SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૫૭૩ આ છે ક.વિ.ઓ. સમાજના અતિ સામાન્ય કુટુંબમાંથી વર્તાવી હતી. તેમના બોલનું વજન માણેકચોકના નાના વેપારીથી આજની કક્ષાએ પહોંચેલા “નવનીત' પરિવારની વિકાસગાથા! માંડીને તાતા-બિરલા સુધીના સૌ ઉપર પડતું હતું. તેમના કુટુંબ-સંપની ભાવના, વિકાસ માટેની લગન તથા સમાજનું ઋણ જવાથી એક એવો શૂન્યાવકાશ ઊભો થયો છે, જે કદાચ કદી ચૂકવવાની અદમ્ય ભાવનાનો એક દસ્તાવેજી ઇતિહાસ!! પૂરાશે નહીં. અમદાવાદ સ્થપાયું તેનીયે પહેલાંથી મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેનો લગભગ છેલ્લો કહી શકાય પૂ. શ્રી લાલજીભાઈની સોનેરી સલાહો તેવો સ્તંભ કસ્તૂરભાઈના મૃત્યુ સાથે તૂટી પડ્યો એમ કહી કુટુંબને દુઃખમાં એકસૂત્રે જાળવવું સરળ છે, પણ સુખમાં શકાય. તે મુશ્કેલ છે. એટલે લગ્ન પછી ભાઈઓ જુદા રહે તો ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની અંતરનો ભાવ સચવાય અને વ્યવહારમાં ક્ષતિ ન આવે. ગણના થતી. કલા, શિક્ષણ અને ઉદ્યોગ પરત્વે તેમની દૃષ્ટિ ધંધામાં નફામાં બધા કુટુંબના પુરુષ સભ્યોનો ભાગ આધુનિકોને આંટી જાય એટલી પ્રગતિશીલ હતી. રાણકપુર રાખવો. અને દેલવાડાના શિલ્પસ્થાપત્ય, અટીરા ને આઈ.આઈ.એમ. વ્યવહારમાં કદી ચૂકવું નહીં. જેવી સંસ્થાઓ અને અતુલ જેવું બહુલક્ષી ઉદ્યોગ કેન્દ્ર તેમની કોઈ છેતરપિંડી કરે, તો એ સમજાતાંની સાથે જ એનો પ્રગતિ અભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ સ્મારકો છે. હિસાબ ચૂક્ત કરી દેવો. એ પછી ભવિષ્યમાં કદી પણ આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રિય એની સાથે વ્યવહાર કરવો નહીં. કોર્ટની લપમાં કદી પડવું નેતાઓને આપેલો સહકાર તેમની હિંમત અને દેશદાઝની નહીં. ગવાહી પૂરે છે. કોઈની સાથે મનદુઃખ થયું હોય, તોપણ એના સારા-માઠા અમદાવાદના વેપાર-ઉદ્યોગમાં જ નહીં, તેના સમગ્ર પ્રસંગે જરૂર પહોંચી જવું. એમ કરવાથી ઘણા મતભેદો સાંસ્કૃતિક જીવનમાં કસ્તૂરભાઈ વ્યાપ્ત હતા. ગુજરાતમાં આપોઆપ જ ઉકલી જશે. મહાજનની પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે વેપારનો આદર્શ એટલું નક્કી માનવું કે “શ્રમ વિના સિદ્ધિ નથી, સંપ વિના પૂરો પાડ્યો અને રેલ તથા દુષ્કાળ જેવાં સંકટોમાં રાહતકાર્યનું આયોજન કરીને સામાજિક સેવાનો પ્રત્યક્ષ દાખલો બેસાડ્યો. પ્રગતિ નથી, નીતિ વિના ઉન્નતિ નથી.” ભારતમાં વિદેશી પેઢીઓના સહકારથી તેમણે રંગ-રસાયણના માનવ દીપક અને ઉદ્યોગક્ષેત્રના શાહ સોદાગર ઉત્પાદનનો પ્રારંભ કર્યો અને અનોખી આવડતથી ભારતીય સ્વ. શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અર્થનીતિના આધારસ્તંભ બન્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને (ડૉ. ધીરુભાઈ ઠાકર લિખિત “પરંપરા અને પ્રગતિ' નામના અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી પુસ્તકમાંથી સ્વ. શેઠ શ્રી કસ્તુરભાઈનો ટૂંકો પરિચય અત્રે રજૂ બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે તેમણે કરીએ છીએ). નામના મેળવી હતી. આ બધા કાર્યો તે તે ક્ષેત્રોના ઇતિહાસમાં વિશિષ્ટ નોંધ પામશે. પરંતુ તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે છયાસી વર્ષની પકવ વયે લખાશે તે તો કાપડ-ઉદ્યોગના ઇતિહાસમાં, પછી તે કસ્તૂરભાઈએ ચિરવિદાય લીધી હતી. અમદાવાદનો હોય, ભારતનો હોય કે દુનિયાના કાપડ ઉદ્યોગના છતાં તેમના અવસાનના સમાચાર ઇતિહાસ હોય. કરકસરભર્યો વહીવટ, સામાજિક જવાબદારી દેશ આખાએ એક આંચકા સાથે સાથેનો દાનનો પ્રવાહ, શિલ્પ સ્થાપત્યમાં રસ અને સૂઝ ઝીલ્યા હતા. વેપાર અને ઉદ્યોગમાં ધરાવનાર આ શાહ સોદાગર કસ્તુરભાઈ તો એક જ હતા. સંપ, સહકાર અને સંગઠનની ઊંચી ભાવના આ “મહાજનના મહાજને’ તેમનું આગમન એક ઘટના હતી. તેનાથી વિશેષ ઉપસાવી આપી હતી. આ ક્ષેત્રોમાં મહત્ત્વની ઘટના તેમની વિદાય બની. વીસમી સદીના આઠ તેમણે સ્વાચરણ દ્વારા નીતિ અને દાયકા પર વિસ્તરેલી તેમની આયુષની લીલા સંકેલાઈ તેની પ્રામાણિકતાનાં મૂલ્યોની આણ સાથે કે જાણે આખા યુગની સમાપ્તિ થઈ ગઈ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy