________________
૧૧૪ -
સ્વપ્ન શિલ્પીઓ. પ્રકાશન માં ફેરવાયું. ત્યારથી આજ સુધી અવિરતપણે આ કરવાના” એવો જવાબ આપતા. બાબુભાઈ દીક્ષા લે એમાં નવલાં નામે સાહિત્ય પ્રકાશનની સફર આગેકૂચ કરી રહી છે. નાસિકના આગેવાનો સંમત હતા, પણ નાનાં બાળકોની બાબતમાં આ સાહિત્ય સફરને સકલસંઘે એવી અંતરથી વધાવી લીધી છે સંમતિ ન હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭-ને દિવસે કે આજે પૂર્વે પ્રકાશિત પુસ્તકો અપ્રાપ્ય બની ચૂક્યા છે. અંદાજે મુરબાડ પાસેના વસઈ ગામે બાબુભાઈએ નજીકનાં સગાંઓની ૨૦ વર્ષની સમયાવધિમાં ૧૩૫ જેટલા પ્રકાશનો પ્રગટ હાજરીમાં ગુપ્ત રીતે સંયમનો સ્વીકાર કર્યો. ગુરુ ભગવંત દ્વારા કરવાનો પુણ્યલાભ આ સંસ્થાના ફાળે જાય છે.
બાબુભાઈને પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને એમના આ સિવાય “સૂરિરામ'ના પ્રવચન સાહિત્યને આગવી શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને શ્રી શૈલીમાં સંકલત-સંપાદિત કરીને મોક્ષમાર્ગપ્રકાશનના માધ્યમે મુક્તિપ્રવિજયજી નામે જાહેર કરાયા. પંદરેક દળદાર ગ્રંથો તેમણે સમાજ સમક્ષ રજૂ કર્યા છે. જેમાં પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક રામાયણના પ્રવચન તો લોક જીભે એટલા વખાણાયા છે કે ન દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભનાં થોડાં જ પૂછો વાત! પ્રબુદ્ધ વાચકો પણ વિચારશીલ બની જાય તેવું વર્ષોમાં સુંદર અને સંગીન અભ્યાસ કરી લીધો. એમાં ધીમે સાહિત્ય સંકલન કરવાની હથોટી પૂજ્યશ્રીને હાથવગી છે. ધીમે શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત
લેખનમાર્ગે વધુ વળ્યાં અને થોડા જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં
લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગમિક કથાઓ,
શ્રમણપ્રિયદર્શી, ઉપાંશુ, ચંદ્ર, નિ:શેષ, સત્યદર્શી આદિ અનેક જૈનસાહિત્યની શ્રેણીબદ્ધ કથાઓ, સંસ્કૃતિપોષક અનેકાનેક
ઉપનામોથી તેઓશ્રીએ લેખનનો પ્રારંભ કર્યો. શ્રી વાર્તાઓ, ચિંતન-મનનથી ભરપુર સાહિત્યની ભેટ જૈનસંઘને પૂર્ણચન્દ્રવિજયજી મહારાજના મૂળ નામે લેખન શરૂ થયા બાદ મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.
તો તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ જ જાણીતા-માનીતા બની
ગયા. પૂજ્યશ્રીને “જેમ લેખનશક્તિ સ્વત:સિદ્ધ છે, એવી જ સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩-ના દિવસે હસ્તગરિમાં
રીતે સંપાદન–સંકલનની કળા પણ સ્વયંવશ છે. “ધર્મનો મર્મ', ગણિ પદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના મુંબઈ
‘પાનું ફરે, સોનું ખરે’, ‘સાગર છલકે મોતી મલકે’, ‘સિંધુ શ્રીપાલનગરમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ.
સમાયો બિંદુમાં’, ‘બિંદુમાં સિંધુ' ભાગ ૧-૨-૩ આદિ ‘પૂ. ગચ્છાધિપતિ આચાર્યભગવંતની આજ્ઞા આશિષપૂર્વક સં.
ગચ્છાધિપતિનાં પ્રવચન'-પુસ્તકો, “ચૂંટેલું ચિંતન' (પૂ. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬-ના શુભ દિવસે સુરતમાં આચાર્ય
પંન્યાસજી મહારાજના પ્રવચનાંશો), “મુક્તિનો મારગ મીઠો', પદે આરૂઢ કરવામાં આવ્યા.
(પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રવચનાંશો) સં. ૨૦૦૧ની ધનતેરશના દિવસે નાસિક–મહારાષ્ટ્રમાં તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર, પૂ. આ. શ્રી જન્મ પામીને ‘પ્રકાશ' નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી બાબુભાઈ, માતાનું નામ શાંતાબહેન અને ભાઈનું નામ મહેન્દ્ર વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ‘કલ્યાણના એકી હતું. બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા અવાજે આકાર પામેલા વિશેષાંકો વારંવાર વાંચવાનું મન થાય, ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘોટીમાં થોડો સમય એવી પૂજ્યશ્રીની સંપાદનશૈલીના બોલતા પુરાવા છે. રહીને નાસિકમાં સ્થિર થયા, એટલું જ નહીં, એક આગેવાન
સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રતરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં પ્રસિદ્ધ થયા.
સૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતી સાધનામાં લીન છે. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ (પછીથી આચાર્ય)ના
તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની ભાવના ધરાવતા થયા.
પ્રભાવે આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, છતાં પિતાજી સાથે સાથે
ઇતિહાસ પુનઃ પ્રકાશમાં દીપી ઊઠે, તેઓશ્રી શ્રતના પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ આરાધનાઓ કરતા અને દીક્ષાના
પરમ ઉપાસક છે. વિષયમાં કંઈ પૂછવામાં આવે ત્યારે “પૂ. પિતાજી જે કરે તે અમે
૧દ ૩જગરિમાં
કે પ્રતિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org