________________
૬૯૮
સ્વપ્ન શિલ્પીઓ. કરુણાભાવનું ઝરણું વહેતું રાખી એ લક્ષ્મી વડે નોંઘારાના સૌથી વિશાળ હોસ્પિટલ છે, જ્યાં કીડની ટ્રાન્સપ્લાન્ટ સુવિધા આધાર બનવાનો માનવધર્મ સતત બજાવતા, સાચા અર્થમાં ઉપલબ્ધ છે. શ્રી રસિકભાઈનું અનુદાન રૂ. ૧ કરોડથી વધુ “ધાર્મિક” મહાનુભાવો તો આંગળીને વેઢે ગણી શકાય એટલા આ ફક્ત રિસર્ચ હોસ્પિટલમાં જ થયું છે. જ મળે. ગાંધીજીએ સમજાવેલ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત જીવનમાં દીપકને પ્રકાશ આપવા કહેવું નથી પડતું, એનો સ્વભાવ છે ઉતારનાર, માનવધર્મપ્રેમી છે શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી.
અંધકાર દૂર કરવાનો. પોતાના કરૂણામય દાન દ્વારા તેઓ અનેક તેમણે નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી. ગરીબ, જરૂરતમંદોના જીવનમાં પ્રકાશ પાથરતા રહે છે. પ્રભુ વાંકાનેરથી મેટ્રીક સુધીનો અભ્યાસ કરી, શ્રી રસિકલાલ મુંબઈ એમને સ્વસ્થ, સમૃદ્ધ, સુખી, દીર્ધાયુ બક્ષે એવી અંતરની પ્રાર્થના. આવી કમીશન એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી પ્લાસ્ટિકના
શ્રી હિંમતલાલ અંબાલાલ શાહ વ્યવસાયમાં પગરણ માંડ્યાં અને પોતાની કોઠાસૂઝ અને દીર્ધદૃષ્ટિના સહારે ૧૯૫૮માં હિંદુસ્તાન પ્લાસ્ટિક કંપની શરૂ કરી.
જન્મ ઉત્તર ગુજરાત પુરુષાર્થને નસીબે યારી આપી અને વીસ વર્ષના લેમીનેટ મહેસાણા પાસે ગામ માંકણજ ઉદ્યોગક્ષેત્રે તેમણે સફળતાનાં અનેક સોપાન સર કર્યા, વેલ્વે કોર
અને નાનકડું ગામ 100 સેમીનેટ્સ, સ્ટાર લેમીને નામો આજે પોતાના ક્ષેત્રે અગ્રણી
માણસોની વસ્તી ધરાવતું આ ગણાય છે.
ગામ. સંવત ૧૯૮૫ કારતક વદ
o)) નો જન્મ વતનમાં જ ૪ ૧૯૫૬માં શ્રી રસિકલાલને સંસ્કારમૂર્તિ ગુલાબબહેન
ધોરણ સુધીનો અભ્યાસજેવાં અનુપમ જીવનસંગિની મળ્યાં, જેમણે શ્રી રસિકલાલના
ત્યારબાદ જૈન વિદ્યાર્થી ભવન આદર્શોને પ્રેરણાબળ પૂરું પાડ્યું. બે પુત્રો અને બે પુત્રીઓને
કડીમાં ૧૯૪૫ સુધી મેટ્રીક સ્નેહ, સંસ્કાર અને શિક્ષણના સીંચન દ્વારા આ દંપતિએ સુયોગ્ય
પાસ કરી ત્યારબાદ લલ્લુરાયજી બોર્ડિંગ અમદાવાદ બી.કોમ. વારસ બનાવ્યાં છે.
સુધી ગુજરાત યુનિવર્સિટી ત્યારબાદ વ્યવસાય અર્થે મુંબઈ અને નમ્રતા અને સૌજન્યની મૂર્તિમાં રસિકલાલ પર ન્યૂ ઈન્ડિયા વીમા કં. માં કામ. ત્યારબાદ ભણતા-ભણતા લક્ષ્મીની કૃપા અનરાધાર વરસી છે. તેમણે સમાજની સેવામાં L.L.B. મુંબઈ યુનિવર્સિટી. ત્યારબાદ એલ.આઈ.સી.ની પોતાના ધનનો પ્રવાહ વાળ્યો. બાળમંદિર, શાળા-કોલોજે, એજન્સી લઈ મિમાના કામ કરતા. શ્રી કાંદીવલી જૈન જે.મૂ. લાયબ્રેરી, અંધ અપંગ ગૌઆશ્રમ, નિશુલક દવાખાનાં, આય સંઘમાં કાર્યકર અને ૪૨ વર્ષથી મંત્રી, ટ્રસ્ટી અને સંઘના પ્રમુખ હોસ્પિટલ, પેથોલોજીકલ લેબ, ડાયગ્નોસ્ટિક સેન્ટર વગેરે અનેક તરીકે કાર્ય કર્યા અને હાલમાં સંઘના ટ્રસ્ટીપદે બિરાજ્યા. સંસ્થા નિર્ધારિત સેવાકાર્યો કરતી રહે તેની શ્રી રસિકલાલ
વીમાનું કામ સાથે સાથે પાઠશાળામાં સૂચનો, મુંબઈ અવારનવાર અંગત મુલાકાત તેમજ પ્રવૃત્તિઓમાં રસ લઈને
યુનિવર્સિટી તથા જૈનોલોજીના તત્ત્વજ્ઞાનના વિષયોનો અભ્યાસ ચકાસણી કરે છે.
Collage Couse in Jainology D[ploma મુંબઈમાં શ્રી રસિકલાલે નેશનલ કીડની ફાઉન્ડેશન Course Jaury પાસ કર્યા. ૧૯૯૬-૯૭માં ત્યારબાદ (ઇન્ડિયા) તથા જીવનજ્યોત ડ્રગ બેન્કની સ્થાપના કરી. મુલુંડના M.A> Jau Philosophy Ladnun વિશ્વભારતી સંસ્થા પરામાં સેવાક્ષેત્રે માર્ગદર્શન આપતી એક અનોખી લાડનુમાં પબાસ કરી અને હવે મુંબઈ યુનિવર્સિટીમાં Ph.D. કોમ્યુટરાઈઝડ સેવા સંસ્થા “માનવજ્યોત”ના નિર્માણમાં પણ ડૉક્ટરનો અભ્યાસ ગાઈડ કલાબહેનના હાથ નીચે અને શ્રી રસિકભાઈનું આગવું પ્રદાન છે.
૨૦૦૯માં પૂર્ણ થશે. ઉપરાંત શ્રી જૈન મંડળોના, રસિકલાલની સેવાગાથાના શિરમોરરૂપ છે અમદાવાદમાં પાઠશાળાઓમાં તેમજ ઓલ ઇન્ડિયા, કોન્ફરન્સના સભ્ય, યુવક શ્રીમતી ગુલાબબહેન આર. દોશી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કીડની સંઘ પ્રાર્થના સમાજના સભ્ય, જૈન પત્રકાર તેમજ શ્રી કડી ડીઝીઝ. અદ્યતન સાધનો અને ટેકનોલોજીથી સુસજ્જ ૨૨૦ બોર્ડિંગનો કાર્યવાહી સભ્ય, આમ ધાર્મિક પ્રવૃત્તિમાં ઉ બેડવાળી આ હોસ્પિટલ એશિયામાં કીડનીના દર્દીઓ માટેની બનેલ ઉપરાંત લેખનકાર્યમાં શ્રી વસંતભાઈ પંડિત ચાલતું
Jain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org