________________
૨૮૦
સ્વપ્ન શિલ્પીઓ મંદિર પર સુવર્ણકળશ તથા સુવર્ણદંડની સ્થાપના કરી. रोहः कन्दरवर्तिकीर्तिनिकरः सद्धर्मवल्ली दृढ} પરિવારજનોના કલ્યાણ માટે સુંદર અષ્ટપદ જૈન મંદિર त्वकसारो जगडूश्चिरं विजयतां सर्वप्रजापोषणः ॥ બનાવડાવ્યું. એમણે તળાવો અને વાડીઓની નવરચના કરાવી
‘નાફૂરત' -6/92 પૂજાનાં પુષ્પો માટે ઉદ્યાન બનાવડાવ્યું. કપિલકોટામાં નેમિમાધવ
પ્રકાંડ સંશોધક મંદિર, કન્નડમાં હરિશંકર મંદિર, ઢાંક (સૌરાષ્ટ્ર)માં આદિનાથ મંદિર તથા વર્ધમાન(વઢવાણ)માં અષ્ટાપદ મંદિર બનાવ્યું. મોહનલાલ દલીચંદ દેસાઈ : શત્રુંજય પર્વત ઉપર સાત દેરી, પૌષધશાળા, શંખેશ્વર
(ઈ.સ. ૧૮૮૫-૧૯૪૫) પાર્શ્વનાથના બે રજતપાદ, પિત્તળનાં દેવાલય, ગુરુને સૂવા માટે તામ્ર પલંગ વગેરે બનાવ્યાં. ખીમલીની મસ્જિદ બનાવરાવી.
જૈન ગુર્જર કવિઓના સંગ્રાહક સત મોહનલાલ
દલીચંદ દેસાઈ જૈન સાહિત્યના પ્રકાંડ સંશોધક હતા. એમનો શ્રીષેણ નામના પરમદેવના શિષ્યને આચાર્યની પદવી આપી.
જન્મ સને ૧૮૮૫માં થયો હતો. ૧૯૧૩માં ૨૮ વર્ષની તરુણ ગુરુના વચન અનુસાર પૂરું આયોજન કરી અનેક દેશોમાં
વયે એલ.એલ.બી. થયા બાદ તેઓ “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ધાન્યનો સંગ્રહ કર્યો. સં. ૧૩૧૨માં દુષ્કાળ પડ્યો. બે વર્ષ
હેરલ્ડ'ના તંત્રી થયા અને વર્ષો સુધી એ જવાબદારી સંભાળી. કષ્ટથી પસાર થયા. રાજાઓના કોઠારોમાં પણ ધાન્ય બચ્યું
‘હેરલ્ડ' અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પ્રગટ થતું. નહોતું (સર્ગ ૬).
મોહનભાઈએ હેરલ્ડ' બંધ થયા પછી જૂની ગુજરાતી અને દાન, દયા અને યુદ્ધ એ ત્રણે પ્રકારની વીરતા પામેલા
સંસ્કૃત ભાષાના ગ્રંથોનું સંપાદન કર્યું. આ ઉપરાંત “જૈનયુગ” શ્રીમાલ વંશના રત્ન સમાન જગડૂશાહે લવણપ્રસાદના પુત્ર
માસિકનું સંપાદન અંત સમય સુધી કર્યું. હેરલ્ડ' અને વીસલદેવને અન્નના આઠ હજાર કોથળા, ઉજ્જૈનના રાજા
જૈનયુગ'માં પ્રકાશિત તેમના અને અન્ય વિદ્વાનોના લેખો જૈન મદનવર્માને ધાન્યના અઢાર હજાર કોથળા, દિલ્હીના સુલતાન
સાહિત્યની ખાણ જેવા છે. પોતે વ્યવસાયે વકીલ હતા. એમના મોજદદીનને ધાન્યના એકવીસ હજાર કોથળા, કાશીના રાજા મોટા ભાગના ગ્રંથો જૈન ગુર્જર કવિઓ', જૈન સાહિત્યનો પ્રતાપસિંહને બત્રીસ હજાર, કંધારના સંધિલ રાજાને બાર
સંક્ષિપ્ત ઇતિહાસ’ વગેરે અમદાવાદના ડાયમંડ જ્યુબિલી હજાર કોથળા દાનમાં આપ્યા. ધાન્યનું વિતરણ થઈ શકે માટે
પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલાં છે. આ બધા ગ્રંથોના પ્રફ કોર્ટના જગડૂએ ૧૧૨ દાનશાળાઓ ખોલી હતી. અનાજના નવલાખ,
સમય બાદ તેઓશ્રી પોતાની ઓફિસે જોતા. એમની માસિક નવાણું હજાર કોથળા તથા અઢાર કરોડ દામ વાચકોને
આવક આરંભમાં પાંચસોથી માંડી, છેવટે લગભગ ત્રણ હજાર દુષ્કાળના સમયે આપ્યા હતા (સર્ગ ૬). શ્રીષેણસૂરિ પાસેથી
જેટલી થઈ હતી, જે એમનો અભ્યાસ અને અનુભવ જોતાં સાવ ધર્મતત્ત્વ સાંભળી જગતના લોકોનો ઉદ્ધાર કરનાર જગડૂ શેઠ
સાધારણ ગણાય. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરની ગાયકવાડ પોતાનું આયુષ્ય પૂરું કરીને હરિના લોચનને પાવન કરવા માટે
ઓરિએંટલ સિરીઝના ૧૧૮માં પુષ્પ તરીકે “ગુર્જર રાસાવલી’ સ્વર્ગમાં ગયા (સર્ગ ૭). જગડૂના રાજ અને પા નામના બે
પ્રગટ થઈ. એના ત્રણ સંપાદકોમાં શ્રી બ.ક. ઠાકોર, મોહનભાઈ ભાઈ ગુરુવચનથી ભારે શોકનો ત્યાગ કરી ધર્મકાર્યમાં અગ્રેસર
દેસાઈ અને મધુસૂદન મોદી હતા. ૧૯૫૨માં આ ગ્રંથ પ્રગટ રહ્યા અને રાજાથી સન્માનિત થયા. ઈષેણસૂરીન્દ્રનાં
થયા. ઇર્ષણસૂરીન્દ્રના થયો એ પહેલાં ૧૯૪૫માં સાઠ વર્ષની વયે મોહનભાઈનું ચરણયુગલની સેવામાં તત્પર એવા શ્રીસંઘના એ બંને
અવસાન થયું. અરણીઓએ શ્રીમાન વીસલદેવના સમગ્ર કુળને લાંબા સમય
મોહનભાઈ દેસાઈ એક પ્રભાવશાળી વક્તા હતા. સુધી સુશોભિત કર્યું.
૧૯૩૯ના એપ્રિલમાં શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે આમ કવિશ્રી સર્વાનંદસૂરિએ મહાન, પરોપકારી,
ગુજરાતી સાહિત્ય પરિષદના હૈમ સારસ્વત સત્રનું આયોજન દાનવીર શ્રેષ્ઠી જગડૂ શાહનું ચારિત્ર્યોદ્ધારન સર્વધર્મના લોકો
પાટણમાં થયું હતું. એમાં મોહનભાઈનું વક્તવ્ય ખૂબ છટાદાર સમક્ષ કરવાના હેતુથી ‘નાફૂરિત'ની રચના કરી છે.
હતું. સ્વભાવે અતિ નમ્ર એવા શ્રી મોહનભાઈ વિખ્યાત श्री श्रीमालकुलोदयक्षितिधरालारतिग्मद्युतिः
એવોકેટ અને સાહિત્યસેવક હતા. प्रस्फुर्जत् कलिकालकालियमदप्रध्वंसदामोदरः ।
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org