SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૭૦૧ ગૌતમસ્વામીની વિશાળ.મૂર્તિ તેમજ મુનિસુવ્રતસ્વામિની પ્રતિષ્ઠા પરમકલ્યાણકમિત્ર શ્રી રજનીભાઈ દેવડીના ભાગમાં ઊજવેલા વગેરે અનેક ધર્મકાર્ય ને માનસેવાના લાભો લીધેલ છે. તેથી દરેક તે યાદ કરી અનેક તીર્થોમાં જિનબિંબોની પ્રતિષ્ઠા, સ્વદ્રવ્યથી સંધેડા (સંપ્રદાયો)ના પૂ. આચાર્યશ્રીઓ તથા મહારાજાની અપાર સ્વગૃહે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવી જીવનને ધન્ય કપા શાંતિભાઈ પર નિરંતર વરસતી રહી છે. તેમના નામનું મના નામનું બનાવનાર સદ્દગતે ચાતુર્માસ નવ્વાણું યાત્રા જીવદયા અને ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપી માનવતાના, સમાજસેવાના, શિક્ષણ, માનવતાનાં અનેક કાર્યો કરેલ. મેડિકલ ક્ષેત્રે હૃદયરોગના આરોગ્ય અને ગરીબ દર્દીઓ તથા કષ્ટસાધ્ય ભયંકર નિદાન કેમ્પો, જયપુરસ્કૂટકેમ્પ, પોલિયોકેમ્પ વગેરેની રૂબરૂ બિમારીવાળાઓને આર્થિક મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છે ને ભવિષ્યમાં પણ તે યથાવત રાખવા સંકલ્પબદ્ધ છે. અનુભવેલી ઝલક અને સ્મરણો રજૂ કરેલ. શ્રી મહેન્દ્રભાઈ શ્રી પારસભાઈ વગેરેએ પણ પ્રાસંગિક શ્રદ્ધાંજલિ અર્પેલ. સને ૨૦૦૩માં ૭૫માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો ભવ્ય ભોજન સમારંભ પૂ. ગુરુ ભગવંતોનો પાંચે સમુદાયના આચાર્યો વતી તેમના શિષ્યોએ ગૃહઆંગણે પ્રવેશ સાથે દેદીપ્યમાન ઉજવણી ગુણાનુવાદ કરતા તેમનાં ધર્મનાં કાર્યોની અનુમોદના કરેલ. સાધુઓ શ્રાવકના ગુણાનુવાદમાં ઉપસ્થિત રહે, સકળ સંઘ જૈન સમાજના અગ્રગણ્ય અને શાસનના શણગારસમાં મોટી સંખ્યામાં પધારે તે બધુ શાંતિભાઈના ધર્મનિષ્ઠ પવિત્ર શ્રી શાંતિભાઈ ઝવેરીનું ટૂંકી બિમારીમાં તા. ૮-૬-૦૫ના જીવનને આભારી છે. પાર્લામાં દુઃખદ દેહાવસાન થતાં જૈન સમાજમાં અને પાલ જૈન સંઘમાં ઘેરા શોકની લાગણી પ્રસરી વળી હતી. પાર્લા પ.પૂ. શાસન સમ્રાટના પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી ખાતે તેમની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં અગ્રગણ્ય મ.સા.એ જણાવેલ કે ગુરુના હૃદયમાં ભક્તજન શિષ્ય તરીકે શહેરીજનો, આગેવાન જૈન શ્રેષ્ઠીઓ, સ્નેહી સગા મિત્રવર્ગ સ્થાન પ્રાપ્ત કરવું આકરું છે, પરંતુ પરમ વિનયી શાંતિભાઈએ વગેરે જોડાયા હતા. અંતિમ સંસ્કાર વેળાએ પાર્લા જૈન સંઘ આ સ્થાન પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવેલ તેઓ સૌના હતા અને સૌ તેમને પોતાના ગણતા. અનુમોદના સાથે આશીર્વાદ તથા પાલિતાણા ભાવનગર જૈનસંઘો વતી ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવેલ એ શ્રીમતી નલિનીબહેન, પુત્ર હરેશભાઈ, પુત્રવધૂ અપાયેલ. દર્શનાબહેન, કુનાલ–નેહા-કરન અને પુત્રીઓ શીલાબહેન સદ્ગતના ગુણાનુવાદની સભા પાર્લા જૈન સંઘના તથા પ્રતિબહેન તેમનો ધર્મનો વારસો દીપાવે છે. મા વૃદ્ધિ | ઉપક્રમે મહાસુખભવન ઉપાશ્રયમાં તા. ૨૩-૬-૦૫ના રોજ કરશે અને તેમનાં ધર્મનાં સુકાર્યોની વણથંભી કૂચ શરૂ રાખી મહા ઉપકારી પ.પૂ.આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય સાચી શ્રદ્ધાંજલિ અર્પશે. પ.પૂ.આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાંચ પ.પૂ. આચાર્યશ્રીઓએ ગ્રહઆંગણે પરિવારજનોને સમુદાયના આચાર્યોના ૧૧ શિષ્યો પૂ. સાધ્વીજી મહારાજો આશીર્વાદ આપવા કૃપા કરી હતી. શ્રાવક-શ્રાવિકાઓ સકળ જૈન સંઘની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. પાલ જૈન સંઘના અગ્રગણ્ય શ્રી અશોકભાઈએ જૈનસમાજના અગ્રગણ્યો શ્રી મફતકાકા, શ્રી દીપચંદ શ્રદ્ધાંજલિમાં શાંતિભાઈને જૈનશાસનના શણગાર સમા અને ગાર્ડ, અગ્રગણ્ય જૈન વિશિષ્ઠ વિધિકાર શ્રી બાબુભાઈ અનેક તીર્થોમાં પાર્લા જૈન સંઘનું ગૌરવ વધારનાર ઉમદા અને કડીવાલા તથા બહારગામથી સુરત ભાવનગરથી સ્નેહી ઉદાર દિલના શ્રેષ્ઠી કહ્યા હતા. સ્વજનોની વિશાળ હાજરીમાં ઉપસ્થિતિ હતી. ભાવનગરથી ખાસ પધારેલા તેમના નિકટના સાથી શ્રી શાંતિભાઈ ઝવેરીએ ધર્મપત્ની નલિનીબહેન તથા અને પરમ કલ્યાણમિત્ર શ્રી મનુભાઈ શેઠે તેમની યશસ્વી સ્વજનો સાથે પૂર્વ ભારત–સમેતશિખરજી, મહાતીર્થ. પશ્ચિમે જીવન ઝરમર રજૂ કરી શાસનસમ્રાટ સમુદાયના ૫.૫. આ. શાશ્વતા તીર્થ શત્રુંજય અને ગિરનારજી આદિ તીર્થો, ઉત્તરે ચોદયસુરીશ્વરજી મ.સા.ના બંધુ ૫.પૂ.આ. અશોકચંદ્ર- પ્રાચીન તીર્થ કાંગડા (હિમાચલપ્રદેશ) ભદ્રીનાથ આદિ દક્ષિણે સૂરીશ્વરજી મ.સા.ની પરમકૃપાથી ધર્મ પ્રત્યેની અમાપ શ્રદ્ધાથી કુલપાકજી આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી જીવન ધન્ય ઐતિહાસિક શત્રુંજયના મહા અભિષેક તેમના બનાવ્યું છે. સંકલન-મનુભાઈ શેઠ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy