________________
સ્વપ્ન શિલ્પીઓ
૭૧૩ છે અને વૃદ્ધાશ્રમ (જીવન-સંધ્યા) તેમની દેખરેખ નીચે સ્થાનિક તેઓ પૂજા ભણાવવા, ભક્તિ કે પ્રાર્થના કાર્યક્રમ ટ્રસ્ટીઓની સાથે સુંદર રીતે સેવા બજાવી રહેલ છે. સ્વબળે સેવાભાવે કરવા ગામે-ગામ ફર્યા છે. અનેક યાત્રાઓ કરી છે. શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી, વળી એ જ પૈસા સમાજના સર્વાંગી ભારતમાં રાજકોટ, જામનગર, સમેતશિખરજી, પાવાપુરી, ઉત્કર્ષ માટે વાપરે એવી ઝૂઝ જ્ઞાતિ મહિલાઓમાં શ્રીમતી કલકત્તા, મુંબઈ, મદ્રાસ, બેંગ્લોર, કોઈમ્બતુર, લાતુર, કચ્છ મણિબાઈનું નામ ગર્વથી લઈ શકાય. એક મહિલા સમાજ માટે વગેરે સ્થળો ઉપરાંત વિદેશમાં યુરોપ, અમેરિકા, કેનેડા, આટલું સ્વાર્પણ કરે એ જ્ઞાતિ માટે ગૌરવ લેવાની બાબત છે. સિલોન, સિંગાપોર, મોમ્બાસા, નાઇરોબી જેવાં સ્થળોએ તેમણે કોચીનની નીડર મહિલા
ભક્તિપ્રવાસ-યાત્રા કર્યા છે. ભક્તિ સંગીત માટે તેમને અનેક
સ્થળોએ વિધવિધ માન-સમ્માન મળેલ છે. શ્રીમતી લીલાવતીબહેન ઝવેરીલાલ દંડ
ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ યથાશક્તિ ધર્મકાર્ય કરતાં રહે જન્મભૂમિ ઘાટકોપર, મુંબઈ છે. પિતાશ્રી ચાંપશી છે. સજોડે નવ્વાણું ચોમાસાં કર્યો છે. જીવિત મહોત્સવ કરવા માણશી મોમાયા (વરાડિયા)એ તેમનાં લગ્ન કોચીન-નિવાસી ઉપરાંત દાન પણ કરતાં રહ્યાં છે. આંગી-અખંડ દીપકની શ્રી ઝવેરીલાલ આણંદજી દંડ સાથે કરાવ્યાં બાદ કોચીન તેમની તિથિઓ લખાવવા ઉપરાંત તેમણે કચ્છમાં સુથરી ખાતે અને કર્મભૂમિ બની રહ્યું છે.
કોચીનમાં સાધનામંદિરો અનુકમે તેમનાં સાસુ તથા સસરાનાં બે પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રવધૂઓના બહોળા સ્મરણાર્થે બંધાવી સંઘને અર્પણ કરેલ છે. સંયુક્ત પરિવારનાં આ વડીલ માત્ર કુટુંબનાં જ નહીં, સમસ્ત સામાજિક ક્ષેત્રે તેમણે કોલેજ લાયબ્રેરીમાં પ0000 સમાજનાં વડીલ છે. સમાજના સર્વેને તેઓ સારા, માઠા પ્રસંગે અને ૨૫00 મકાન ફંડમાં આપ્યા છે. શિલ્પા સ્કૂલ હેન્ડીકેપમાં યોગ્ય માર્ગદર્શન આપે છે.
રૂા. 10000 અને આંખના ફ્રી ઓપરેશન માટે રૂ. ૧0000 કોચીનમાં સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ સંસ્થાપક દાનમાં આપેલ છે. જ્ઞાતિના ઉત્કર્ષ માટે પોતાનાં પહેરેલાં ઘરેણાં ગણાય છે. તેમણે જૈન મહિલા મંડળની સ્થાપના કરી. તેનું દાનમાં આપી દીધાં હતાં. પછીથી શ્રી કોચીન ગુજરાતી મહિલા મંડળમાં રૂપાંતર થયું અને
તપસ્વીરના : ધર્મપરાયણ તેની સુવર્ણજયંતી ઊજવાઈ ચૂકી છે. ધાર્મિક પ્રવૃત્તિ માટે તેમણે
શ્રીમતી દુગાબાઈ ચંપાલાલજી બાફના કોચીન સ્નાત્રમંડળની સ્થાપના કરી. તેઓ કે.ડી.ઓ. મહિલા મંચના સ્થાપક પ્રમુખ હોવા ઉપરાંત જૈન સોશ્યલ ગ્રુપની રાજસ્થાનના સાદડી નિવાસી સ્વ. શાંતિબાઈ અને કાર્યવાહક સમિતિના સભ્ય રહી ચૂક્યાં છે.
ગંભીરમલજી બાફનાનાં પુત્રવધૂ અને કોઈમ્બતુર સમાજના સંગીત તેમના શ્વાસમાં સમાયું છે. સંગીતનો વારસો
આગેવાન ધર્માનુરાગી-દાનવીર શ્રી ચંપાલાલજી બાફનાનાં તેમનાં માતા-પિતા તરફથી મળ્યો. જીવનસાથી પણ એવા
ધર્મપત્ની શ્રીમતી દુર્ગાબહેન ખરા અર્થમાં તપસ્વીરત્ના છે. ૫૦મળ્યા કે જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન તેમજ તબલાવાદનનો
થી વધારે સભ્યોના વિશાળ પરિવારનાં વડીલ છે. અનેક આ. શોખ હોય. જાણે સૂર સાથે તાલનું સાયુજ્ય! તેથી જ તેમના
ભગવંતોની આશિષ મેળવી છે. કોઈમ્બતુરમાં આ તપસ્વી ઘરના કણે-કણમાં સંગીત સતત ગુંજતું રહ્યું છે. ભક્તિ-
રત્નાથી–આ પરિવારથી કોઈ જ અજાણ નથી. આજે પણ તેઓ
જેનાથી–આ પરિવારથી કોઈ જ અજાણ નથી. આજે સંગીતમાં તેમને વિશેષ રુચિ છે. પૂજાઓ ભણાવવામાં તેમની અનેકો તીર્થોની યાત્રા-તપ સાથે કરી રહ્યાં છે. જોડ જડે તેમ નથી. તેઓની પૂજાઓ, ભાવનાઓ, સ્તવનોની શ્રીમતી દુર્ગાબાઈના વિવિધ તપસ્યાઓની ઝલક જોઈએ. કેસેટ બહાર પડી ચૂકી છે. આઠ વર્ષની ઉંમરથી શરૂ થયેલ
૪૫ ઉપવાસ, માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, સંગીતયાત્રા આજે ૭૮ વર્ષની ઉંમરે પણ અવિરત ચાલુ રહી
૧૧ ઉપવાસ પાંચવાર, ૮ ઉપવાસ ૪૨ વાર, ચત્તાકર અટ્ટ, દસ છે. મધુર અને સૂરીલા કંઠનાં માલિકણ આજે પણ ઈશ્વરકૃપાથી
દોય તપ, વીસસ્થાનક ઓળી વર્ણ, રત્નપાવડી બેલા છઠ્ઠ, સંગીતમાં ઓતપ્રોત થઈ ભાવવિભોર બની જાય છે. સંગીતના
કર્મસૂદન તપ, અક્ષયનિધિ તપ, કલ્યાણક તપ, મેરુપર્વત ઓલી, રાહે સાધનાની મંઝિલની સફરમાં સાંભળનારને પણ તેઓ
ભદ્રતપ, શ્રેણી તપ, સિદ્ધિ તપ, ભક્તામર તપ, સમોસરણ તપ, પોતાના સથવારે લઈ લે છે.
મોક્ષદડક તપ, સિંહાસન તપ, વર્ષીતપ બે, ત્રણ ઉપધાન તપ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org