SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પco સ્વપ્ન શિલ્પીઓ ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળનાં વાર્ષિક સંસ્કૃત અધિવેશનોમાં ૧ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવનારા અધ્યાપકોમાં સતત દસ વર્ષ સુધી તેઓ વિજેતા બન્યા છે. લખવું-વાંચવું, પ્રવાસ, મનન, ચિંતન અને ગીત-સંગીત એમના શોખના વિષયો છે. કડી કોલેજની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પણ તેઓ સારી કામગીરી કરી રહ્યા છે. ગીત, સંગીત, વકતૃત્વ વગેરે સ્થાનિક અને તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેઓ રહ્યા છે. તદુપરાંત “વહીલ સ્માર્ટ શ્રીમતી'ના ૨૦મા એપિસોડમાં સમગ્ર ઉત્તર ગુજરાતના એકમાત્ર ગુજરાતી દંપતી તરીકે તેમણે પત્ની પારુલ જોશી સાથે પ્રતિનિધિત્વ કરેલું. જૈન સાહિત્યના પણ તેઓ અનુરાગી છે. ધન્યવાદ. – સંપાદક જન્મ ગુજરાતમાં નહોતો થયો છતાંય જેમણે ગુજરાતને કલેક્ટર નિમાયા. નવ માસમાં મરાઠી શીખ્યા અને ખાનદેડ કર્મભૂમિ બનાવી અને માતૃભૂમિ કરતાંય અદકો પ્રેમ આપ્યો. જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર નિમાયા. ઈ.સ. ૧૮૪૬ની તથા ગુજરાતને કર્મક્ષેત્ર બનાવી જેણે ગુર્જર અસ્મિતાને સમગ્ર ૧૫મી નવેમ્બરે ૨૫મા વર્ષે અમદાવાદમાં આગમન થયું. મૂળ વિશ્વફલક ઉપર ઘોષિત કરી એવા સવાઈ ગુજરાતી દૃષ્ટિ શિલ્પીની તેથી અમદાવાદનાં હિન્દુ-ઇસ્લામી સંસ્કૃતિ સ્વપ્નશિલ્પીઓમાં ફાર્બસસાહેબથી પ્રારંભી પાંડુરંગ ‘તાલા' પ્રતીકો નિહાળી પ્રાચીન ઇતિહાસ વિશે જિજ્ઞાસુ બન્યા. એમાં સુધીની આપણે સ્મરણયાત્રા કરી. અલબત્તા સ્મરણયાત્રા અહીં કાવ્યગુરુ દલપતરામ સાથે ભેટો થયો. તેઓ બે કલાક ફાર્બસને જ વિરમી જતી નથી. હજી તો ભૂદાનયજ્ઞ-નિર્માતા સંત ભણાવતા. બાકીનો સમય ઐતિહાસિક ગ્રન્થોની માહિતી વિનોબા ભાવે, અઠંગ દત્તાત્રેયોપાસક પૂ. રંગ અવધૂતજી મેળવવામાં ગાળતા. તે નિમિત્તે બન્નેને ઘણો બધો સમય સાથે મહારાજ, તન વિદશી પરંતુ હૃદય ગુજરાતી એવા શ્રી ફાધર રહેવાનું અને પ્રવાસ કરવાનું મળ્યું. વાલેસ જેવા અન્ય મહાનુભાવોના ચારિત્ર વગર આ | * ફાર્બસનાં વિશિષ્ટ કાર્યો સ્મરણયાત્રા અધૂરી જ ગણાય છતાંય સ્થળસંકોચને કારણે માત્ર | ગુજરાતી ભાષાને વ્યવસ્થિત કરવા ગુજરાત વર્નાક્યુલર અન્ય શેષ નામી-અનામી મહાનુભાવોની માત્ર સ્મરણવંદના સોસાયટીની સ્થાપના કરી. કરીને જ વિરમવું રહ્યું. આવા તો અનેક ચરિત્રો કાળની ગર્તામાં આપણાથી વીસરાતાં ગયાં છે. આવો, ચાલો આપણે સૌ આ (૨) ઈ.સ. ૧૮૫૫ની ૨૪મી ડિસેમ્બરે હિમાભાઈ સ્વર્ણિમ ગુજરાતના માહોલમાં પુનઃ એકવાર ભાવથી તેમને ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. સ્મરીને સાચા અર્થમાં હદયાંજલિ અર્પીને કૃતકૃત્ય થઈ કૃતજ્ઞ (૩) ઈ.સ. ૧૮૫૭ની ૧૫મી મેએ “બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું. બનીએ. (૪) અનેક ગ્રંથભંડારો, જૂના તામ્રપત્રો વગેરે સામગ્રી એકત્રિત (૧) પરદેશી ગુર્જરસાહિત્યપ્રેમી કરી “રાસમાળા'નું સંપાદન કર્યું. ફાર્બસ સાહેબ (૫) સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનો સંગ્રહ કર્યો. ઈ.સ. ૧૮૨૧માં લંડનમાં જન્મ. શિલ્પી થવાના કોડ, આ ઉપરાંત પણ આંખે ઊડીને વળગે એવાં અનેક કાર્યો પરંતુ એ કોડ અધૂરા રહ્યા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ ફાર્બસસાહેબે કર્યા. ટૂંકમાં ફાર્બસ-દલપત મૈત્રી એ બે તરીકે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઈ.સ. ૧૮૪૨માં તેમની સંસ્કૃતિનો સુભગ સમન્વય હતો. દલપતરામની કેટલીય કૃતિઓ નિમણૂક થઈ. અભ્યાસકાળ દરમ્યાન ભારતપ્રેમી અંગ્રેજી સર પાછળ ફાર્બસસાહેબની પ્રેરણા હતી. પરદેશી પરપ્રાંતીય વ્યક્તિ વિલિયમ જોન્સનો કૃપાપ્રસાદ ભારતીય સંસ્કૃતિના અનુરાગરૂપે ગુજરાતી ભાષા માટે આટલું બધું કરે એ માનવુંય મુશ્કેલ છે! મળ્યો. ઈ.સ. ૧૮૪૭ની ૧૫મી નવેમ્બરે મુંબઈના કિનારે કદમ વિશેષ વિગતો : મૂળ નામ : એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ માંડ્યાં. ઈ.સ. ૧૮૪૪ની ૧૦મી જાન્યુઆરીએ હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા ઉત્તીર્ણ કરી અહમદનગરમાં આસિસ્ટન્ટ * જન્મ : તા. ૭-૭-૧૮૨૧, મૃત્યુ : તા. ૩૧-૮-૧૮૬૫, જન્મસ્થળ : લંડન For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy