________________
૬૬૮
સ્વપ્ન શિલ્પીઓ. ધાર્મિક વિધિની રીતે તેમ કરવાના મતનો હું નથી.
ઉદ્યોગક્ષેત્રના યુવાન સ્વપ્નશિલ્પી ભગવાન પ્રત્યેનો ભાવ ક્ષણે-ક્ષણે વહેવો જોઈએ. ઔપચારિક રીતે નહીં.”
શ્રી મધુભાઈ પટોળિયા તેમણે પર્યટનો-પ્રવાસો કર્યા છે. સ્વાધ્યાય પરિવાર
એક સારો વિચાર અનેક સારા સાથે જોડાયેલા શ્રી દિલીપભાઈ ઈશ્વર પર પૂરેપૂરો વિશ્વાસ
કાર્યોનું નિર્માણ કરે છે. જેમના ધરાવે છે. તેના દાદા, પિતા અને પોતે પણ સામાજિક
જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના કુરિવાજોના વિરોધી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોને સમયે
છે એવા સહૃદયી મિત્ર શ્રી મધુભાઈનો સમયે મદદ કરતાં શિક્ષણપ્રિય શ્રી દિલીપભાઈ પાસે
પરિચય તો મને તેત્રીસ વર્ષથી છે. હકારાત્મક દૃષ્ટિ છે. મેં એમને એક પ્રેરક અવતરણ દ્વારા
ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં
(૧૯૭૫) જ્યારે અભ્યાસ કરતા હતા યાદગાર પ્રસંગ રજૂ કરવા કહ્યું. ત્યારે તેમણે પ્રેરક દાખલો પ્રસ્તુત કર્યો : “જ્યારે હું મુંબઈ સોમૈયા કોલેજમાં એડમિશન
ત્યારથી જ આજપર્યત આ મૈત્રીની મીઠાશ જળવાઈ રહી છે. લેવા ગયો હતો ત્યારે પ્રિન્સિપાલ પૂ. પંડ્યા સાહેબનું અંગ્રેજી
માતા જમુનાબહેન અને પિતા શંભુભાઈના આ સુપુત્રનો જરાપણ સમજી શક્યો ન હતો. ખૂબ જ ક્ષોભ થયો હતો. જન્મ તા. ૨-૨-૧૯૬૦ના રોજ ચાંપરડા (જૂનાગઢ જિલ્લો) પરંતુ પંડ્યા સાહેબનો Approch મને સ્પર્શી ગયો હતો અને ગામે થયો હતો. B.Sc. સુધીના અભ્યાસધારી શ્રી મધુભાઈ પછી તો ખૂબ જ મહેનત કરી college first આવ્યો. ત્યારે હાલમાં ઇન્ટરીકાસ્ટ ગ્રુપ (શાપર-વેરાવળ, રાજકોટ) ઉદ્યોગ અનહદ આનંદ થયો હતો.
સંકુલના કુશળ સૂત્રધાર છે. જીવનસ્વપ્નની ફલશ્રુતિનું ચિંતન પણ શ્રી દિલીપભાઈએ
તા. ૧૪-૨-૧૯૮૨ના શુભ દિને જૂનાગઢ જિલ્લાના સરસ રીતે વ્યક્ત કર્યું. “ભગવાન જે પણ આપે તે હસતાં-ચાંપરડા ગામે મધુબહેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. હસતાં સ્વીકારવું. Complaing nature થી સામેની વ્યક્તિ મધુબહેને હોમ સાયન્સ સાથે B.A. કર્યું છે અને તેઓ તેમના દુઃખી થાય. જીવનમાં સુખી થવા માટે Complaining પતિ મધુભાઈની સામાજિક, શૈક્ષણિક તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં nature થી મુક્ત થવું જરૂરી છે.”
રાહબર બની રહ્યા છે. “સામેની વ્યક્તિ પાસે કંઈપણ અપેક્ષા રાખીએ ત્યારે આ સુખી દંપતીનું એકે હજારા સમાન સંતાન પુત્રી આપણે તેના તરફનો approch અને આપણે તેના માટે શું એકતા (કણસાગરા સ્કૂલ-૧૨, સાયન્સ, અંગ્રેજી માધ્યમ) પુત્ર કરીએ છીએ તે વિચારમાત્રથી સંબંધોની કડવાશ ઘટી જશે.” સમાન છે. એકતા સંગીતવિશારદ છે. ચિત્રકામની પરીક્ષાઓ
પાસ કરી છે, સ્પોર્ટસમાં રુચિ ધરાવે છે. “સામેની વ્યક્તિ પણ સાચી હોઈ શકે તે વિચારથી દલીલોને liting tone ઘટી જશે અને વિચારોની સ્વીકૃતિ શ્રી મધુભાઈ કયૂટર યુગ વિશે પોતાનું મંતવ્ય આપતા પણ કદાચ વધી જાય. સામેની વ્યક્તિના વિચારોની સ્વીકૃતિની કહે છે કે “કમ્યુટરને લીધે દુનિયાનાં બધાં ક્ષેત્રોમાં હરણફાળ તૈયારી, આપણા વિચારોનો વ્યાપ પણ વધારે છે. positivity છે. કયૂટર ન હોત તો આટલો ઝડપી વિકાસ શક્ય ન બન્યો always wins આ સિદ્ધાંત માણસને સર્વસ્વીકત બનાવે છે. હોત.” ભગવાન શિવના ત્રિનેત્રની જેમ આપણી પાછળ હોય. તેની તેઓ વાચન માટે સમય બચાવે છે. કોઈ ટી.વી. પર કરણાની નજર સમાન હોય, તેના પર તંદુરસ્ત હરીફાઈની સીરિયલ તેમને ગમતી નથી. બાધા, આખડી, માનતામાં નજર આગળ હોય તેના પર પ્રેરણા મેળવવા માટેની નજર આસ્થા ન રાખતા તેઓ ઉપવાસ, વ્રત, એકટાણાં કરતા નથી. સંતોષ સાથે રાખવાથી જીવનમાં તાણ અનુભવાતું નથી અને
પાઠપૂજા કે ધાર્મિક વિધિ કરતાં તેઓ માનવધર્મમાં સો વિકાસ થાય છે.”
ટકા માને છે. તેમણે સિંગાપોર, અમેરિકા, યુરોપ ખાતે નિખાલસતા જેમને પ્રિય છે એવા સ્વપ્નશિલ્પી શ્રી વિદેશમાં ઔદ્યોગિક પ્રવાસો કર્યા છે. ઉપરાંત ભારતદેશમાં દિલીપભાઈ સિંહારને અનેકાનેક શુભેચ્છાઓ.
પણ તેઓ હરિદ્વાર, મથુરા, વૈશ્નોદેવી, ઋષિકેશ, શ્રીનાથદ્વારા,
Jain Education Intemational
Jain Education Interational
Far Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org