________________
૭૦૨
સ્વપ્ન શિલ્પીઓ સ્પષ્ટ વક્તા, નિર્ભિક કાર્યકર, સેવાના મંત્રને અહીં તેઓ શ્રી પાલિતાણા ઘોઘારી વસાશ્રીમાળી જૈન સમાજચરિતાર્થ કરનારા
મુંબઈના અધ્યક્ષ તરીકે સુંદર કામગીરી બજાવી રહ્યા હતા અને
આ સંસ્થા દ્વારા ગત્ વર્ષે પાલિતાણાવાસીઓનું મુલુન્ડ મધ્યે શ્રી રમણિકલાલ કુંવરજી શાહ
આઠમું સંમેલન યોજવામાં તેમણે સુંદર યોગદાન આપ્યું હતું. આ.૨ કે. શાહના નામથી
પાલિતાણા ગૌરક્ષા સંસ્થાના મુંબઈ ખાતેના ઉપપ્રમુખ તરીકે સુવિખ્યાત ઘોઘારી જૈન સમાજના
તેમણે આ સંસ્થા માટે સારું એવું ફંડ એકત્ર કરી આપ્યું હતું. લોકપ્રિય અગ્રણી શ્રી રમણીકલાલ
| સુપ્રસિદ્ધ જૈનાચાર્ય પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. કુંવરજી શાહનું ૬૯ વર્ષની વયે
તથા પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મ.સા.ના તેમને મંગળવાર, તા. ૨૩-૧૨-૦૩ના
આશીર્વાદ મળ્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલ ઉપધાન તપ. રોજ મુલુન્ડ ખાતે તેમના
છ'રી પાલિત સંઘ, શિબિરો વગેરેની કામગીરીમાં તેઓએ નિવાસસ્થાને અવસાન થયું છે.
મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. દરરોજ સેવા-પૂજા, ચોવિહાર, શ્રી આર. કે. શાહ
સામાયિક, પ્રતિક્રમણ વગેરે નિત્યક્રમ તેમના જીવનનું એક અંગ સૌરાષ્ટ્રના પાલિતાણા શહેરના
બની ગયું હતું. શાંત, સરળ, મિલનસાર સ્વભાવથી તેઓ સૌના વતની હતા. તેમનો જન્મ તા. ૭મી એપ્રિલ ૧૯૩૫ના રોજ દિલમાં વસી જતાં. સ્પષ્ટ વક્તા તરીકે તેમનો પ્રભાવ લોકોમાં થયો હતો. પિતા કુંવરજીભાઈનો અને માતા અચરતબેનનનો માન અને આદરની લાગણી જન્માવતો. સંસ્થાઓના સુચારુ ઉદાત્ત ધર્મસંસ્કારનો વારસો તેમને મળ્યો હતો. વળી તેમના વહીવટ માટે તેમના વિચારો અને માર્ગદર્શન સંસ્થાના વિકાસમાં કુટુંબમાં દાદાજી દીક્ષિત થઈ પૂ. ઉપાધ્યાયશ્રી સુમતિવિજયજી મહત્ત્વનો ભાગ ભજવતા. તેમના વાણી, વિચાર અને વર્તનથી બન્યા હતા. તેમનું પણ વિશેષ પ્રેરણાબળ રહ્યું હતું. તેઓ સર્વત્ર પ્રિય હતા. અજાતશત્રુ તરીકે તેમની નામના હતી.
શ્રી આર. કે. શાહ પાલિતાણા શહેરના આભૂષણરૂપ તેમના ધર્મપત્ની મંછાબેન, તેમના સુપુત્રો અતુલ, હતા. તેઓએ પાલિતાણા એજયુકેશન સોસાયટીના પ્રમુખ તરીકે નલિન, સુપુત્રી બીના દિનેશકુમાર શાહ, પુત્રવધૂઓ હિમાલી, યશસ્વી કામગીરી બજાવી હતી. પાલિતાણાની જૈન શિક્ષણ મિના ભાઈઓ હિંમતલાલ, સુભાષભાઈ, બહેનો ચંદ્રાબેન સંસ્થાઓ શ્રાવિકાશ્રમ અને બાલાશ્રમની કમિટીમાં રહી આ ચીમનલાલ દોશી, જસુમતી વસંતરાય મહેતા સહ સર્વ સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પાલિતાણાની પરિવારજનો તેમના સેવાકાર્યના પ્રેરક બળ બની રહ્યા હતા. અને મુંબઈની અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. તેઓની ગંભીર માંદગીમાં પણ તેઓ પૂરા સ્વસ્થ રહ્યા હતા.
પાલિતાણામાં તેઓએ વણકર સહકારી મંડળીના જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ ધર્મને ભૂલ્યા ન હતા. હિસાબનીશ તરીકે જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ નવકાર મંત્રનું સતત સ્મરણ કરતા રહ્યા હતા. પછી તેઓ પાલિતાણાની ગુજરાત વિદ્યુત બોર્ડ સહકારી મંડળી, આવા આજીવન સેવાવ્રતી, અનેક સંસ્થાઓના સફળ સર્વોદય સોસાયટી, પારસ સોસાયટી, આદર્શ સોસાયટી સહ સૂત્રધાર, ધર્મનિષ્ઠ, જાગૃત, નિર્મિક અને સત્યપ્રિય એવા અનેક સંસ્થાઓની અને વ્યવસાયિક પઢિઓની કામગીરી સમાજસેવક શ્રી આર.કે. શાહના નિધનથી સમાજને અને સંભાળી હતી.
શાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના બંને પુત્રો પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત પાલિતાણા
અતુલભાઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલય-સેન્ટહર્ટ રોડ શાખામાં હાઈસ્કલ. કન્યા વિદ્યાલય, બાલમંદિર જેવી શૈક્ષણિક સ્થાનિક કમિટીમાં સેવા આપે છે. બીજા પુત્ર નલિનભાઈ શ્રી સંસ્થાઓના વિકાસમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવવાની સાથે યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણામાં કમિટિ મેમ્બર તરીકે આ જ સંસ્થા દ્વારા પાલિતાણામાં એસ.એન.ડી.ટી. મહિલા સેવા આપે છે. કૉલેજની સ્થાપના કરવામાં મોટું યોગદાન આપ્યું હતું.
સં. ૨૦૬૫ના પોષ સુદી-પના મુલુન્ડ મધ્યે લોક છેલ્લાં આઠ વર્ષથી તેઓ મુંબઈ આવી વસ્યા હતા. એવર
એવરેસ્ટમાં શિખબંધી જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ પરિવારને મળેલ હતો.
Jain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org