીના ભવિષ્યનો પ્રશ્ન ન્યાય-નીતિપ્રિયતાથી જ ધન મેળવો હતો છતાં આ ઓફર એમણે ન જ સ્વીકારી. ધર્મી દુનિયામાં લગભગ ૪૦ વર્ષ પૂર્વેની આ વાત છે. ગુજરાતના એમનું સમ્માન વધી ગયું. એઓ શાંતિ-સમાધિ-સુંદર બનાસકાંઠા જિલ્લામાં ભયંકર દુષ્કાળ પડ્યો.......સરકારે પ્રસન્નતાપૂર્ણ જીવન જીવી ગયા. દુષ્કાળ જાહેર કર્યો. સરકારના જાહેર બાંધકામ ખાતા અને એ સુશ્રાવકનું શુભ નામ ચિનુભાઈ નાગરદાસ શાહ જિલ્લા પંચાયત તરફથી રાહતકાર્યો શરૂ થયાં. સામાન્યથી આવા પટણી-અમરેલીવાળા હાલ પરિવાર કાંદીવલી (w). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy