SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૯ સ્વપ્ન શિલ્પીઓ. એસોસિએશનના પ્રમુખ તરીકે તેઓ બે વખત પસંદ કરાયેલા. ફાળો આપે છે. ઘણા જ ધર્મનિષ્ઠ શ્રી અનોપચંદભાઈ જૈન ડો. શુક્લ ૫.પૂ. સંત શામળાબાપા (રૂપાવટી) તેમ જ શાસનના ગૌરવ સમા છે. પ.પૂ. સંત શ્રી હરિહર મુનિ મહારાજ (રામમંત્ર મંદિર) બંનેના સેવાના ભેખધારી કૃપાપાત્ર ફિઝિશિયન રહી ચૂકેલા છે. ડૉ. શુક્લ સાહેબ દરેક સંતની સેવા કરવાનો અવસર ચૂકતા નહીં અને જ્યારે પણ - શ્રી માણેકચંદજી બેતાલા, મદ્રાસ સંતો તરફથી બોલાવવામાં આવે તો તુરંત વિના વિલંબે તેઓ દક્ષિણભારતમાં સુપાત્રદાન વૈયાવચ્ચભક્તિ, સાધર્મિકો પહોંચીને તન-મન-ધનથી સંતની સેવા કરે છે. પ્રત્યે હૃદયમાં કૂણી લાગણી સાથે આદર અને અનેક ઊંચી ૐ શ્રી રામમંત્ર મંદિરના સ્થાપક પ.પૂ. મુનિબાપા પાસે સેવાનું બીજું નામ એટલે ચેન્નઈના સ્વ. શ્રી માણેકચંદજી તેઓ દર બુધવારે બપોરે ૨ થી ૪ના ગાળામાં વર્ષો સુધી બેતાલા. દક્ષિણભારતમાં કોઈ આ ધર્માનુરાગીના નામથી ગયેલા છે. આજે પણ તેઓ રામમંત્ર મંદિર સંચાલિત મેડિકલ અજાણ નથી. સેવાના ભેખધારી અને બહુમુખી પ્રતિભાસંપન્ન સેન્ટરનાં માનદ્ ફિઝિશિયન છે. શ્રી માણેકચંદજી વીસા ઓસવાળનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના અંદરના ‘ડેહ' જનપદમાં સં. ૧૯૬૫માં શ્રી અનોપચંદ એન. કોચર ફાગણ સુદ પૂનમના રોજ થયો હતો. પિતાશ્રી પૂનમચંદજીની શ્રી અનોપચંદ એન. કોચરનો જન્મ ૨૪-૧-૧૯૪૧ના સમતા-સેવા અને માતુશ્રી રાજીબાઈની મમતા-ભક્તિથી રોજ રાજસ્થાનમાં ફલોદી મુકામે થયો હતો. તેઓશ્રી ઘડાયેલા શ્રી માણેકચંદજી જીવનને ધાર્મિક અને સામાજિક ઓસવાલ ગૌસેવા સદન પાંજરાપોળ, ફલોદી, શ્રી વર્ધમાન કાર્યથી સુવાસિત બનાવી ગયા. તેના સુપાત્રદાન–વૈયાવચ્ચ જૈન તત્ત્વજ્ઞાન કેન્દ્ર, અખિલ ભારતીય ફાલોદી જૈન સંઘ, શ્રી ભક્તિમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ સાચા અર્થમાં કલાપૂર્ણસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા, ફલોદી, ફાલોદી જૈન અર્ધાગિની પુરવાર થયેલાં. સવારના નવકારશીથી સાંજના ૫ એસોશિએસન ચેન્નાઈ, શ્રી મહાવીર જૈન કલ્યાણ સંઘ, સુધી લગાતાર તેમને ત્યાં સાધુ-સાધ્વી ભગવંતો તથા ચેન્નાઈ, શ્રી જૈન જૂના મંદિર તપાગચ્છ સંધ, ઓલ ઇન્ડિયા સાધર્મિકો અને મહેમાનોની આવનજાવન રહેતી હતી. પૂરા જૈન તીર્થ રક્ષા સમિતિ જેવી અનેકવિધ સંસ્થાઓમાં મહત્ત્વના ચેન્નાઈમાં બિરાજિત પૂ. ગુરુભગવંતોની ભક્તિ-સેવાના હોદાઓ પર રહી સેવા કરી ચુક્યા છે. તેઓ ધાર્મિક પ્રદર્શનો. કાર્યમાં પ્રસન્નતાપૂર્વક તત્પર રહેતા શ્રી માણેકચંદજીને બે પુત્રો શૈક્ષણિક શિબિરો, યાત્રાઓ વગેરેમાં પ્રોત્સાહન આપે છે અને અને એક પુત્રી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે દક્ષિણના મદ્રાસ તેનું વ્યવસ્થાપન કરે છે. શહેરમાં હૈયામાં હામ અને હિંમતથી આવેલા શ્રી બેતાલાજીએ તેઓ શ્રી ચંદ્રપ્રભ જૈન જૂના મંદિર, સૌકારપેઠના ટ્રસ્ટી શ્રી બહાદુરમલજી સમદડિયાના નેતૃત્વમાં વ્યવસાયનો તરીકે અને શ્રી જૈન મહાસંઘ, સૌકારપેઠના સંયુક્ત ખજાનચી અનુભવ શરૂ કર્યો. ૧૯૩૫માં કચ્છ-ભૂજ નિવાસી શ્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન દેવરાજ નેણની સાથે દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત કેન્દ્ર, ચેન્નાઈના સ્થાપક અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. થયા, જે ૪૦ વર્ષ સુધી ભાગીદારી રહી.૧૯૭૫ના મદ્રાસમાં શ્રી માણેકચંદજી બેતાલા એન્ડ કું.’ અને મુંબઈમાં ‘ગૌતમ તેઓ વર્ષોથી ચાર્ટડ એકાઉન્ટની પ્રેક્ટિસ કરે છે અને બ્રધર્સ'થી ઝવેરાતનો ધંધો કર્યો, જેમાં ઘણા સફળ થયા અને અરવિંદ મિલ્સ, અમદાવાદ તરફથી તેમને મહત્તમ વેચાણની સફળતાને સામાજિક તથા ધાર્મિક કાર્યોનો પર્યાય બનાવી. સિદ્ધિ બદલ પ્રશંસાપ્રમાણપત્ર મળેલ છે. શ્રી વર્ધમાન જૈન તેમનાં કરકમલોથી અનેક પ્રતિષ્ઠાનોનું ઉદ્દઘાટન થયેલું, જેમાં તત્ત્વજ્ઞાન કેન્દ્રની શરૂઆત ૧૯૮૨માં કરવામાં આવી અને વિમલનો શો રૂમ મંગલદીપ, જે મદ્રાસ અને કોયબ્બરમાં તેમાં છેલ્લાં ૨૭ વર્ષ દરમ્યાન ૧૬000 વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રસિદ્ધ છે, પોતાના વતન નાગોરમાં ‘અમરચંદ માણેકચંદ અને નૈતિક શિક્ષણ આપવામાં આવ્યું છે. બેતાલા જૈનભવન નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંઘને આ સંસ્થા વખતોવખત ધાર્મિક શિબિરો, પ્રદર્શન અને સમર્પિત કર્યું. બિહારના રાજગૃહીમાં જૈન શ્વેતાંબર મંદિરના યાત્રાઓનું આયોજન કરી યુવાનોના ચારિત્રઘડતરમાં તેનો મુખ્ય માર્ગનું નામ “માણેકચંદ બેતાલા માર્ગમાં તેમની Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy