________________
૧૯૪
અભિનયક્ષેત્રે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરનાર યશસ્વી ફિલ્મ અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ
મહારાજા મલ્હારરાવની સંસ્કાર નગરી કડી એનું આગવું ઐતિહાસિક મૂલ્ય તો ધરાવે છે જ છતાં આજે આ નગરે એની સાંસ્કારિક પરંપરાગતને પણ જાળવી રાખી છે.
આ ભૂમિની વિશેષતા એ છે કે આ નગરે શિક્ષણક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે અને કલાક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. અનેરાં શિક્ષણવિદો, સાહિત્યસર્જકો અને યશસ્વી કલાકારો આપણા રાષ્ટ્રને આ ભૂમિનું અનેરું યોગદાન છે.
નાસામાં કલ્પના ચાવલાના નિધન પછી આ સ્થાન હાંસલ કરનાર બહેન સુનીતા પંડ્યા આ ભૂમિનું જ નારીરત્ન છે. આ બહેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કડીને ગૌરવ અપાવ્યું છે. જૂની રંગભૂમિમાં અભિનયના ક્ષેત્રે જેમણે અભિનંદનીય કામ કર્યું છે તે કલાકારોનો ઊજળો વારસો આ ભૂમિએ જાળવી રાખ્યો છે.
આ ઉપરાંત આ બહેનની બીજી સિદ્ધિ છે ‘સીડી’ અને આલ્બમ ક્ષેત્રે’. એમની સીડી અને આલ્બમો દેશ-વિદેશમાં ગુજરાતી પિરવારોમાં ધૂમ મચાવી રહ્યાં છે. અંદાજે પંદરસો જેટલાં સીડી આલ્બમો આ બહેનનું કલાપ્રિય જગતને નજરાણું છે. એમાંય સોનાને ક્યાંથી લાગે કાટ' પછી ‘આંસુડાની ધાર’ અને ‘ડ્રાઇવર દિલવાળો ભાગ-૩'નું આલ્બમ ખૂબ જ લોકપ્રિય
આજે પણ આ ભૂમિની ત્રણ બહેનો તેજલ પરીખ, માયા પંચાલ અને પ્રાંજલ ભટ્ટ અભિનય અને સંગીત ક્ષેત્રે મહત્ત્વનું બન્યું છે. ‘ડ્રાઇવર દિલવાળો ભાગ-૩'માં તો પ્રાંજલબહેને
પ્રદાન કરી કડીની ભૂમિને ગૌરવ અપાવી રહ્યાં છે.
અભિનય ઉપરાંત એમાં ગીતો પણ ગાયાં છે. આ એમની વિશેષ સિદ્ધિ લેખી શકાય.
તો આવો, આપણાં ગૌરવશાળી બહેન પ્રાંજલ ભટ્ટનો પરિચય મેળવીએ.
બહેન પ્રાંજલના દાદા શ્રી જયંતીભાઈ ભટ્ટ શિક્ષણાધિકારી હતા. પ્રાંજલના પિતાશ્રી યશવંતભાઈ ભટ્ટ પણ કૉલેજમાં અધ્યાપક હતા. આમ શિક્ષણવિદોના સંસ્કારી કુટુંબમાં પ્રાંજલબહેનનો ઉછેર થયો છે.
સ્વપ્ન શિલ્પીઓ ફિલ્મોની વાત કરીએ તો લોકપ્રિય ફિલ્મ નિર્માતા ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશ પટેલ નિર્મિત ‘દીકરો કહુ કે દેવ' ફિલ્મમાં હિતેનકુમાર સાથે મુખ્ય ભૂમિકામાં છે. થોડા સમયમાં તેમણે જે સિદ્ધિ હાંસલ કરી છે તે જ એમની અભિનય શક્તિનો પરિચય કરાવે છે. પ્રાંજલની નમ્રતા એ છે કે તે એની સફળતાનો યશ એમનાં મમ્મી જયશ્રીબહેન અને પપ્પા યશવંતભાઈ ભટ્ટને આપે છે. તેમને શ્રદ્ધા છે કે તેમની ફિલ્મ દીકરો કહું કે દેવ'ને પ્રેક્ષકો તરફથી ખૂજ સારો આવકાર મળશે, કારણ આ સામાજિક ફિલ્મની કથા ઉત્તમ છે. આ ફિલ્મમાં પોતાને અભિનય કરવાની તક મળી તે માટે પોતે ધન્યતા અનુભવે છે. પરિવાર સાથે માણવાલાયક આ ફિલ્મમાંનો પ્રાંજલબહેનનો અભિનય ખૂબ જ લોકચાહના પામ્યો છે. સીરિયલોમાં કામ કરવાની એમને અનેક ઓફરો હોવા છતાં, એમને તો ગુજરાતનું ગૌરવ વધારનારી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવામાં વધુ રસ છે. એ માને છે કે આવનાર દિવસોમાં ગુજરાતી સંસ્કારલક્ષી ફિલ્મોનું ભાવિ ઉજ્જ્વળ છે.
Jain Education Intemational
અભ્યાસમાં ઉજ્વળ કારકિર્દી ધરાવતાં પ્રાંજલબહેનને બનવું હતું ડૉક્ટર, પરંતુ પોતે કલાનો જીવ હોવાથી આ ક્ષેત્ર તરફ તેઓ વળ્યાં અને એમને સારી સફળતા મળી.
ગરબામહોત્સવ હોય કે બીજી કલાદર્શક પ્રવૃત્તિ હોય, એમણે ધારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ઉપરાંત હાલમાં તેઓશ્રી આકાશવાણી અમદાવાદના ‘યુવાવાણી’વિભાગ અને
અભિનય ક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કરનાર પ્રાંજલ
સંચાલન કરી રહ્યાં છે.
માટે એમ કહેવાય છે કે રાગિણી પછી સૌથી નાની ઉંમરમાં દૂરદર્શનના ‘ગુજરાતી ચિત્રગીત’ કાર્યક્રમનું સફળતાપૂર્વક ગુજરાતી ક્ષેત્રે પ્રવેશનાર આ અભિનેત્રીની પ્રથમ ફિલ્મ હતી ‘ઢોલો મારા મલકનો'. પછી તો આ બહેને ‘સેંથીનું સિંદૂર’, દશામા, લાજ રાખજે મારી ચૂંદડીની', મોંઘા મૂલની ચૂંદડી' ‘ઓ સાયબા’, ‘ચાર દિશામાં ચેહર મા’—આ બધી સુપરહીટ ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા પ્રાંજલબહેને ભજવી છે. નવી
આપણે આ કલાકાર બહેનની શક્તિને અંતરના ઊમળકાથી આવકારીએ અને અભિનયક્ષેત્રે પ્રાંજલબહેન ખૂબ ખૂબ પ્રગતિ કરે, એવી શુભેચ્છા સાથે વિરમીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org