SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સ્વપ્ન શિલ્પીઓ સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યિક અને મહેસાણા જિલ્લામાં મનુબહેનના હુલામણા નામથી કાર્યક્રમોમાં પોતે ઉપસ્થિત રહી, આ કાર્યક્રમોનું રેકોર્ડિંગ કરીને ઓળખાતાં હતાં. સાહિત્યિક પ્રોગ્રામમાં રજૂ કરતાં. એમણે શિક્ષણકાર્યની શરૂઆત કરી પુનાસણ આમ અનેકવિધ કાર્યક્રમ, પછી તે વિજ્ઞાનના હોય, હાઇસ્કૂલમાંથી. અહીં ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા તરીકે તેઓ અવકાશી ઉડ્ડયનના હોય, બહેનોના હોય, બાળકોના હોય, એમના વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. શૈક્ષણિક કાર્યક્રમો હોય, રાષ્ટ્રભક્તિના હોય, ખેતી વિષયક હોય ગોઝારિયાની કન્યા વિદ્યાલયમાં એમણે ધોરણ દશની કે સંગીતના હોય, આપણાં આ યશસ્વી નારીરત્ન મંજુલાબહેન વિદ્યાર્થીઓની પાછળ કરેલ પરિશ્રમ આજે પણ એ વિદ્યાર્થીઓ ઓતપ્રોત થઈ જતાં અને પછી આ કાર્યક્રમ એવી સરસ રીતે આદરપૂર્વક યાદ કરે છે. પ્રસ્તુત કરતાં કે દર્શકો પણ હોંશે હોંશે આ કાર્યક્રમો સાંભળતાં અને આનંદ સાથે જ્ઞાન-ગમ્મત પ્રાપ્ત કરતા. પછી તો તેઓશ્રી આણંદ એજ્યુકેશન કોલેજમાં બી. એડ.નાં અધ્યાપિકા તરીકે જોડાયાં. ત્યાં તેઓશ્રી લગભગ આવાં નિષ્ઠાવાન, ઊંડી સૂઝ-સમજ ધરાવતાં કલામર્મજ્ઞ સાડાપાંચ વર્ષ કાર્યરત રહ્યાં. મંજુલાબહેનને અંતરના ઊમળકાથી આવકારીએ પ્રભુ એમને દીર્ધાયુ સુખમય સ્વાસ્થ અને નિવૃત્તિ પછી પણ સમાજ માટે પરંતુ વતન-પ્રેમે તેમને પોતાની માતૃભૂમિ તરફ આકર્ષા સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવાનું ખૂબ સામર્થ્ય બક્ષે–એવી પ્રભુ અને આણંદ જેવું શિક્ષણધામ છોડી આપણાં આ શિક્ષણશાસ્ત્રી પ્રાર્થના સાથે વિરમીએ. બહેન ૧-૭-૧૯૯૪ના રોજ પાટણની એલ.એન.કે. કૉલેજ ઑફ એજ્યુકેશનમાં જોડાયાં અને પૂરી ધગશથી શૈક્ષણિક કાર્યમાં | ફૂલ ગયું ફોરમ રહી લાગી ગયાં. તેમની ભાવના હતી કે વતનના વિદ્યાર્થીઓમાં નિષ્ઠાવાન અને સેવાના ભેખધારી શિક્ષણકાર, શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય, શિક્ષણક્ષેત્રે વતનના સાહિત્યકાર વિદ્યાર્થીઓ વતનનું ગુજરાતમાં અને ગુજરાત બહાર નામ રોશન સ્વ. પ્રો. ડૉ. મનોરંજનબહેન પટેલ કરે. કામ પ્રત્યેની એમની અભુત તાલાવેલી અને શિક્ષણ પ્રત્યેનો એમનો અગાધ પ્રેમ-એમણે પાછું વાળીને જોયું જ નહીં. ગોપાલકૃષ્ણ ગોખલેએ સાચું શિક્ષણ જગતને ઉપયોગી કેટલાંક “એજયુકેશનલ રિસર્ચ પેપર્સ', કહ્યું છે કે “શિક્ષક કદી મૃત્યુ પામતો ‘પ્રશ્નાવલિઓ', ‘લેખો' તૈયાર કરી એમ.એડમાં ૨૦00 સુધી નથી. તે એના શિક્ષણકાર્યથી ચિરંજીવ શિક્ષણકાર્ય કર્યું. પી.ટી.સી, સી.પી.એડ. માધ્યમિક શાળા તેમજ બની જાય છે. શિક્ષક તો સમાજને પ્રાથમિક શાળાનાં પુસ્તકોમાં માર્ગદર્શક તરીકે કામ કર્યું અને નેતૃત્વ પૂરું પાડે છે. માર્ગદર્શન પૂરું પાડે છે અને આવાં કાર્યો શિક્ષકો કરતાં સાચા શિક્ષક તરીકે અને વિદ્યાર્થીઓનાં માર્ગદર્શક મિત્ર બન્યાં. આપણી શિક્ષિકાબહેનો વધુ નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓ પ્રત્યે એમને એટલી બધી લાગણી કે કોઈ કરતી હોય છે.” પણ વિદ્યાર્થી કોઈપણ શૈક્ષણિક મુશ્કેલીમાં ગમે ત્યારે એમના આવાં જ આપણાં એક નિષ્ઠાવાન શિક્ષિકાબહેનની આજે ઘેર જઈ માર્ગદર્શન મેળવી શકતો. ગમે તેવાં થાક્યાં-પાક્યાં આપણે વાત કરવાની છે, જેઓ આજે આપણી વચ્ચે નથી. ' હોય પરંતુ વિદ્યાર્થી મળવા આવે તો જરા પણ કંટાળો વ્યક્ત તેઓ તો સતત શિક્ષણનું કાર્ય કરતાં-કરતાં આપણી વચ્ચેથી આ કર્યા વગર એને હોંશે-હોંશે માર્ગદર્શન આપે. ૧૮-૧૧-૨૦૧૬ના રોજ અલવિદા કરી ગયાં. આ વાત સ્વ. એમને વારસામાં માતા-પિતાના ઉત્તમ સંસ્કાર મળ્યા ડૉ. મનોરંજનબહેન પટેલની છે, જેઓ શિક્ષણજગત માટે હતા. એમના પિતાશ્રી નારણભાઈ તુલસીદાસ પટેલ એક આદર્શ અને પ્રેરણા બની ગયાં છે. તેઓશ્રી નીડર, સ્પષ્ટવક્તા, આદર્શ શિક્ષક હતા. માતા શ્રી મંગુબહેન નારણભાઈ પટેલ પણ દઢ મનોબળ ધરાવતાં, નૈતિક મૂલ્યોનું જતન કરતાં આદર્શ સંસ્કારી શિક્ષિકા હતાં. આ સંસ્કારી શિક્ષક દંપતીનાં એ ચોથા અધ્યાપિકા હતાં. હંમેશાં હસતાં રહેતાં આ યશસ્વીબહેન પાટણ નંબરનાં દીકરી હતાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy