SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૪૬૫ ગયા. કોઈ પણ ફાઈન આર્ટ્સ કોલેજમાં ગયા વિના, માત્ર વિષય નથી, કારણ કે એ શીખવી શકાતી નથી. વ્યક્તિ કે જે પોતાના ચિત્ર-પ્રેમને લઈને જ તેઓ ચિત્રકાર બની રહ્યા. અતિ સંવેદનશીલ છે, જેની લાગણી કલા પ્રત્યે અતિ ઉત્કટતાથી ગુજરાત લલિતકળાનો એવોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ આકર્ષાયેલી છે–તેનો લગાવ તેની જાણ બહાર તેને કલાકાર કોર્પોરેશનનો એવોર્ડ તથા ઇટાલીના સિવિટેલા રાત્રેરી બનાવી દે છે!” બીજો પ્રશ્ન :–જો એ શીખવી શકાતી ન ફાઉન્ડેશનની ફેલોશિપ તેઓને પ્રાપ્ત થઈ છે. તેમનાં ચિત્રો હોય, તો કલા શીખવી હોય તે ક્યાં જાય?-કલા સંસ્થામાં કે જાણીતાં સંગ્રહાલયોમાં સ્થાન પામ્યા છે, જેમાં નેશનલ ગેલેરી કોઈ કલાકાર પાસે? જવાબ : “કલાના શિક્ષણ માટે અનિવાર્ય ઓફ મોડર્ન આર્ટ, દિલ્હી, , લલિતકલા અકાદમી-દિલ્હી, એવી સંવેદનશીલતા, ઋજુતા, જીવન પ્રત્યેનો સ્પષ્ટ અભિગમ, ગુજરાત લલિતકલા અકાદમી ગાંધીનગર, બ્રિટિશ મ્યુઝિયમ- માનસિક તૈયારી, ગંભીરતા હોય તો તેવી વ્યક્તિને તે માટેનું યુનાઇટેડ કિંગ્ડમનો સમાવેશ થાય છે. યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું હોય છે–એ એણે કોઈ ચિત્રકળા સાથે સંકળાયેલ પ્રત્યેક બાબત સાથે સંસ્થામાંથી કે કલાકાર પાસેથી–જ્યાંથી સંભવિત જણાય ત્યાં નિષ્ઠાપૂર્વકનું ચિંતન કરે છે, કોમ્પોઝિશન, કલર તથા વિષયની જવું જોઈએ. માવજત પોતાની આગવી દૃષ્ટિથી કરતા રહે છે. સમકાલીનોથી પ્રશ્ન :–“આપે જણાવ્યા તે ગુણો કેવી રીતે કેળવે અલગ રીતે તરી આવતાં એમનાં ચિત્રો દર્શકને જુદી જ શકાય?” દુનિયાનો અનુભવ કરાવે છે. ચિત્રો ઉપરાંત હવે તો તેઓ શિલ્પ જવાબ :–“સાધના દ્વારા. તપસ્યા દ્વારા. એ માટે પણ કરે છે, પેપરના માવા દ્વારા, લાકડામાં તેમ જ બ્રોન્ઝમાં શિસ્ત, ઉચ્ચ સાહિત્ય, વાચન, કવિતા, અધ્યાત્મ વ. એને પણ શિલ્પ કરે છે. મદદરૂપ બની શકે. આ સંપર્ક જીવનપર્યત સતત ચાલુ રહેવો નાથદ્વારાનાં ચિત્રો તેમ જ ચિત્રકારો તરફ તેમનો પ્રેમ જોઈએ. આદર્શ કલાકાર માટે આદર્શ જીવનની ભૂખ ક્યારેય વાતવાતમાં ઊભરાઈ આવતાં અનુભવાય છે. “ક્રિષ્ના એઝ ઓછી ન થવી જોઈએ અને સુયોગ્ય વાતાવરણ મળી જાય શ્રીનાથજી” નામનું અભ્યાસ પૂર્ણ પુસ્તક પણ તૈયાર કર્યું જેમાં પછી કલા સાથે સંકળાયેલ પ્રત્યેક બાબતોનો ઝીણવટભય નાથદ્વારા સ્કૂલ ઓફ પેઇન્ટિંગ્સનું બારીકાઈથી નિરૂપણ કર્યું છે. અભ્યાસ કરવો જોઈએ. રંગ, રેખા, છાયા, પ્રકાશ, પ્રમાણભાર આજના બદલાયેલા સમયમાં યુવા ચિત્રકારો જે કામ કરે પસ્પેક્ટિવ, કેનવાસ કે પેપરમાં દોરાયેલ જગ્યા–છોડી દેવાયેલ છે તેનાથી આનંદ અનુભવે છે. અનેક આર્ટ ઓર્ગેનાઈઝેશન જગ્યા (નેગેટિવર્પોઝેટિવ સ્પેસ) વિષય નિરૂપણ વગેરેથે સાથે સંકળાયેલ રહીને સતત પ્રવૃત્તિમય રહે છે. ચિત્ર અને અવગત થવું જોઈએ.” ચિત્રકારોની વચ્ચે રહે છે. પ્રશ્ન :–“વર્તમાન ચિત્રકળા બાબતે આપનું મંતવ્ય?' કલા એ શીખવવાનો વિષય નથી, જવાબ :–“દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના વેષમ કારણ કે એ શીખવી શકાતી નથી.” સ્વચ્છંદતા જોવા મળે છે ત્યારે દુઃખ થાય છે. સર્જકતાના નામ અણઘડતા જોવા મળે ત્યારે ગુસ્સો અને સહાનુભૂતિ બને થાય કે. બી. કુલકર્ણી છે. જે વિષયમાં નિપુણતા મેળવી કારકિર્દી ઘડવાની હોય છે જેમનું સંપૂર્ણ જીવન ચિત્રકળા માટે અને ચિત્રકળાના તેમાં રહેલી ગંભીરતાની ગેરહાજરીને કારણે ભવિષ્ય ઊજઇ વિદ્યાર્થીઓ માટે સમર્પિત રહ્યું–હંમેશ જેઓ ચિત્રકારો માટે એક મળે તે શક્યતા જણાતી નથી. કલા એ એક સંપૂર્ણ ભાષા છે આદર્શ રહ્યા એવા કે.બી. કુલકર્ણીનો જન્મ ૪ ફેબ્રુ-૧૯૨૦, સ્વયં ક્રૂરતી કવિતા જેવી છે. ભાષાના જ્ઞાન વિના કવિતા ' કર્ણાટકના બેલગાંવમાં. દેશના જાણીતા ચિત્રકારો જ્હૉન થઈ શકે એમ કલાની ભાષા સમજ્યા વિના કલા નિર્માણ * ફર્નાન્ડીસ, રવિ પરાંજપે, બી. આર. કુલકર્ણી, મારુતી પાટિલ, પામી શકે. કલા વ્યક્તિત્વ તરીકે આવિર્ભાવ પામે છે.” વિકાસ પાટનેકર વગેરેએ એમને આદર્શ માની દેશમાં પોતાની પ્રશ્ન :-“ચિત્રમંદિર' વિશે આપ જણાવશો?” ઓળખ ઊભી કરી. એમની સાથેનો સંવાદ ખૂબ રસ પડે એવો છે. એમને જ્યારે એમ કહેવામાં આવ્યું કે “ફાઇન આર્ટ્સના (‘ચિત્રમંદિર' એ કે. બી. કુલકર્ણીએ સ્થાપેલ કલાસંસ્થ શિક્ષણ બાબતે કશુંક જણાવો” તો કહે : “કલા એ શીખવવાનો Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy