SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૬૬૯ ડાકોર, દ્વારકા, કેરાલા, કાશ્મીર, શિમલા અને કુલુમનાલી જેવાં યુવાનોના પ્રેરક નૈસર્ગિક સ્થળોએ પર્યટનો કર્યા છે અને લખલૂંટ જાણકારી, અરવિંદ બાપા આનંદ મેળવ્યો છે. શ્રી અરવિંદભાઈ રામજીભાઈ તેઓ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી નંદનવન ગંગાજળિયાનો આપ સૌને પરિચય સોસાયટીમાં વર્ષોથી પ્રમુખપદે રહી પોઝિટિવ કાર્યક્રમો કરે છે. કરાવતાં મને ખૂબ જ આનંદ થાય છે. જૂનાગઢ, રાજકોટમાં લેઉઆ પટેલ સમાજમાં પણ પ્રમુખપદનો શ્રી અરવિંદભાઈના માતુશ્રીનું નામ કાર્યભાર વહન કરે છે. ઉપરાંત સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ આદરણીય કાશીબહેન અને પિતાશ્રી (માંડવળ-તા. વિસાવદર, જિ. જૂનાગઢ)ના ટ્રસ્ટી છે. રામજીભાઈ રવજીભાઈ ગંગાજળિયા. કોઈ ધાર્મિક બાબતો પર વિશ્વાસ ન રાખતા આ તેઓ બંને આજે હયાત નથી, છતાં યુવાન તેમનો અને સામેવાળાનો આબાદ બચાવ થયેલો તે એમના વ્યક્તિત્વની સુવાસ લઈને શ્રી યાદગાર પ્રસંગ વર્ણવતાં કહે છે કે “એકવાર જૂનાગઢથી અરવિંદભાઈએ જીવનઘડતરનાં પગરણ માંડ્યાં હતાં. ૬0 વર્ષ રાજકોટ આવતા હતા ત્યારે મારું અને સામે ચલાવતા પહેલાં એ જમાનામાં અરવિંદભાઈના પિતાશ્રી શિક્ષક હતા. વાહનચાલકનું વાહન સામસામે આવી ગયું. વાહનના માતુશ્રી કાશીબહેનમાં પણ ભણતરની કોઠાસૂઝ હતી. તા. ૪આગળના કાચ તૂટી ગયા, છતાં હિંમત કરી, વાહન ચલાવી ૩-૧૯૪૧ના રોજ ગોંડલ પાસેના ચાંદલી ગામે જન્મેલા ઘેર પહોંચ્યો અને સામે ભટકાયેલા માણસને પણ તેમના ઘેર અરવિંદભાઈ ચાંદલીની પ્રાથમિક શાળામાં ૪ ધોરણ સુધી જ પહોંચાડ્યા હતા. ભણ્યા છે. એમનો પરિચય મેળવશું એટલે આપણને ખ્યાલ “પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરિવાજોના ખંડનનું આવશે કે એમના જીવનનું ગણતર આપણા માટે પ્રેરણારૂપ છે. એક ઉદાહરણ તેમણે આ પ્રમાણે આપેલું : “તા. ૧૪-૨- શ્રી અરવિંદભાઈના પિતાશ્રી રામજીભાઈ અરવિંદભાઈને બે ૧૯૮૨ના રોજ અમારા વતનમાં અમે લાજ કાઢવાના વર્ષના મૂકીને અવસાન પામ્યા હતા. યા હોમ કરીને પડો ફતેહ રિવાજને દૂર કરેલો અને ત્રણ લગ્નો એક સાથે ન થતાં, છતાં છે આગે...” કેવી ફતેહ! મહેનતની ફતેહ. મહેનત કરવામાં અમે ગામલોકોના વિરોધ વચ્ચે ત્રણ લગ્ન કરેલાં.” તેઓ ક્યારેય પાછા પડ્યા નથી. શ્રી મધુભાઈ હાલ રાજકોટ પાસે શાપર-વેરાવળમાં નાનપણથી જ અરવિંદભાઈને તેમના બનેવીએ કારીગરી ઇન્દ્રીકાસ્ટ ગ્રુપ નામે ઉદ્યોગસંકુલ ચલાવે છે, તે માટે અને લાઇનમાં ટ્રેનિંગ આપી છે. તેઓ નાનપણથી જ તરવરિયો. અહીં સુધી કેવી રીતે પહોંચ્યા તેની યાદગાર વાત કરતાં કહે નવું-નવું જાણવું-શીખવું એ સગુણ એમનામાં છે. છે કે “૧૯૮૮માં રાજકોટમાં સર્વપ્રથમ ઇન્ટ્રીકાસ્ટ પ્રા. લિ. અરવિંદભાઈએ બહુ નાની ઉંમરમાં સારડીથી બંદૂક બનાવેલી, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના શ્રીગણેશ કર્યા. હાલ ઉત્પાદન નિકાસ નાનપણમાં ઘણા સમય સુધી સુતારી કામ કર્યું છે. તેઓ માને વિકસિત પ્રદેશો જેવા કે ઇઝરાયલ, યુરોપ, અમેરિકા, ઈંગ્લેન્ડ છે કે, પાયામાં જો સુતારી કામ શીખવામાં આવે તો કુશળ અને જર્મનીમાં થાય છે. કારીગર બની શકાય છે. ઇન્ટ્રીકાસ્ટ ઉદ્યોગ સંકુલ ઈન્વેસ્ટમેન્ટ પ્રિસિઝન ૧૯૬૧માં શ્રીમતી મંછાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. કાસ્ટિગ, સેન્ડકાસ્ટિગ પણ બનાવે છે. અરવિંદભાઈને બે પુત્રો. સૌથી મોટા જગદીશભાઈ અને નાના તાજેતરમાં જ તેઓ જર્મની ઔદ્યોગિક પ્રવાસે જઈ નલિનભાઈ. બંને તેમના કુશળ નેતૃત્વ નીચે ગોંડલ રોડ ઉપર આનંદ એન્જિનિયર્સ નામની ફેક્ટરીમાં ત્રણ હજારની કેપેસિટી આવ્યા છે. ધરાવતા હાઇડ્રોલિક ડ્રિલિંગ મશીન બનાવે છે. શ્રી | મહેનત અને સાહસ વિના પ્રગતિ શક્ય નથી, તેવો અરવિંદભાઈ બચપણમાં રમવા-ખેલવાની ઉંમરે માત્ર સાતમાં સોના જેવો સંદેશ આપતા શ્રી મધુભાઈ પટોળિયાને પણ વર્ષે કામે લાગી ગયા હતા. તેમના મનમાં એવો જલ્સો હતો તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. કે કંઈક બનવું કંઈક મેળવવું. આવા આદર્શને લઈને તેઓ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy