SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ સ્વપ્ન શિલ્પીઓ. યશોગાથાને હંમેશને માટે અમર કરે છે. સિરોહી, રાજસ્થાન)માં વિશાળ જિનમંદિર આકાર લઈ રહ્યું આવા સેવાભાવી, નિરાભિમાની શ્રી માણેકચંદજી છે. બેતાલાને આજે પણ ચેન્નઈમાં સૌ યાદ કરે છે. પરિવારમાં દેવ-ગુરુ-ધર્મની એમના પર પૂરેપૂરી કૃપા છે. અન્ય ધર્માનુરાગી મિત્રો વ. ને પણ સદાય ઊંચી સેવાની સર્વવિરતિની ભાવના પણ છે. લગભગ ૨૦૦ સ્તવન, ૨00 પ્રેરણા આપતા જ હતા. તેઓ સૌના આદર્શ, માર્ગદર્શક અને સક્ઝાય અને અનેક સ્તુતિઓ એમને કંઠસ્થ છે, એટલું જ પ્રેરણાસ્ત્રોત હતા. નહીં પણ તેઓ ભાવવિભોર થઈને સૂરીલા અવાજે ગાય છે ધર્મસમર્પિત સુસંસ્કારી શ્રાવક પણ ખરા અને બીજાને પણ ભક્તિમાં ઓતપ્રોત કરે છે. સ્વદ્રવ્યમાંથી હંમેશાં સારા પ્રમાણમાં પ્રભુ-પૂજા-ભક્તિમાં દ્રવ્ય શ્રી પોપટલાલજી બાબુલાલજી સંઘવી ખર્ચે છે. ચેન્નઈ મહાનગરના પ્રતિષ્ઠિત, ધનાઢ્ય, ઝવેરાતના ધન્ય છે એમનું ધર્મસમર્પિત જીવન ! પ્રમુખ વેપારી શ્રીમાન મોહનલાલજી ઉર્ફે પોપટલાલજી કે જેઓ રાજસ્થાનના તખ્તગઢ (હાલમાં શિવગંજ) (પાલી જિલ્લો)ના સાત્ત્વિક આચાર-વિચાર અને સંસ્કારના સ્વામી સુપુત્ર છે. તેમનો જન્મ તા. ૧૧-૦૫-૧૯૫૨ના રોજ થયો શ્રીયુત છગનલાલજી માણેકચંદજી જૈન હતો. હજી એમની ઉંમર ૫૭ વર્ષની છે, પરંતુ તેઓ સંપૂર્ણ | સ્વાધ્યાય અને શ્રી ચંદ્રપ્રભુ જૈન નયા મંદિર ટ્રસ્ટ, ૧૨ વ્રતધારી શ્રાવક, ચતુર્થવ્રતધારી તપસ્વી, બુદ્ધિમાન, ચેન્નઈની તમામ ગતિવિધિઓ સંભાળવી, માર્ગદર્શન આપવું એ ના શ્રદ્ધાવાન, મધુર, કોકિલકંઠી, સ્વાધ્યાયી અને ગંભીર, ઉદાર જ જેમનું જીવનધ્યેય છે એવા એક વ્યક્તિ છે શ્રી છગનલાલ મનવાળા, સરળ સ્વભાવી, વૈયાવચ્ચી યુવાન છે. માણેકચંદજી. માતા-પિતા તરફથી જીવનમાં હરિયાળી જ હરિયાળી છગનલાલજી જૈન સાહેબનો જન્મ તા. ૭મી મળી. સુસંસ્કારિતા, ધર્મપરાયણતાના ગુણો મળ્યા, જે એમના જાન્યુઆરી ૧૯૩૬ના રોજ પાડીવ (જિલ્લા સિરોહી, સ્નાયુ-સ્નાયુમાં સમાયેલા છે. રાજસ્થાન)માં થયો. મકાન (નિવાસસ્થાન)ની દીવાલ અને - કેટલીય અટ્ટાઈ, માસખમણ, વીસસ્થાનક તપ, ચાર ઉપાશ્રયની દીવાલ એક જ હોવાથી ઉપાશ્રયમાં પધારનારા વર્ષી તપ, ત્રણ ઉપધાન તપ, નવાણું યાત્રા, પાલિતાણામાં શ્રમણ-શ્રમણીઓ સાથે નિકટના સંપર્કો હોવાના કારણે ચાતુર્માસ-આરાધના અને તત્કાલીન ૧૦૮ શંખેશ્વર મહાપ્રભુના પથ્યપાલનમાં પાંચ પેઢીઓના ઉચ્ચત્તમ સંસ્કાર છે. ઘરમાં ૧૦૦ અટ્ટમ પૂરાં થઈ ગયાં છે. તેઓ એમના કાર્યાલય શ્રી કંદમૂળ, અભક્ષ, દ્વિદલ, રાત્રિભોજન ત્યાગ, ચૌવિહાર, જૈન આરાધના ભવન, કે જેમાં સર્વ વિરતીની ઝંખના સાથે તિવિહારનું પાલન ગુરુભગવંતોની કૃપાથી સારી રીતે થઈ રહ્યું પૌષધવાસમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. છે, એટલે કે સાત્ત્વિક જીવનના આચાર-વિચાર અત્યુત્તમ ચેન્નઈ મહાનગરમાં પધારેલા પ્રત્યેક શ્રમણ સંઘના કોટિના છે. પ્રોજેક્ટ, આયોજનમાં પૂરો લાભ લઈને પ્રભુએ આપેલી એમનું અધ્યયન પાંચ પ્રતિક્રમણ અર્થ-વિચારણા સાથે નીતિમત્તાની કમાણીનો મોટો ભાગ દાન કરવાની જાણે એમને તેમ જ ચાર કર્મગ્રંથનું અધ્યયન અલૌકિક છે. હંમેશાં હેયઆદત છે ! એમના પરિવારમાં એમના ચાર ભાઈઓ, ત્રણ ઉપાદેય વસ્તુસ્વરૂપ, ગ્રંથિભેદ, ગુજઠાણાના લક્ષણભેદ વગેરે પુત્રો, પૌત્ર-પૌત્રીઓ છે. બધાં જ એમના કાર્યમાં સહયોગી, પર ચર્ચા-વિચારણા સ્વયં પોતાના ધાર્મિક કલ્યાણમિત્રો સાથે સહભાગી બનીને કમાણી સાથે ધર્મના પ્રત્યેક ક્ષેત્રમાં, તથા શંકાનિવારણ પૂજ્ય ગુરુવર્યો દ્વારા પ્રત્યક્ષ અથવા પત્રાચાર વૈયાવચ્ચમાં સાથ આપે છે તથા સાધર્મિક ભક્તિનો લાભ લે વગેરે દ્વારા પણ જાણકારી પ્રાપ્ત કરતા રહે છે. તાત્પર્ય એ કે છે. એમના પરિવારે ચેન્નઈ મહાનગરમાં ઉપધાન તપ અશુદ્ધ ઉચ્ચારણ, વિધિમાં અવિધિની અનુમોદના કે પ્રશંસા કરાવવાનો લહાવો લીધો છે. શંખેશ્વરથી પાલિતાણાના ક્યારેય ચલાવી લેતા નથી. વ્યક્તિને પ્રેમથી સમજાવી, અર્થ છરિ'પાલિત સંઘ પણ કાઢવામાં આવ્યો છે. હાલમાં એમના બતાવી અને માર્ગ પર લાવવાનો ગુણ છે. પરિવાર દ્વારા અમદાવાદ-દિલ્હી રોડ પર પોસલિયા (જિલ્લો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy