________________
L $
_
_
_
_
_
_
_
_
_ _
_
_ {
p”
$
છે.
શી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-યસોમ લિધેલ્યો નમઃ ૭ શ્રી વીતરાગાચ નમ:
૩૭ શ્રી નેમિનાથાય નમઃ પિતૃદેવો ભવ
- માતૃદેવો ભવ
T
૫.પૂ. જયદર્શન વિ.મ.સા.ના સાંસારિક પિતાશ્રી-માતુશ્રી તથા
૫.૫. ભવ્યગુણાશ્રીજી મ.સા.ના સ્વ. શાંતિલાલ જે. શાહ-બેંગલોર સવર્ગવાસ ૪-૮-૨૦૦૨ (ઉમ ) , તાતા તેતરાતા
સ્વ. કંચનબહેન એસ. શાહ-બેંગવોર ." સ્વર્ગવાસ ૨૦-૧૨-૧૯૮૩ (હમ-૫૧)
,
'ભાવી શ્રદ્ધાંજલિ
DOID
માતાપિતાના ઉપકારોને પરમાત્મા પણ ભૂલતા નથી, ગુરુજનોના વિનય વિના જીવન પુષ્પો ખીલતાં નથી. દુખ સહેવું પણ સુખ વહેંચવું, એ જ જેનું કામ છે, નામકરણની વિધિ વિના પણ માતા તેનું નામ છે. સુસંસ્કારોની ભરતી લાવે, તે તારક તત્ત્વ પિતા છે, માતા-પિતાના કાણાનુબંધ, જીવનની એક કવિતા છે. દેવલોકના ઓ દેવતાઓ! અમને પણ સુખ આપો ! ધર્મમાર્ગનાં વિઘ્નો હટાવી, દુષ્ટ તત્ત્વોને નાથજો! જીવનધારામાં જાણ્યે-અજાણ્ય, દુભાવ્યાં દિલ જે આપનાં, મિચ્છામિ દુક્કડમ્ ને ભાવાંજલિચી, તોડવાં છે ક પાપનાં.
હે માતા! હે પિતા! આપશ્રીના ગુણોરૂપી વિકસિત પુષ્પોની સુગંધી અમને મળજો, આપના સંસ્કારસિંચનથી વવાયેલાં ગણબીજો અમને ળજો. આપશ્રીનો આદરણીય આત્મા જ્યાં હોય ત્યાં સર્વમુખી પ્રગતિ પામજો તેવી શાસનદેવને શુભ અભ્યર્થના સાથે.....
શ્રી અમિતભાઈ તથા અંજુબહેન શાહ–બેંગલોર શ્રી દીતાબહેન પંકજભાઈ ભણસારી-હૈદરાબાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org