SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ સ્વપ્ન શિલ્પીઓ. ૧૯૭૪માં રાજકોટમાં પોતાની કારીગરીનાં પારખાં કરવા મેળવવા ન આપવું જોઈએ. ખરા ભાવથી દાન આપ્યું હોય તો આવ્યાં. સૌ પ્રથમ તેમણે ઓઇલ એન્જિન રિપેરિંગનો વ્યવસાય આપણો દેહ પવિત્ર અને તંદુરસ્ત રહે છે.” એમના સદ્ભાવને શરૂ કર્યો. ઇન્ગલેન્ડ સુધી તેમની રિપેરિંગ કાર્યપદ્ધતિનાં વખાણ વંદન, શુભેચ્છાઓ.. થયાં. ઓઇલ એન્જિન રિપેરિંગના વ્યવસાયમાં હરીફાઈ વધતાં ૧૯૭૫માં સરકાર માન્ય નાગઢ કષિ યુનિ.માં ખેતીના ગુણ, સંસ્કાર અને વિનય જેમને પસંદ છે. તેવા ઓજારો બનાવ્યાં. ત્યારબાદ મુંબઈ સુધી પ્રખ્યાત સાડી સરસ્વતી આરાધક યુવા સ્વપ્નશિલ્પી પ્રિન્ટસની ફેમ સાતેક વર્ષ સુધી બનાવી હતી. “ડગલું ભર્યું કે શ્રી દિલીપ પંચોલી ના હઠવું ના હઠવું.” આવી હામ હૈયામાં લઈને તેઓ અડધો રોટલો મળશે તો યુવાનોને દિશા ચીંધે છે. અડધો ખાશું.” એવું ઘણીવાર આજે ૭૦ વર્ષની ઉંમરે સતત પ્રવૃતિશીલ રહેતા શ્રી સાંભળવા મળતું હોય છે. અરવિંદભાઈ ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જીવનમાં સંતોષ જેવું સુખ એક જ કાર્યરત છે. તેઓ સેવક બનીને નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ નથી, પણ જેમની પાસે દૃષ્ટિ, ભાવે કાર્ય કરે છે. રાજકોટમાં પંચનાથ મંદિર પાસે આવેલી ગુણ, સંસ્કાર અને સમાજ કંઈક મદનમોહન કુંજ હવેલીમાં, ગોંડલની વૃજદર્શન હવેલીમાં અને આપવાની તીવ્ર ઇચ્છા હૈયે વસતી માણાવદરની હવેલીમાં તન-મન-ધનથી સેવા કરી છે. સ્વભાવે હોય તેવા યુવાનો દેશમાં લાખો, કરોડોની સંખ્યામાં છે. તેથી મિલનસાર, હસમુખા સાદા, સરળ, નિરાભિમાની, પ્રેમાળ અને જ ભારતદેશને વિશ્વમાં યુવાનોનો દેશ કહેવામાં આવે છે, સ્પષ્ટ વક્તા એવા શ્રી અરવિંદભાઈ વિવિધ સેવાકીય ઘરડાઓનો નહીં. આવા જ એક યુવાનનો પરિચય પ્રસ્તુત છે. સંસ્થાઓમાં પણ સેવા આપે છે. સદાય હસમુખા, મિલનસાર, ગુણવાન અને વિવેકી આજના ઇન્ફાસ્ટ્રક્યર અને ફાસ્ટ યુગમાં અંદરના હીર યુવાનનું નામ છે શ્રી દિલીપ પંચોલી, પિતા રૂખડભાઈ અને કરતાં બહારના હીરને વધુ પસંદ કરવામાં આવે છે. મૂલ્યોના માતુશ્રી દિવાળીબહેનના છલોછલ વાત્સલ્યને પ્રાપ્ત કરનાર શ્રી ધોવાણ વચ્ચે આજે યુવાન પેઢી વચ્ચે ટકી રહેવું ઘણું જ કઠિન દિલીપ પંચોલીનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા છે ત્યારે યુવાનો સાથે હસતાં-હસતાં હિંમત આપતાં-આપતાં તાલુકાના ચીખલી ગામમાં તા. ૩૧-૦૫-૧૯૭૦માં થયો હતો. રચનાત્મક કાર્યો કરે છે. બી.કોમ. ઉપરાંત એલ.એલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત આ શિક્ષણઉત્થાન, અધ્યાત્મ ભાવ, વૈષ્ણવસેવા હોય, કે યુવાનની પ્રગતિના ગ્રાફને મેં સતત આગળ ધપતાં જોયો છે. સામાજિક ધાર્મિક ઉત્સવોમાં તેઓ આનંદપૂર્વક મોખરે જ હોય. રાજકોટના નિમ્ન મધ્યમવર્ગના કેવડાવાડી વિસ્તારમાં સોળ વર્ષ - ઓછું બોલવું પણ ઝાઝું કામ કરવું. કોઈ પણ સ્થિતિમાં પૂર્વે એટલે કે વર્ષ ૧૯૯૪માં એક નાના એવા મકાનમાં ક્યારેય પાછું પડવું નહીં. તેઓને કોઈ પ્રત્યે પૂર્વગ્રહ નહીં. બધા સ્વનિર્ભર શાળા ગૌતમ વિદ્યાલયનો પ્રારંભ થયો અને આજે પ્રત્યે ભારોભાર લાગણી. ત્રણ માળનું શૈક્ષણિક સવલત, માવજત અને વિદ્યાર્થીઓના સુખ-વૈભવ વધુ, પણ પરિશ્રમ ઓછો કરવામાં માનતા સાંસ્કૃતિક કલબલાટથી કિલ્લોલતું ગૌતમ વિદ્યાલય સરસ રીતે કાર્યરત છે. આજના યુવાનોએ શ્રી અરવિંદભાઈના વ્યક્તિત્વમાંથી ધડો લેવાની જરૂર છે કે સખત મહેનત કર્યા વિના આગળ ન વધાય. શ્રી દિલીપ પંચોલીએ મંગલ દામ્પત્યનો પ્રારંભ તા. મગજની મહેનત જરૂરી છે, પણ પરિશ્રમ કરવાથી શરીર ૩૧-૦૧-૧૯૯૦માં સોનલબહેન સાથે કર્યો. પુત્ર આકાશ અને સ્વાથ્ય સારું રહે છે. પહેલું સુખ તે જાતે નર્યા.' એ કહેવતને પુત્રીઓ અંકિતા, અંજલિનાં આ માતાપિતા સંતાનોને એટલું જ સાર્થક કરીએ તેમ તેઓ માને છે. વહાલ કરી તેને મંચ સુધી લઈ ગયાં છે. અરવિંદભાઈનો પરિચય મેળવતાં ઘણું જ જાણવાનું અને શ્રી પંચોલી કહે છે કે “આગામી સમયમાં કયૂટર નહીં શીખવાનું મળ્યું છે. તેઓ હંમેશાં કહે છે કે, “કોઈપણ દાન જાણનાર વ્યક્તિ અભણ ગણાશે. પછી ભલે એ ગ્રેજ્યુએટ dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy