SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૮૧ શ્રીમના પરમ ભક્ત પૂજ્યશ્રીના આશિષબળે સંપન્ન થઈ છે. ( દિને તેમની સાથે શ્રી રાકેશભાઈ ઝવેરી ચોવીસ બાળબ્રહ્મચારીઓએ શ્રાવકની ત્રીજી પ્રતિમા અંગીકાર કરી, સર્વસંગ-પરિત્યાગના માર્ગે એક પગલું આગળ ભર્યું હતું.] સપુરુષોની સનાતન પરંપરાનું પ્રતિનિધિત્વ વિભિન્ન આશ્રમનિર્માણ માટે ધરમપુર પ્રદેશ ઉપર પસંદગીનો કળશ કાળમાં વિભિન્ન પુરુષો દ્વારા થતું રહ્યું છે. આ કાળમાં એનું વહન ઢોળવાનું પ્રધાન કારણ એ છે કે આ ધરતી શ્રીમદ્જીની કરી રહેલા આપ્ત પુરુષોમાંના એક છે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ચરણરજથી પાવન થઈ છે. વિ.સં. ૧૯૫૬માં ચૈત્ર સુદ એકમથી ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી કે જેમને ગુરુદેવ અથવા સાહેબ વૈશાખ સુદ પાંચમ એટલે કે આશરે ૩૫ દિવસ પર્યત શ્રીમદ્જી અથવા બાપાના નામે સંબોધવામાં આવે છે. તા. ૨૬-૯- અત્રે સદેહે વિચર્યા હતા તથા અત્રેના સ્મશાનમાં તેમજ ૧૯૬૬ના શુભ દિને મુંબઈમાં જન્મેલા, માતા રેખાબહેન તથા આસપાસનાં જંગલોમાં અસંગ સાધનામાં મગ્ન રહેતા હતા. આ પિતા દિલીપભાઈ ઝવેરીના આ પનોતા પુત્ર ચાર વર્ષની પ્રેરક ઇતિહાસને અત્રેની સ્મશાનભૂમિ ઉપર આશ્રમ દ્વારા બાળવયથી ભક્તિ, ધ્યાન, સામાયિક આદિ ધર્મારાધનમાં મસ્ત શ્રીમદ્જીનું એક ભવ્ય અને પ્રેરણાદાયી સ્મારક રચવામાં આવ્યું રહેતા હતા. આઠ વર્ષની વયે તેમને શ્રીમદ્જીના ચિત્રપટનું દર્શન છે. થતાંની સાથે પૂર્વની આરાધનાનું અનુસંધાન થયું અને તેમની પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ ઉપરોક્ત આશ્રમ ઉપરાંત અધ્યાત્મસાધના ઉત્તરોત્તર વેગીલી બની. સંસ્થાનું પ્રધાનકેન્દ્ર મુંબઈમાં છે. મુંબઈ શહેરમાં ૧૭ અને શૈક્ષણિક અભ્યાસમાં સુવર્ણચંદ્રક સહિત એમ.એ. થઈ મુંબઈની બહાર ભારતમાં ૧૭ તથા વિદેશમાં ૨૨ જેટલાં વિવિધ પૂજ્યશ્રી દ્વારા શ્રીમદ્જીના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન “શ્રી સ્થળોએ ફેલાયેલાં સંસ્થાનાં કેન્દ્રોમાં સત્સંગાદિ પ્રવૃત્તિઓ આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિસ્તૃત અને ગહન વિવેચનાત્મક નિયમિતપણે આરાધવામાં આવે છે. શોધપ્રબંધ રચાયો, જે માટે તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી પૂજ્યશ્રીનો અનુપમ ધર્મબોધ મુમુક્ષુસમાજને સ્વયંના ઇ.સ. ૧૯૯૮માં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી. ' ઉત્થાન અને સાક્ષાત્કાર પ્રતિ તો પ્રેરે જ છે. પરંતુ એ સાથે પોતાની અસાધારણ તેજસ્વિતાથી પૂજ્યશ્રીએ ઈ.સ. તેઓશ્રી પરના દુઃખની સભાનતા કેળવવાનું પણ ઉપદેશે છે. ૧૯૮૫ થી ૧૯૯૧ દરમ્યાન જૈન શ્વેતાંબર તેમજ દિગંબર તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ અને આત્મજ્ઞાની પુરુષ શાસ્ત્રોનો, ષડ્રદર્શનનો તથા ન્યાય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા વગેરે શ્રીમદ રાજચંદ્રજી પાસેથી સાંપડેલી શિક્ષાનું રહસ્ય સમજાવતાં ગૂઢ વિષયોનો પ્રખર અભ્યાસ સંપન્ન કર્યો છે. વર્ષો પર્યત મૌન- પૂજ્યશ્રી કહે છે કે ધર્મ આપણને માત્ર સ્વમંગળ સાધવાનું નથી આરાધના, ગહન ધ્યાનસાધના અને અન્ય અનેક બાહ્યાંતર શીખવતો, તે આપણને સર્વમંગળના પાઠ પણ શીખવે છે. સ્વસાધનાના પરિપાકરૂપે તેઓશ્રીએ આત્મસાધનાનાં ઉચ્ચ સોપાન પર-કલ્યાણના આ યજ્ઞમાં આત્મહિત સાથે અન્યનું, સમાજનું, સર કર્યા છે. પૂજ્યશ્રીની અસાધારણ ગુણસંપદાના કારણે તેઓશ્રી સૌનું હિત સાધી શકાય એ હેતુથી ઈ.સ. ૨૦૦૩થી શરૂ કરી, સાંપ્રતકાળના એક પ્રધાન પ્રતિભાશાળી સંત તરીકે સુપ્રસિદ્ધ થયા પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ ટ્રસ્ટોની સ્થાપના કરવામાં આવી છે, છે. તેઓશ્રીના બોધ અને સત્સમાગમથી અનેકનાં જીવનમાં જે દ્વારા મુખ્યતઃ આરોગ્યવિષયક, કેળવણીવિષયક તથા ચમત્કારી પરિવર્તનો સર્જાયાં છે. જીવદયાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. પૂજ્યશ્રીની સમર્થ નિશ્રામાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક આમ, આત્મકલ્યાણની સાધનાને મુખ્ય રાખી, એ સાથે સાધકો અધ્યાત્મચિની પુષ્ટિ કરી આત્મવિકાસ સાધી રહ્યા છે. જનસેવા, માનવવિકાસ, અનુકંપા વગેરે ઉમદા પ્રયોજનોમાં પણ ઉત્તરોત્તર આ સમુદાય વિશાળ બનતાં ઈ.સ. ૧૯૯૪માં સ્વપરહિતાય સક્રિય રહેવાય એ માર્ગે વિશાળ જનસમુદાયને પૂજ્યશ્રીની પ્રેરણાથી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના સવિશેષ કુમાર અને યુવાવર્ગને દોરી રહેલ પૂજયશ્રી કેન્દ્ર' નામના એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વર્ષ આત્મસ્વરૂપની અનુપમ સાધના સાથે આ ભૌતિકયુગમાં શાસનની દરમ્યાન ભક્તિ, સત્સંગ, જપ, તપ, તીર્થયાત્રા, ધ્યાનાભ્યાસ અપ્રતિમ સેવા પણ સુપેરે બજાવી રહ્યા છે. ધરમપુરથી ધર્મના આદિ વિવિધ આરાધનાઓમાં ઉઘુક્ત રહેતા આ સમુદાયના પૂર વહેવડાવી રહેલ આ ક્રાંતિકારી સંત દીર્ઘ નિરામય આયુ લાભાર્થે ઈ.સ. ૨૦૦૧માં શ્રી મહાવીર જયંતીના મંગળ દિને ભોગવી, ધર્મપ્રભાવનાના યજ્ઞમાં પોતાનો સિંહફાળો અર્પણ કરે ધરમપુરની ધન્ય ધરા ઉપર “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ'ની સ્થાપના એ જ અભ્યર્થના. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy