________________
સ્વપ્ન શિલ્પીઓ.
૨૦૫ આગવું મહત્ત્વ છે, જેમકે ગ્રીષ્મની શોભા એટલે ગુલમહોર. સાંભળીને પ્રસન્નતા અનુભવતાં અને મંજુલાબહેન જેવા યશસ્વી ગ્રીષ્મના મધ્યા સૂર્યનારાયણ પોતાનાં કિરણો વડે અગ્નિ કાર્યક્રમ-નિયામકોના કારણે જ ગુજરાત અને ગુજરાત બહાર વરસાવી રહ્યા હોય ત્યારે પૂરા ઠાઠથી ખીલનાર લાલચટક ખૂબ જ વખણાતા. ગુલમહોરની શોભા તેનો વૈભવ, તેનો દમામ કંઈક અનેરાં જ
૪ થી જાન્યુઆરી ૧૯૪૫ના રોજ અમદાવાદમાં હોય! મન મૂકીને ખીલવાનું અને ખૂલવાનું તો ગુલમહોર
જન્મેલાં મંજુલાબહેન પિતાશ્રી કાંતિલાલ નાનાલાલ શાહ અને પાસેથી જ શીખાય. જીવનમાં પણ વાસ્તવિકતાના પ્રખર તાપ
માતાશ્રી કમળાબહેન કાંતિલાલ શાહનાં સંસ્કારી પુત્રીરત્ન છે. સંતાપમાં કોઈ સાચી લાગણી જ હૃદયને શાતા આપે, જીવન
એમના શિક્ષણની વાત કરીએ તો તેઓશ્રી ઇંગ્લિશ મીડિયમમાં જીવવાનું બળ પૂરું પાડે, જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને
ગૌહત્તી યુનિવર્સિટી ગૌહત્તી (આસામ)માંથી, હિન્દી ઇતિહાસ ઉલ્લાસનાં તેજકિરણો પ્રસરાવે આવી શક્તિ આપણી કાર્યદક્ષ
અને શિક્ષણના વિષય સાથે ગ્રેજ્યુએટ થયાં છે. બહેન ભારતમાં પણ છે. એના કલાના કાર્યક્ષેત્રમાં એમની આ શક્તિઓનાં દર્શન પણ થાય છે.
એમના પતિ શ્રી ભરતકુમાર, બે પુત્રો, એક પુત્રી આ
પરિવારની નિષ્ઠાપૂર્વકની જવાબદારી સંભાળતાં, સંભાળતાં આવી આપણી આ યશસ્વી, કલામર્મજ્ઞ બહેન ભારતીના કલાક્ષેત્રના પ્રદાનને અંતરના ઊમળકાથી આવકારી, બિરદાવીએ
એમણે આકાશવાણી પર જે સફળ કામગીરી કરી તે ગૌરવપ્રદ અને તેઓ વધુને વધુ સિદ્ધિ-સોપાનો સર કરે એવી પ્રભુ
લેખી શકાય. એમના આકાશવાણી પરના કાર્યક્રમની વાત પ્રાર્થના સાથે વિરમીએ.
કરીએ તો ૩જી ઓગસ્ટ ૧૯૬૩થી એમનું કાર્ય શરૂ થયું. રોજ
સાંજે સાડા પાંચે પાંચ મિનિટનું પ્રથમ પ્રસારણ હિન્દીમાં ફોજી આકાશવાણીના સાંસ્કૃતિક કાર્યક્રમના નિયામક
ડાયરીથી થતું. ત્રણ વર્ષ સુધી હંગામી ઉદ્ઘોષક તરીકે શ્રી મંજુલાબહેન શાહ
જવાબદારી સંભાળી અને પછી ૧લી ફેબ્રુઆરી ૧૯૬૬થી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા
કાયમી ઉદ્ઘોષક (સ્ટાફ આર્ટિસ્ટ પ્રેઝન્ટેશન એનાઉન્સર હિન્દી) આકાશવાણીનું ગૌરવવંતું નામ એટલે
કાર્યભાર સંભાળ્યો. એમની નોકરીનો પ્રારંભ તો આકાશવાણી મંજુલાબહેન શાહ. થોડા સમય પહેલાં
ગુવાહાટી (આસામ)થી થયો, જે ૧૯૬૩થી મે ૧૯૭૧ સુધી જ આકાશવાણી અમદાવાદમાંથી એ
ગુવાહાટીમાં હિન્દી એનાઉન્સર તરીકે ફરજ બજાવી. પછી ૧લી નિવૃત્ત થયાં, છતાં એમના કામની
જૂન ૧૯૭૧થી ગુજરાતી એનાઉન્સર તરીકે એમની પસંદગી સુવાસ તો આજે પણ ત્યાં મહેકી રહી
થઈ અને ગુવાહાટીથી બદલી લઈને અમદાવાદ આકાશવાણીમાં છે અને હાલમાં તેઓ નિવૃત્ત થઈ ગયાં
આવ્યાં. ૧૯૭૪થી પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે એમણે હોવા છતાં પણ આકાશવાણી અમદાવાદ એમની સેવાઓ લે
જવાબદારી સંભાળી. વીસ વર્ષ સુધી એમણે આ કાર્યભાર છે. આજ એમના કામનું ગૌરવ છે. જ્યારે તેઓ આકાશવાણી
સંભાળ્યો એ પછી ૧૯૯૪ ૧લી એપ્રિલથી એમને ‘પ્રમોશન” અમદાવાદમાં કાર્યરત હતાં ત્યારે કાર્યક્રમ આપવા માટે આવતાં મળ્યું અને વર્ગ-૨ ગેઝેટેડ અધિકારી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ સર્જકમિત્રો હોય, કલાકારમિત્રો હોય કે બાળકો હોય. તેમની તરીકે તેઓ નિમાયાં અને આવી મોટી જવાબદારી નિષ્ઠા, ખંત સાથેનું મંજુલાબહેનનું આત્મીયતા સભર વર્તન તો બધાને સ્પર્શી અને સહજ રીતે સંભાળતાં તેઓ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫ના
રોજ નિવૃત્ત થયાં. ‘આકાશવાણી(રેડિયો) પર તો એમને આકાશવાણીનો કોઈ પણ કાર્યક્રમ હોય, બાળકોનો હોય,
બાળપણથી જ લગાવ હતો આ એમની ઇચ્છા ઈશ્વરે પૂરી કરી બહેનોનો હોય કે અન્ય કોઈ જેમકે ખેતી વિષયક, આદિવાસી
અને તે આકાશવાણીના કાર્યક્રમો સાથે નોકરીના ભાગરૂપે
જોડાયાં. વિકાસ જેવા કાર્યક્રમ હોય, એ પોતાની સૂઝ-સમજથી એવા હળવા અને રસિક બનાવતાં કે એમાં ભાગ લેનાર હોંશે-હોંશે આપણા તહેવારો નવરાત્રિ, હોળી કે દીપાવલી જેવા એમાં ઓતપ્રોત થઈ જતાં અને સરસ તેમજ સરળ રીતે તે પ્રસંગોએ મંજુલાબહેન આકાશવાણી પરથી સરસ કાર્યક્રમ રજૂ કાર્યક્રમ રજૂ થતો અને સાંભળનારાંઓ પણ આ કાર્યક્રમને કરતાં જે સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતાં. ગુજરાતી
જતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org