________________
૪૦૪
સ્વપ્ન શિલ્પીઓ ખ્યાતનામ ડો. વિલેમ કોલ્ફ અને અન્ય નેફ્રોલોજિસ્ટ (કિડની ત્યાં અટકી પડી. એક તો દિલ્હીને, કેન્દ્ર સરકારને ગુજરાત તજજ્ઞોની સાથે રહી એક પછી એક કિડનીદોષ-નિવારણ પ્રત્યે નમાયું વલણ એમાં રસ લેનાર મુખ્ય શ્રીમતી ઇન્દિરા સંબંધે સંશોધનો કર્યા.
ગાંધીની વિદાય થઈ અને આંતરવિગ્રહ ઊભો થયો એટલે ડૉ. એમના હૈયામાં દેશભક્તિથી દેશના ગરીબ
ત્રિવેદીની દરખાસ્ત ત્યાં જ હવા ખાતી રહી. દરિદ્રનારાયણની સેવાનું વ્રત રહેલું એટલે ધીકતી પ્રેક્ટિસ છોડી પરંતુ ડૉ. ત્રિવેદી ઝાલ્યા રહે એવા નહોતા. માંડમાંડ અમેરિકાથી અમદાવાદ આવ્યાં, પરંતુ અમદાવાદમાં તો એમનાં તબીબોના વિરોધ વચ્ચે સંસ્થાના પાયા નાખવા સિવિલ શુભ સ્વપ્નાંઓ ચૂરેચૂરા થાય એવું વાતાવરણ સાંપડ્યું. હોસ્પિટલમાં જમીન મળી અને મુંબઈવાસી મિત્રોના નાણાંકીય પરંતુ વિપરીત સ્થિતિમાં હિંમત હારે એ હળવદી
સાથ-સહકાર મળ્યા. ડૉ. ત્રિવેદીને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા એટલે બ્રાહ્મણ નહીં, એમણે પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવા પડકાર ઝીલ્યો
એમની આશા મુજબ છેવટે ગુજરાતમાં નમૂનેદાર કિડનીદોષ અને અથાક મહેનત, પુરુષાર્થ તેમ જ પ્રભુ પ્રીત્યર્થે
નિવારણ સંસ્થા સ્થપાઈ અને આજે તો આ સંસ્થા અમદાવાદની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં જ છેવટે
વડવાઈમાંથી વડલો બની રહી છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર” સ્થાપીને આ કાર્યમાં એમનાં પત્ની શ્રીમતી સુનીતાદેવીનો પૂરા જંપ્યા. આજે આ કિડની સંસ્થા (દવાખાનું) માત્ર ભારતમાં જ સાથસહકાર રહ્યા છે. ડૉ. ત્રિવેદી અતિ નમ્ર વિવેકી છે. એમને નહીં પરંતુ વિશ્વમાં નામાંકિત બન્યું છે અને તે અનેક જાણ થઈ કે “ફૂલછાબ'ના તંત્રી શ્રી હરસુખભાઈ સંઘાણી પારિતોષિકો તેમ જ અકરામોથી વિભૂષિત છે. આજ સુધીમાં કિડનીરોગથી પિડાય છે અને સોજાને કારણે ચાલી શકે એમ આ સંસ્થાએ લગભગ ૧૫૦૦થી વધુ માનવીઓને નવી નથી. એથી ડૉ. ત્રિવેદી એમને સારવાર આપવા સ્ટાફ સાથે કિડનીનું પ્રત્યારોપણ કરી નવજીવન બક્યું છે. ઉપરાંત રાજકોટ ગયેલા. શ્રી મનુભાઈ પંચોળીની બંને કિડનીઓ રોજબરોજના કિડનીદોષ ધરાવતાં દર્દીઓને કિડનીદોષ નિષ્ફળ ગઈ ત્યારે તેડાવીને એમણે એમના દવાખાનામાં નિવારવા તપાસ તેમ જ દવા વગેરેથી સાજાંતાજાં કર્યાં છે. સારવાર આપેલ. ડાયાબીટીસ રોગ કિડનીઓને જલ્દી બગાડે આ કાર્ય રાતદિવસ સાથીઓના સહકારથી વણથંભ્ય ચાલી રહ્યું છે.
કિડનીદોષ એટલે શું? ડૉ. ત્રિવેદીએ પોતાના એ પહેલાં શરૂમાં ડૉ. ત્રિવેદીએ ગુજરાતના અનુભવોના પુસ્તક 'Trust with Destiny'માં એમની આરોગ્યપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલનો સંપર્ક કર્યો, પરંતુ શ્રી વિશિષ્ટ કામગીરી અને સંશોધનઅનુભવો વર્ણવ્યાં છે. (આ વલ્લભભાઈને આ મહાભયંકર સાક્ષાત મોત લાવનાર રોગની | દળદાર ગ્રંથનો ડૉ. શરદ ઠાકરે ગુજરાતી અનુવાદ કર્યો છે; ગંભીરતા ન લાગી છતાં બધો સહકાર રાજ્ય ધોરણે આપવા પુરુષાર્થ પોતાનો–પ્રસાદ પ્રભુનો.') એમાં ડૉ. ત્રિવેદીના સહમત થયા. ડૉ. ત્રિવેદીને પોતાનો આયોજન-કાર્યક્રમ, રોમાંચક અનુભવો છે. પ્રપોઝલ તૈયાર કરવા કહ્યું એ મુજબ આખો કાર્યક્રમ તૈયાર ત્રિવેદી કિડનીનું મહાકાર્ય : આ માનવ શરીરમાં બંને થયો ને સરકારમાં રજૂ થયો પરંતુ શ્રી વલ્લભભાઈનું ખૂન થયું
બાજુએ આવેલ કાજુ આકારની કિડનીઓ પોતાના સૂક્ષ્મથી એટલે ફાઇલ એમ ને એમ પડી રહી, તો માંડ ધક્કો મારવાથી
પણ વધુ સૂક્ષ્માતીત છિદ્રો-ગળણી દ્વારા પ્રત્યેક બે મિનિટે દિલ્હી ખાતે કેન્દ્રના આરોગ્યખાતામાં ગઈ. વડાપ્રધાન શ્રી
લોહીનું ટીપું ગાળે છે, જે છિદ્રોને નેફ્રોન કહે છે. એમ આખાય ઇંદિરા ગાંધીએ ખૂબ રસ લીધો. શ્રીમતી ઇંદિરા ગાંધીને જાણ
શરીરનું રક્ત રાતદિવસ શુદ્ધ થાય છે. કચરો પેશાબ વાટે થયેલ કે ડૉ. ત્રિવેદીએ આચાર્ય ક્રિપાલાનીજીની કિડની બગડી
મૂત્રથી દૂર થયા કરે છે. (૨) કિડનીઓ લોહીનું નિયમન અને ગયેલી, તેમાં સારવાર આપી સાજા-સારા કર્યા. વડાપ્રધાનને
સમતુલન કરી હૃદયને શુદ્ધ લોહી સમગ્ર શરીરમાં ભ્રમણ કરવા ખૂબ રસ હતો કે દેશમાં આવા નિષ્ણાત તબીબ કામ કરતા
પૂરું પાડે છે. (૩) પાચનક્રિયા ચયાપચયને મદદ કરે છે. રહે એથી દેશનું ગૌરવ વધે, પરંતુ ડૉ. ત્રિવેદીને ત્યાં દિલ્હી
બી.પી. બ્લડપ્રેશરનું નિયમન કરે છે અને હાડકાંને મજબૂત બોલાવ્યા, ચર્ચાવિચારણા કરવા બરાબર એ જ સમયે શ્રીમતી
કરતા આહારનું વિટામિન-ડી.નું કેલ્શિયમમાં રૂપાંતર કરે છે. ઇન્દિરા ગાંધીનું ખૂન થયું એટલે અપશુકન થયાં અને બધી વાત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org