SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૯૩ વર્તમાન જળ શ્રમણશંઘળી પ્રભાવક પ્રતિભાઓ : (કેટલાંક શાસનદીપ સૂરિવો, પંન્યાસશ્રીઓ અને મુનિવસે) શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોજ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જ્વલંત જ્યોત હજુ ૧૦૫00 વર્ષ ઝળહળતી રહેશે. આ પરમપાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સુરિવારોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મને સ્પર્શેલા એ પૂજ્યવએ જગતને સાચી દિશા ચીંધી. તીર્થકર દેવની જિનજિનકર્મના અચિન્ય પુણ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન્ન સૂરિવરોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાનજેન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. આગમોદ્ધારક બાળપણથી જ હેમચંદ્રમાં–જ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, પૂજ્યપાદ આચાર્યશ્રી વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા નયનોમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણો આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન આગમોદ્ધારક પરમ પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ એક વંદનીય વિભૂતિ હતા. એ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું ગુજરાતના ખેડા જિલ્લામાં, કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. કપડવંજ શહેરમાં, ગાંધી મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, પરિવારમાં, પિતા મગનભાઈના હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, ખાનદાન કુળમાં, માતા આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી યમુનાબહેનની ઉદરવાટિકામાં નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત થતું ચાલ્યું. એક વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને એટલે “દિવાસા' ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર. મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ ફર્યા, પરંતુ તેમનો દઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન માટે નિશાળે મૂક્યા. પુત્રનાં લક્ષણ પારણામાંથી.'—એ ન્યાયે હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy