________________
સ્વપ્ન શિલ્પીઓ.
૧૯૫ તેજસ્વી તારિકા
ભૈરવીબહેનની સિદ્ધિઓ ખૂબ નોંધપાત્ર છે. ગુજરાતનાં જાણીતાં ભૈરવી હેમંત
નૃત્યવિદોમાં એમનું મોખરાનું સ્થાન છે.
આમ તો ધીર અને ગંભીર છતાં હસમુખાં ભૈરવીબહેન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી' આનો જીવતો પુરાવો જોઈતો હોય તો
માનવતાની મહેક સમાં છે. અમારાં ભૈરવીબહેનને મળો. એમની
એમના પતિ શ્રી હેમંતભાઈ કોસિયા ઉમદા સ્વભાવના કામ કરવાની શક્તિ, સૂઝ, સમજ અને
નમ્ર અને ઉત્સાહી યુવાન છે. એમનો પુત્ર અર્થ પણ આયોજનનો અભુતસંગમ, દીર્ધદષ્ટિ
લાગણીશીલ અને પ્રેમાળ બાળક છે. એમના પતિ હેમંતભાઈ અને હંમેશાં બીજાને મદદ કરવાની
ડ્રગ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એમના પિતાશ્રી ભાવના એમના જીવનદર્શનમાં
નરેન્દ્રભાઈ વ્યાસે ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછી આપણને સ્પષ્ટ જોવા મળે છે.
અલિયાબાડામાં સંનિષ્ઠ અધ્યાપક તરીકે વર્ષો સુધી સેવાઓ
આપેલી છે. એમનાં બહેન અંજુબહેન વ્યાસ શિક્ષણક્ષેત્રે ઊંચા નૃત્યક્ષેત્રે પણ ભૈરવીબહેનનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. અમદાવાદમાં નૃત્યની તાલીમ આપતી બે સંસ્થાઓ તેઓ ચલાવે
હોદ્દા પર છે. એમના મોટાભાઈ અંશુભાઈ વ્યાસ, જેઓ છે. એક આંબાવાડીમાં અને બીજી સાબરમતીમાં. એમણે અનેક
અગાઉ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા
હતા, હાલમાં “ટોરેન્ટ’ કમ્પનીમાં સીનિયર કોમર્શિયલ મેનેજર વિદ્યાર્થિનીઓને તાલીમ આપીને નૃત્યમાં તૈયાર કરી છે. નૃત્ય ગુરુ તરીકે ભૈરવીબહેનનું ગુજરાતમાં મોટું નામ છે અને એટલું
તરીકે તેઓશ્રી કાર્યરત છે. જ વિશિષ્ટ એમનું કામ છે.
આવાં સંસ્કારી માતા-પિતાનાં આ સંસ્કારી દીકરી અભિનયક્ષેત્રે પણ એમનું પ્રદાન યશસ્વી રહ્યું છે.
વિધવિધક્ષેત્રે એમની મહેક પ્રસરાવી રહ્યાં છે. આવાં આ માનવીની ભવાઈ' પિક્સરમાં “ભૂલી'નું યશસ્વી પાત્ર ભજવતાં
કલાપ્રેમી, મહેનતુ અને નિષ્ઠાવાન ભૈરવીબહેનને અંતરના ભૈરવીબહેન એક અનોખાં કલાકાર લાગે છે. સ્વ. પન્નાલાલ
ઊમળકાથી વધાવીએ. પ્રભુ એમને દીર્ધાયુ, સુખમય સ્વાથ્ય પટેલની જ્ઞાનપીઠ એવોર્ડવિજેતા નવલકથા “માનવીની ભવાઈ'
અને કલાક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરવા માટે શક્તિ બક્ષે એવી પરથી આ પિક્સર ઉતારવામાં આવ્યું છે. આ નવલકથામાં
પ્રભુપ્રાર્થના સાથે વિરમીએ. ‘ભલીનું પાત્ર ખૂબ જ જાજરમાન છે. પોતાના હક્ક માટે અમેરિકામાં સિદ્ધિનાં સોપાનો સર કરતી જાગૃત એવી ભારતીય નારીનું પ્રતિનિધિત્વ કરે છે. આ
પ્રાધ્યાપિકા અને વૈજ્ઞાનિક નવલકથા વાંચતાં આ પાત્ર પ્રત્યે આપણને માન અને લાગણી
બહેન તેજલ દેસાઈ થાય છે. ભારતીય પુરુષ સ્ત્રીઓને અન્યાય કરતો જ આવ્યો છે, પછી તે “રામ” હોય કે નવલકથાનો “રાજુ'. પ્રેમની પલાંઠી
વિશ્વકક્ષાએ પણ ગુર્જર સન્નારીએ પોતાની પ્રતિભાનાં વાળીને પુરુષ પરણેતરને અન્યાય કરતો રહ્યો છે. આ સત્યને
પોત પ્રકાશ્યાં છે. મા ભારતીને ગૌરવ અપાવ્યું છે. કોઈ પણ શ્રી પન્નાલાલે એમની નવલકથા “માનવીની ભવાઈ'માં સરસ ક્ષત્ર હોય, આપણી બહનો પાછી પડી નથી. આવું જ એક કંડાર્યું છે. આ ચલચિત્ર “માનવીની ભવાઈ'માં ભલીનું પાત્ર પ્રતિભાવંત નારીરત્ન છે બહેનશ્રી તેજલ દેસાઈ. એટલું સરસ જામે છે, જેનો સંપૂર્ણ યશ આપણાં આ મૂળ ભારતીય તેજલ દેસાઈ, આજે તો અમેરિકાની ભૈરવીબહેનને આપી શકીએ.
સફળ પ્રાધ્યાપક અને વૈજ્ઞાનિક તરીકે સંશોધનના ક્ષેત્રે અદ્ભુત અમદાવાદ દૂરદર્શન પરથી ગુજરાતી સમાચાર' વાંચતાં કામ કરી રહી છે. વધુ પડતા ડાયાબીટીસવાળા દર્દીઓને રોજ આપણાં આ ‘ન્યૂઝરીડર' બહેન-ભૈરવીબહેનના શુદ્ધ ઉચ્ચાર, ઇનસ્યુલિનનું ઇન્જકશન લેવું પડતું હોય છે. આપણી આ બહેન અનોખી રજુઆત અને એમનો શાબ્દિક વૈભવ દર્શકો માટે એક તેજલ દેસાઈના સંશોધનથી હવે ડાયાબીટીસના દર્દીઓને સંભારણું બની રહે છે. આ ઉપરાંત તેઓશ્રી એક સારાં ઇસ્યુલિનના ઇજેક્શનથી મુક્તિ મળશે. ‘એન્કર' (કાર્યક્રમસંચાલક) પણ છે. નૃત્યકલામાં પણ આવો, તો આપણે મળીએ આપણી આ બહેન
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org