________________
સ્વપ્ન શિલ્પીઓ
પ૮૧
વિશિષ્ટ પ્રદાન : રાસમાળા ભાગ-૧-૨, અનેક ગુજરાતી એક ખાસ શાળા દરબારગઢમાં જ ઊભી કરવામાં આવી. ત્યાં પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન-સંપાદન.
ગુજરાતી, મરાઠી, ઉર્દૂ તેમ જ અંગ્રેજી ભાષાનું શિક્ષણ અંગ્રેજ (૨) અમદાવાદસ્થાપક અહમદશાહ :
ઇલિયટના વડપણ હેઠળ અપાયું. ઈ.સ. ૧૮૮૧ના ડિસેમ્બરની
૮મી તારીખે ૧૮ વર્ષની વયે તેમણે સંપૂર્ણ વહીવટ હસ્તક કર્યો. જન્મ દિલ્હીમાં તા. ૧૮-૧૧-૧૩૯૨ના રોજ, પરંતુ ઈ.સ. ૧૪૧૧માં ૧૯ વર્ષ પૂરાં કરી જાન્યુઆરીની ૧૦મી
* મહત્ત્વની વિગતો : તારીખે ગાદી સંભાળી. પિતરાઈઓ સાથે હુંસાતુંસી થઈ. બળવો (૧) છપ્પન વર્ષના ગાળામાં ૨૫ જેટલા પરદેશ–પ્રવાસો કરી આશાવલ આવ્યા. કર્ણદેવ સોલંકીએ આશાવલનું નામ કર્યા. પરદેશમાં જે તેમણે જોયું એમાંથી જે કાંઈ સારું બદલી કર્ણાવતી કર્યું હતું. અહમદશાહે તેનું અમદાવાદ કર્યું.
હતું તેનો તેમણે રાજ્યમાં અમલ કર્યો. અન્ય ત્રણ અહમદો સાથે મળી તેમણે અમદાવાદ શહેરના (૨) એક અચ્છા કેળવણીકાર હતા. ભદ્રના કિલ્લાનો સૌપ્રથમ પાયો નાખ્યો. અહમદશાહે ગુજરાત
(૩) ૧૮૯૩ની સાલમાં મફત અને ફરજિયાત કેળવણી રાજ્યની મજબૂતી માટે સલામતી અર્થે અન્ય હિન્દુ રાજાઓની
દાખલ કરી. સમગ્ર ભારતમાં આવું કામ કરનાર એ જેમ સરહદ ઉપરના મુસલમાન રાજાઓ સાથે પણ યુદ્ધો કર્યા.
પ્રથમ રાજવી હતા. તેના શાસન દરમ્યાન ગુજરાત ઉપર લગભગ એક પણ ચડાઈ થઈ નથી.
ઉદ્યોગની કેળવણી માટે વડોદરામાં “કલાભવન'ની
સ્થાપના કરી. * અન્ય વિશિષ્ટ કાર્યો :
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. (૧) અમદાવાદ, ત્રણ દરવાજાની પૂર્વમાં જલ્મા " મસ્જિદનું ભવ્ય બાંધકામ.
સંગીત, નૃત્ય તેમ જ ચિત્ર વગેરે કળાઓ માટે અનેક
કલા-વિદ્યાલયોની સ્થાપના કરી. (૨) જમાલપુર દરવાજે હૈબતખાનની મસ્જિદ.
(૭) ગામડે-ગામડે પુસ્તકાલયો શરૂ કર્યા. (૩) અમદાવાદના ત્રણ દરવાજા.
મરાઠી ભાષી હોવા છતાંય રાજ્યભાષા તરીકે ટૂંકમાં હિંદુસ્તાનના કોઈ પણ રાજ્યના કોઈ પણ ન
ગુજરાતીને જ સ્થાન આપ્યું. ગુજરાતીમાં સુંદર પુસ્તકો મુસલમાન બાદશાનું નામ ઇતિહાસમાં આટલું પ્રખ્યાત નથી
પ્રગટ કરાવ્યાં. પ્રાચીન કવિઓની કાવ્યમાળા શ્રેણી શરૂ (અલબત્ત કેટલાક મુગલ શહેનશાહો તેમાં અપવાદ પણ છે).
કરી. પ્રેમાનંદ-શામળ આદિનાં પુસ્તકો પ્રસિદ્ધ કરાવ્યાં. અહમદશાહ તેના પવિત્ર જીવનને કારણે આજે પણ સમગ્ર બાદશાહોમાં પીર બાદશાહ ગણાય છે.
(૯) લોકોપયોગી પુસ્તકો માટે ૨ લાખ રૂપિયાનું ભંડોળ
અલાયદું કરી, સયાજી સાહિત્યમાળા અને સયાજ (૩) વિકાસશીલ, દૂરંદેશી, વિચક્ષણ
બાલજ્ઞાનમાળા ગ્રંથમાળા શરૂ કરી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ
(૧૦) ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજ વડોદરાના રાજવી ખંડેરાવને સંતાન નહોતું. નાનાભાઈ ભાષાવિકાસનાં કાર્યો કર્યા. મલ્હારાવને ગાદી સોંપાઈ પણ તેઓ જુલ્મી હોવાથી તેમને (૧૧) અત્યંજો માટે તેમણે ખૂબ કાર્ય કર્યું. તે માટે ૧૮૮૨થી રાજગાદી ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યા. તેથી ગાયકવાડ
શાળાઓ ખોલી, છાત્રાલયો બનાવ્યાં. તમામ સગવડો વંશમાંથી કોઈ પણ બાળકને દત્તક લેવાનું ઉત્તરદાયિત્વ
પૂરી પાડી. ભારતનેતા અને બંધારણ ઘડવૈયા પણ જન્મ જમનાબાઈ મહારાણી પર આવ્યું. આખરે મહારાષ્ટ્રના નાસિક
દલિત એવા ડૉ. ભીમરાવ આંબેડકરને મદદ કરી જિલ્લામાં કવલાણા ગામે રહેતા ગાયકવાડ કુટુંબના કાશીરાવ
પરદેશ અભ્યાસાર્થે મોકલેલા. ગાયકવાડના વચેટ પુત્ર ગોપાળરાવ ઉપર પસંદગી ઊતરી. દત્તક
(૧૨) બાળલગ્નો બંધ કરાવ્યાં. કાયદેસર વિધવાવિવાહનો લેવાયા પછી નામ રખાયું સયાજીરાવ. તેમને શિક્ષણ આપવા
કાયદો કર્યો. અસ્પૃશ્યતાનિવારણ કર્યું.
(૮)
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org