________________
૧૭૧
સ્વપ્ન શિલ્પીઓ સંપત્તિ, તિજોરીની વાત નથી. બાબુ મેઘજી શાહ કોઈ પુનીત આવી ઘટનાનો મને મોડો મોડો અહેસાસ થયો. એ પળે જન્મે. બાબુ મેઘજી શાહ કોઈને બનાવી ન શકાય. પછી બાબુભાઈ પાસે કોઈપણ મનની આકાંક્ષા વ્યક્ત ન થઈ વિશેષણો માટે શબ્દો શોધ્યા ન જડે. કઈ ભાષામાં વિરલ જાય તેની મેં સાવધાની રાખી. વણિકને વધાવવો? એ પીડા કંઈ ઓછી ન ધારતા. આજના
સ્વ. શ્રી કનુભાઈ લહેરી આ આધુનિક યુગમાં ભાગ્યે જ મળે એવો મહાજન
શ્રી કનુભાઈનો જન્મ કલા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના બે આધારસ્તંભો
૨૬મી મે ૧૯૧૪ના દિવસે ધુરંધર માત્ર “બાબુકાકા’ અને પરસોત્તમ રૂપાલાને જ નોંધી
રાજુલામાં થયો હતો. તેમના શકાય. આ બંને કલારસિકો સામે બેઠા હોય ત્યારે કલાકારોના
પિતાશ્રી જીવનદાસ લહેરીનું કંઠના કામણ સોળે નહીં પણ ચોસઠ કળાએ ખીલી ઊઠીને
મુંબઈ મુકામે નાની ઉંમરમાં ગેબના ગુંબજમાં ગુંજારવ કરવા લાગે એ એમની ઉપસ્થિતિનું પ્રેરક બળ ગણું છું. આ મિત્રો માળી છે, લોકસંસ્કૃતિના બાગની
અવસાન થતાં માતુશ્રી
કાશીબહેન સાથે કનુભાઈ, બાગબાની કરે છે.
અમુભાઈ, કમુબહેન મોસાળ બાબુભાઈ સાથે ૨૮ વર્ષની મિત્રતા અતૂટ રહી છે. રાજુલામાં આવી વસ્યાં હતાં વખત મળે ત્યારે આવી પહોંચે. કોઈ પણ હોદ્દા પર હોય કે પૂર્વના ઋણાનુબંધે રાજુલા પંથકને પોતાની કર્મભૂમિ બનાવી ન હોય એના સ્મરણમાં મારું અસ્તિત્વ અંકિત થયેલું હું જોઈ તેના વિકાસ, રક્ષણ અને સુધારણા માટે પ્રયત્નશીલ રહ્યા હતા. શકું છું.
પૂર્વજો : સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકાંઠે વસતાં વણિક આ દિલાવર દોસ્ત મારો આદર કરે ત્યારે હું ઝંખવાણો
કુટુંબો માંહે “મહેતા' અટકથી ઓળખાતાં એક વખતના કારમાં પડી જાઉં છું. આવા આદરને પાત્ર હોઈ શકું? એવા સવાલે દુષ્કાળના કારણે લોકો હિજરત કરીને અનાજ-પાણી મળે તેવા મને મનોમન મૂંઝવણમાં મૂક્યો છે. ઘણી ઘણી ઘટનાની નોંધ
પ્રદેશ તરફ જવા માંડ્યાં. તે લોકો કનુભાઈના વડવાઓના લઈ શકાય માત્ર બે બાબતો નોધું છું.
ગામમાંથી પસાર થાય ત્યારે તેને અને તેના માલઢોરને એક એક સાંજે બાબુભાઈ આવી ચઢ્યા. વાતનો દોર ટંક ખવડાવવા-પીવડાવવાની વ્યવસ્થા મહાજને કરેલી. એક સંધાયો. તે વખતે રામપુર ભંકોડા પાસે સંતસંમેલન ચાલતું હતું. રાત્રે પંદરેક માણસોનો કાફલો આવ્યો તેના માટે તેટલા ચણા મેં કહ્યું જવાયું હોત તો સારું રહેત.
બાફીને ખવડાવી દેવાની વ્યવસ્થા વડવાએ કરી અને સવારે એમનો પ્રતિભાવ હતો તૈયાર રહેજો. અમદાવાદમાં
પોતાને ખાવા માટે બે મુઠ્ઠી ચણા પણ સંઘરી ન રાખ્યા તે પ્રદર્શન મુલાકાતનો કાર્યક્રમ પૂરો કરીને નીકળી પડીએ. મેં કહ્યું
વાત જાણીને લોકોએ કહેલું તે “છે તે લહેરીલાલા. પોતાની એમ રાતોરાત જવાની જરૂર નથી. ઇચ્છા કરી એટલે જઈ
ચિંતા પ્રભુને સોંપી બીજાનું પેટ ઠાર્યું.” ત્યારથી જ આવીએ. ભેંકાર વગડા વચ્ચે ગાડી દોડાવી ઘોર અંધકાર અને
“મહેતા”માંથી “લહેરી” કહેવાયા. ત્યાર પછી તો તેમના સુનકારમાં સૂતેલી સીમ વીંધીને અડસટ્ટે સ્થળ પર પહોંચ્યા.
પૂર્વજોને પણ હિજરત કરવાનો સમય આવ્યો. વહાણ રસ્તે પરોઢે ગાંધીનગર પરત આવ્યા.
રત્નાગિરિ થઈને ઇગતપુરી પહોંચ્યા. પ્રબળ પુરુષાર્થના
પરિણામરૂપ અને તેમના ચણાના દાણેદાણાનો હિસાબ ઈશ્વરે એક વખત વાત કરતાં ભારતીબહેન વ્યાસના કંઠમાંથી
ચૂકવ્યો હોય તેવી જાહોજલાલી પામ્યા પછીની પેઢી મુંબઈ નીતરતી ભજનવાણીની ચર્ચા લાગી. મારાથી બોલાયું ઘણાં
આવીને વસી. વખતથી સાંભળ્યાં નથી. એ પછીના પંદરમે દિવસે ટાઉનહોલમાં કાર્યક્રમ ગોઠવી દીધો મિત્રની ઈચ્છા પૂરી કરવા.
- મોસાળ : રાજુલા. મામા પારેખ હરજીવન દેવકરણ, હોલમાં પોતે આપેલા મંતવ્યમાં મંચ પરથી ઉલ્લેખ કર્યો કે
ખેલદિલ, નીડર, વ્યવહારકુશળ, પ્રેમાળ અને ઉદારદિલના ભારતીબહેન વિદેશ જવાના છે. એ પહેલાં દોલતભાઈની
આદમી હતા. એક પાલકપિતા તરીકેની દરેક ફરજો અદા કરી. મનોકામના પૂર્ણ કરવા આ કાર્યક્રમ ગોઠવાયો છે.
કનુભાઈ તથા અમુભાઈને પોતાના ધંધામાં પારંગત બનાવ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org