________________
સ્વપ્ન શિલ્પીઓ.
૬૯૯ માસિક ‘તત્ત્વજ્ઞાન પત્રિકા' ના લેખક તરીકે પણ હજી લખાણ અંક્તિ છે. જો ૩૬ આચાર્યો, ૪000 સાધુ - સાધ્વીઓ તથા આવે છે.
એક લાખ યાત્રિકો ઊમટ્યા હતા જે આ સિદ્ધક્ષેત્રનો પ્રથમ આમ સમાજસેવા, જીવદયા, કેળવણી સહાય અને ધર્મ
બનાવ હતો. વર્ધમાન સંસ્કૃતિધામના ૧૦૦૦ સ્વયંસેવકો, આરાધનામય જીવન છે. ધાર્મિક પરીક્ષાઓ પણ એજ્યુકેશન
૮૦૦ જ્ઞાતિજનો અને ૫00 મહેમાનો નિમંત્રિત હતા, પૂ. સાધુ
સાધ્વીજીના વિહારની વ્યવસ્થા પણ ઊભી કરાયેલ. બોર્ડની પુરુષવર્ગ સુધીની. ભૂતપૂર્વ પ્રમુખ કાંદિવલીમાં ત્રણ વર્ષ સેવા આપી પુનિતધામના નિર્માણમાં સુંદર ફાળો આપેલ છે. આવા અભિષેક અને તેના કર્તાઓના સ્મરણમાં
પાલીતાણા નગરપાલિકા તથા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના હાલ કાંદિવલીમાં શ્રી કાંદીવલી જૈન જે.. સંઘના ટ્રસ્ટી
સહયોગે તળેટી રોડનું “રજની-શાંતિ માર્ગથી નામાભિમાન તરીકે કાર્યવાહી અને મુંબઈ યુનિવર્સિટીના એક્ઝામ
થયેલું. ગિરિરાજની તળેટી પર ૧0૮ સમવસરણના ભવ્ય એસોસીએશનના કાયમી મેમ્બર.
જિનાલયનો અંજનશલાકા મહોત્સવ દેદિપ્યમાન રીતે ૫.પૂ. સ્વાથ્ય સારુ, વાંચન, લેખન, કવિતા, રચના, પ્રતિક્રમણ, આ.શ્રી ચંદ્રોદયસૂરિજી તથા પૂ. આ.શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી પૂજા, પચ્ચખાણ, ધર્મ પ્રભાવના તેમજ સાધુસંતોની સેવા અને મ.સા. આદિ આચાર્યો, પૂ. મુનિમહારાજોની વિશાળ હાજરીમાં એક યુવાનને શરમાવે તેવી ર્તિથી કામ કરી રહ્યા છે. ઉજવાયો ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણી બનવાનો અનેરો લ્હાવો લીધો ધર્મભાવનાતો કીર્તિકળશ
અને મુ.ના. ની બાજુમાં અજીતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો
સપરિવાર લાભ લીધો. શ્રી શાંતિચંદ બાલચંદ ઝવેરી
પૂ. માતા-પિતા અને નાનીની પ્રબળ ઇચ્છાએ મુંબઈઇ. સ. ૧૯૨૯માં સુરતના વીશા પોરવાડ જ્ઞાતિના પાર્લામાં ઘર આંગણાનાં દેરાસરને બદલી બંગલાની બાજુમાં જ જાજરમાન પરિવારના ચંદ્રાવતીબેનની કુક્ષીએ શ્રી શાંતિચંદનો સ્વદ્રવ્ય સંગેમરમરનું ભવ્ય દેરાસર શિખરબદ્ધ બનાવી જન્મ. માતાની બિમારીએ સાતવર્ષની વયે મોસાળમાં મામા ધામધૂમથી અંજનશલાકા મહોત્સવ ઉપરોક્ત પ.પૂ. મોહનલાલ સાકરચંદ તથા મામી પ્રભાવતીબહેન અને નાનીમાં બાંધવબેલડી આચાર્યોની નિશ્રામાં સં. ૨૦૪૯ ના મહા સુ.૬ના રૂક્ષ્મણીબેનના ધર્મ-સંસ્કારો ઝીલવા ઉછરવા ગયા. બાદ ઊજવ્યો. આ દેરાસર હાઈ વે પર હોવાથી કોલેજિયન યુવકમામાના વડપણે ધંધાર્થે મુંબઈ ગયા. પ્રારબ્ધ-પુરુષાર્થ
યુવતી તથા ભક્તોની પૂજા-દર્શનની ભીડ અને સાધુ-સાધ્વીઓ પિતૃઆશિષ ને મામાના વાત્સલ્ય શેર બજારમાં વણથંભી પ્રગતિ
પણ આવતાં હોઈ તેમની વૈયાવચ્ચ ભક્તિ તથા દર્શન-પૂજનનો કરી. દરમિયાન ભયંકર માંદગીના બિછાને પ.પૂ.આ. ગુરુદેવશ્રી
લાભ સપરિવાર લઈ ધન્યતા અનુભવે છે. અશોકચંદ્ર-સૂરિશ્વરજી મ.સા.નો સંયોગ ને સતસંગ થતાં ધર્મજ્ઞાનની પિપાસા જાગી ને ગુરૂઆશિષે નવજીવન પ્રાપ્ત થયું.
પૂ. પિતા તથા મામાશ્રીની, અનુકૂળતાએ સિદ્ધક્ષેત્ર બાદ ખાનદાન પરિવારના શ્રી કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પાલીતાણામાં ચાતુર્માસ ગાળવાના સ્વપ્રને સં. ૨૦૫૧માં સંપૂર્ણ પુત્રી નલિનીબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં.
સુવિધા સાથે ૪૫૦ ઉપરાંત ભાવિકો સાથે પૂ.આ.
બાંધવબેલડીની નિશ્રામાં તથા પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી સજોડે સાધુ-સાધ્વીજીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગથી ને સાધુ-સાધ્વીઓનાં પગલે પરિવાર ધર્માનુરાગી બન્યો,
મ.સા.ના આશીર્વાદ શત્રુંજ્યની છાયામાં પન્નારૂપ તથા અને તેમાં વૃદ્ધિ કરતાં કલ્યાણ મિત્ર શ્રી રજનીકાંત મોહનલાલ
તખતગઢની ધર્મશાળામાં ભવ્યાતિભવ્ય રૂપે સાકાર કરાવેલ. દેવડીના આગ્રહ બાબુલનાથના પાર્થ જિનાલયના અંજનશલાકા
જેમાં ૭૫ જોગવાળા સહિત ૧૫૦ સાધુ સાધ્વીજી મ.ની પ્રસંગે ભગવાનના માવતર બન્યાં. અશક્તને ડોળી, યાત્રીકો માટે
ભક્તિનો લાભ લીધો અને સાથે માનવતાના કાર્યરૂપે પાલીતાણા અષ્ટપ્રકારી પૂજા સામગ્રી તથા આવશ્યક્તાએ વાહનસુવિધા યુક્ત
જયપુર ફૂટ અને નિદાન, ભાવનગરમાં પોલિયો-ઓપરેશન તથા જ્ઞાતિજનોને નવ્વાણુયાત્રા કરાવી.
હૃદયરોગના કેમ્પો, મુંબઈના નિષ્ણાત ડોક્ટરોને બોલાવી યોજેલ
અને જરૂરિયાતમંદોને આર્થિક સહાય વડે મુંબઈ પણ ઇ. સ. ૧૯૮૮નાં દુષ્કાળમાં મહાતીર્થ શત્રુજ્યમાં
મોકલવાની વ્યવસ્થા કરેલ. આદિશ્વરદાદાનો અભિષેક કરાવ્યો ને એ સાથે જ મેઘરાજાએ મહેર કરી ૨૩-૧૨-૧૯૯૦નો છ ગાઉની પ્રદક્ષિણા સાથેનો ઉપરાંત પાલીતાણા-જૂનાગઢના ટૂંકામાર્ગ પર વિહારઅભિષેક પ્રસંગ સેંકડો વર્ષો બાદ ઇતિહાસના પાને સવર્ણાક્ષરે ધામની સુવિધા રહિત સ્થળોએ પોતાના સગાં-મિત્રોની ‘સૌરાષ્ટ્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org