________________
સ્વપ્ન શિલ્પીઓ.
૨૫૯ જય હો અહિંસા ધર્મનો
અંજનશલાકા આદિ પ્રસંગો ઉપર જિનવર પ્રતિમાને ચક્ષુપ્રદાન
આદિની કામગીરી કરાવી અને ડૉક્ટરના શબ્દો-આ બાળક જે શાહ પ્રભાવતીબહેન ચિનુભાઈ શાહ હાલ (ઇ.સ.
૮૫ ટકા દષ્ટિ ગુમાવી બેઠો હતો તેને હવે બિમારીમાં ૭૦ ટકા ૨૦૦૯) ઉંમર ૮૮ વર્ષ, રહેવાસી મૂળ પાટણ ઉ.ગુ.
જેટલો લાભ થઈ ગયો છે અને હવે બાકીનું દર્દ પણ ધીરે ધીરે અમરેલીના હાલ કાંદીવલી (w), શ્રી મહાવીરનગર-શંકરગલી
ઠીક થઈ જશે.” શ્રી જિન અને જિનવચન પરની ભાવ-ભક્તિમુંબઈ. ઈ.સ. ૨૦૦૧ની સાલમાં એ બિમાર પડ્યાં. બિમારી
શ્રદ્ધાની કેવી કમાલ! ભયંકર. ડૉક્ટર કહે “૧000 દર્દીમાંથી માત્ર ૧ જીવી શકે એવો આ ભયંકર જીવલેણ રોગ છે. હું એમની ટીટમેન્ટ કરું તો માનવબેન તલડચંદ છે. પણ સૌથી છેલ્લા પરિણામ માટે તમો તૈયાર રહેજો.” લેખિકા-નવકારાદિ કરોડો-કરોડો મન્મ પ્રભાવતીબહેન ખુદ ધર્મી અને એમના પુત્રો પણ ખૂબ વિવેકી
જાપના આરાધક, સાથ્વીરત્ના, સરલસ્વભાવી ધર્મમાર્ગે સમજેલા...એમણે ડોક્ટરની દવા સાથે જ દરરોજ એક જીવને અભયદાન આપવાનું શરૂ કર્યું. ૪૦ દિવસ રોજ
પૂ. પદ્મયશાશ્રીજી મ.સા. (નિ મહારાજ). એક જીવ બચાવવાનું ચાલુ થયું. ૨૧ દિવસ સુધી પાણીના ટીપા
- વોરા માનકુંવરબેન તલકચંદ વગર રહેલા પ્રભાવતીબહેનને પછીથી જીવોની જાણે દુઆ
| એટલે વાત્સલ્ય મૂર્તિ, તપોમૂર્તિ, મળી! ૪૦ દિવસમાં તેઓ તંદુરસ્તી તરફ જવા લાગ્યાં અને
મમતાની દેવી, આવા તપસ્વીની તપની
ઝાંખી મને કરાવી પોતે ટાંચણ કરી મને ક્રમશ: સંપૂર્ણ તંદુરસ્ત બન્યાં. આજે ૮૮ વર્ષે પણ તેઓ
લખેલ તપની મેં નોંધ પૂરેપૂરી કાળજીથી ધર્મારાધનામાં ખૂબ દિલચસ્પી ધરાવે છે. અહિંસા પરમોધર્મની
કે લીધી છે. જય હો!
ન જેતપુર શેઠ દિવાળીબેન જિનવચનનો અચિંત્ય પ્રભાવ દેવચંદના સુપુત્રી, માચીયાળા-વોરા તલકચંદ કાનજીના અમરેલી (સૌરાષ્ટ્ર)ના સુશ્રાવક શશિકાંત નવલચંદ
પુત્રવધૂ, બંને પરિવારમાં તપનો ડંકો વગાજેલ છે. ખરેખર ટોળિયા. દેનાબેંકમાં ઓફિસર તરીકેની નોકરી અત્યંત
બંને પરિવારના બડાગામી બન્યા છે. ભૂરી-ભૂરી
અનુમોદના. પ્રામાણિકતાપૂર્વક કરે. જિનપૂજા-પ્રતિક્રમણ-સામાયિક-સાધર્મિક
દીર્ઘ તપસ્વી વોરા માનકુંવરબેન તલકચંદ વાત્સલ્યના ભારે પ્રેમી. એમને લીવર-સિરોરિસ (કેન્સર)નો
નિરાસ પાણે-આહારસંજ્ઞા ઉપર જબર કાપ મુકનાર ભયંકર રોગ-કહો જીવલેણ રોગ થયો. એ સુશ્રાવક જણાવે છે
જીવનમાં કરેલ તપશ્ચયની મહાન યાદી. અહા! વાંચતા જ કે શ્રી મંત્રાધિરાજ સ્તોત્રમ્ (શ્રી પાર્થ: પાતુ વો નિત્ય)ના પાઠથી
આપણને આશ્ચર્યમાં ડુબાડે છે એ તપસ્વીની નોંધ હું નીરોગી બન્યો. એક્સપર્ટ ડૉક્ટરો પણ ચાજુબ પામી ગયા.
(૧) શ્રી નવલાખ નવકાર મંત્ર જાપ ૩-વાર (ચાલુ છે) (૨) શ્રી શશિકાંતભાઈના સહોદર પ્રફુલ્લભાઈ “ભૂતિયા શ્રી નવપદજીની ઓળી-છ માસની (ચાલુ છે) (૩) શ્રી મકાન' તરીકે પ્રખ્યાત અને લોકોને ભય પમાડતા ઘરમાં પણ વર્ધમાન તપની ઓળી-૩૬ સુધી (૪) શ્રી ૫૦૦ આયંબિલ સ્વસ્થતાથી-મઝાથી-શાંતિથી રહી શક્યા...એઓશ્રી કહે છે “આ એકાંતર, એક વર્ષ દસ માસે પુરા (૫) શ્રી વીસ સ્થાનક બધો નવકાર મહામંત્ર-ઉવસગ્ગહરં સ્તોત્ર અને સંતિકર સ્તોત્ર ઓળી ૧૮ આયંબિલથી બે ઉપવાસથી (૬) શ્રી નવકાર પાઠનો પ્રભાવ છે.
મંત્ર ૬૮ અક્ષર આયંબિલ તપથી (9) શ્રી સિદ્ધિતપ
આયંબિલથી સળંગ (૮) શ્રી ૯૬ જિનના કલ્યાણક શશિકાંતભાઈનાં સુપુત્રી ભાવનગર પરણાવેલાં. અ.સૌ.
આયંબિલ તપથી (૯) શ્રી સહસ્ત્રકૂટ તપ ૧૦૨૪ આયંબિલ બીનાબહેન હરેશભાઈ ઠાર. એમના ચાર વર્ષના પુત્ર વીરલને તપથી (૧૦) શ્રી સમેત શિખર તપ આયંબિલ તપથી (૧૧) આંખની તકલીફ થઈ. તજ્જ્ઞ ડૉક્ટર કહે : “આ દર્દ સહન શ્રી ભક્તામર તપ ૪૪ દિવસ સળંગ આયંબિલ તપથી (૧૨) જ કરવું પડશે...બાળકની સોળ વર્ષની ઉંમર બાદ દવા-ઉપચાર શ્રી ૪૫ આગમ તપ ૪૫ દિવસ સળંગ આયંબિલ તપથી પછી ધીરે-ધીરે સારું થવાની શક્યતા છે.” વીતરાગ-સર્વજ્ઞ (૧૩) શ્રી સમવસરણ તપ, (૧૪) શ્રી સીમંધર તપ, વીસ અરિહંતદેવના અચિંત્ય પ્રભાવ ઉપર શ્રદ્ધાવાળા આ બહેને નવી ઉપવાસ, એકાંતરે બિયાસણા, (૧૫) શ્રી કર્મસુદન તપ ૮
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org