________________
૭૦૦
સ્વપ્ન શિલ્પીઓ. વિહાર ધામ સમિતિ બનાવી પંદર જેટલાં ઉપાશ્રયો નિર્મલ. ૫.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિક્રમસર્જક શત્રુજ્ય, ગિરનાર, કદમ્બગિરિ, પર્વતો પર કલ્યાણમિત્ર
૮00 સિદ્ધિતપની મહાન તપસ્યા શ્રી ભાવનગર જૈન જે.પૂ. રજનીભાઈ દેવડીના ભાગમાં અધિક્તમ નવા ધજાદંડો ચડાવ્યા,
તપાસંઘના ઉપક્રમે થઈ તેની પાસે ઐતિહાસિક યાદગીરી રૂપે તથા શેશાવન - ગિરનાર - કુલ્પાકજી - કદમ્બગિરિ તીર્થસ્થળે
ભાવનગરના દાદાસાહેબ દેરાસરમાં સિદ્ધિતપચોક બનાવવાનો પ્રતિષ્ઠાનો લાભ લીધેલ. પૂ. આચાર્ય મેરૂપ્રભસૂરિશ્વરજી મ.સા.
અનેરો લાભ લીધો. ના આશિષ ને પ.પૂ.આ. દેવસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાએ તથા શિહોર-જૈન સોસાયટીના ભવ્ય દેરાસરમાં મૂ.ના જીવણદાસ ધરમદાસ પેઢીના સહકારે, મેરૂધામ સ્મારક ચૌમુખજીમાં આદિશ્વરભગવાનની પ્રતિષ્ઠાનો તથા ઉના અજારા સાબરમતી અમિયાપુરમાં નિર્માણાધીન ભવ્ય દેરાસરમાં ૮૧ પાસે નદી તટે પૂ.આ. હિરસૂરિશ્વરજી મ.સા.ના સમાધિમંદિરમાં ઈચના આદિનાથ ભગવાનને બિરાજમાન કરાવવાનો લાભ પણ એક દેરી બનાવવાનો તથા પાર્લા-ઘોઘા તીર્થ રાંદેરમાં પાર્શ્વનાથ લીધો. સૂરતમાં પૂ. પં. શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી ગણિની જન્મકલ્યાણક પ્રસંગે અઠ્ઠમ તપની તપશ્ચર્યા સમયે કાયમી આચાર્યપદવી પ્રસંગે ગુરુભક્તિને સ્વામીવાત્સલ્યનો તથા ગાઢ પારણાનો વગેરે લાભ લીધો. પાર્લામાં શિક્ષણ, આરોગ્યક્ષેત્રે પણ મિત્ર વજુભાઈ બાબરિયા સાથે તબીબી સારવાર કેમ્પ દ્વારા મોટી રકમનાં દાનો આપ્યાં. મલાડમાં પણ દેવકરણ મૂળજી જૈન માનવસેવાનો નૃત્ય લાભ લીધેલ. આવી જ રીતે ધનવ્યય દેરાસરમાં મહાવીર સ્વામી કલ્યાણક પ્રસંગે તથા ઇસ્ટ મલાડના કરતાં શત્રુંજ્ય તળેટી પર સમવસરણ જિન-પ્રસાદ, શંખેશ્વરમાં કાયમી ચૌવિહાર ઘરમાં કાયમી લાડુની પ્રભાવનાનો લાભ ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિતીર્થે, ભરૂચ શ્રી લીધો. શેરસા, મણીનગર, કાંકરિયા, ઉજ્જૈનના શ્રી પાળકાયણા મુનિસુવ્રતસ્વામીતીર્થે, વડોદરા પ્રતાપનગર જિનાલયે, દેરાસર પાસે પોતાના સહયોગથી ભવ્ય ઉપાશ્રયો બનાવ્યાં. ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કંડલપુરતીર્થે તથા પુના-કાત્રિજ પાલમાં દહેરાસરમાં માણીભદ્રવીરની દહેરીની પ્રતિષ્ઠા કરાવી. આદિ અનેક સ્થાને પ્રતિષ્ઠાનો અને હસ્તિનાપુર તીર્થે જંગી ખર્ચ
ઉપરાંત નાગેશ્વરતીર્થમાં મૂ.ના. પર ચાંદીનું સુંદર આકરિત અષ્ટપદજીના મંદિરના સજોડે શિલારોપણ સાથે તેમાં
કલાત્મક છત્ર તથા ભોજનશાળા ઉપર ભવ્ય આરાધના હોલ ભગવાન શાંતિનાથજીપ્રતિમા વિરાજિત કરવાના આદેશનો વગેરે
તથા ધાર (મ.પ્ર.)માં ભક્તામર જિનાલયમાં એક દેરી, શંખેશ્વર, લાભ લીધેલ.
કલ્યાણ પ્રસંગે ૩૫૦૦ અઠ્ઠમતપના આરાધકોનો ભક્તિલાભ - પૂ. નાનીમાના પાલનનું ઋણ અદા કરવા પ.પૂ.આ અને આગમમંદિરમાં એક રૂમ તેમ જ ૧૦૮ પાર્શ્વનાથ મેરુપ્રભસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશે પાલીતાણા તળેટી રોડ પર જિનાલયમાં એક દેરીનો પ્રતિષ્ઠાલાભ, તથા નિર્માણાધીનજી આકારિત શ્રમણવિહારમ સારું યોગદાન આપેલ.
અયોધ્યાપુરમાં મૂર્તિબિરાજન સ્થળે શિલારોપણનો લાભસંસ્કારી પુત્ર હરેશભાઈ કે જેઓ શેરબજારના ધંધામાં ગોડીજી પાયધૂનીની દેરાસરમાં પદ્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા આંતરરાષ્ટ્રિય વિકાસ સાધી વ્યાપારીઓમાં આગવું સ્થાન ધરાવે કરાવેલ. દેરાસરમાં વાસુપૂજ્ય સ્વામી પ્રતિષ્ઠા સમિતિ અને છે. અને શ્વસુરગૃહોનાં આંગણાંને દીપાવતી બંને પુત્રીઓ શીલા ઉપાશ્રયના મુખ્ય દાતા બનાવાનો તથા ઓરપાડ ભરૂચ પાસે અને પ્રીતિ, તથા ધર્મપત્ની નલિનીબેન તથા પુત્રવધુ દર્શના, પૌત્રો સાયન ગામમાં કુંથુનાથ ભગવાન મૂ.ના. તરીકે વિરાજીત કૃણાલ, નેહા તથા કરનના બનેલા ખુબુના ખજાના સમા આ કરવાનો તથા સુરતમાં દેસાઈ પોળના દેરાસરે ધર્માદા પરિવારજનોએ ધર્મ-સંસ્કારના વારસાને ઉજાળ્યો છે. શ્રી દવાખાનામાં ને મહેસાણા-મેન દવાખાનામાં મામા બાલુભાઈ શાંતિભાઈ તથા તેમનાં પત્નીની સાદાઈ. વિનમ્રતા, વિવેકે ખીમચંદના નામે ફી દવા વિતરણ તથા માંડવગઢ (મ.પ્ર.)માં પરિચયમાં આવનારાઓને પ્રભાવિત કર્યા છે. શત્રુંજ્ય પર ખેતરમાંથી મળેલી અતિ પ્રાચીન મૂર્તિના ભારે લેપ કરાવી મુખ્ય અભિષેકનાં સ્થળોની જૂની પરબને નવતર કલાત્મક બનાવી દેરાસરના ભોયરામાં પ્રતિષ્ઠા કરાવવાનો, તથા ભોપાવરમાં રજની-શાંતિ’ પરબ નામ આપ્યું જેમાં અભિષેક વિગત સાથેનો પ્રાચીનમૂર્તિ શાંતિનાથ ભગવાનને નવેસરથી લેપ તથા ઐતિહાસિક શિલાલેખ લગાડાયેલ છે. શત્રુજ્ય આરોહ પ્રારંભિક પાવાપુરમાં મહાવીરસ્વામી ભગવાન તથા કંડલપુરમાં પ્રાચીન પગથિયે ત્રિ-દ્વાર યુક્ત વિશાળ પ્રવેશદ્વારનો પેઢી દ્વારા મળેલ મૂર્તિઓના લેપ, અને ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો તથા આદેશ અત્યંત લાભદાયી મનાય છે. અહીં પણ ઐતિહાસિક સમેતશિખર ઉપર મૂ.ના. તથા આજુબાજુના ભગવાનના લેપ શિલાલેખ મુકાવેલ છે. સાથે તળેટી પાસેના કીર્તિસ્તંભમાં તથા શત્રુજ્ય પરની મોદીની ટૂંકમાં પંચભગવાનની પ્રતિષ્ઠા તથા સર્વસાધારણમાં રૂ. પાંચલાખ લખાવી અનેરો લ્હાવો લીધેલ. હસ્તગિરિમાં એક દેરી શાંતિનાથ ભગવાનની તથા ચાંદખેડામાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org