________________
૭૧૪
સ્વપ્ન શિલ્પીઓ.
ધર્મચક્ર તપ, ભવ આલોચના તપ, ચૈત્રીપૂનમ ૧૬ વર્ષ, રોહીણી પ્રત્યેક ગરીબ અને જરૂરતમંદને નેત્રચિકિત્સા પૂરી પાડવામાં તપ, નિગોદ તપ, કંઠાભરણ તપ, ૧૫ આગમ તપ, પંચ અક્ષર આવે છે. આજે આ પ્રોજેકટ દૃષ્ટિ'ના ઉપક્રમે ૧૫00 વધુ તપ, તેરહ કાઠીઆ તપ, ધનતપ, ચિંતામ તપ, યતિધર્મ તપ, Eye campનું આયોજન કરી શક્યા છે. ૬000થી વધુ જિનગુણ સંપત્તિ તપ, ચૌદહપૂર્વ તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ, ચશ્માનું વિતરણ કર્યું છે, જ્યારે ૯ લાખ દર્દીઓએ કેમ્પમાં દેશ પ્રકાર યતિધર્મ તપ, નવાણુ યાત્રા, પાલિતાણામાં ત્રણ ચિકિત્સા મેળવી છે. ૪૦,000થી વધુ lol ઈમ્પલાન્ટેનશન ચાતુર્માસ અને અન્ય નાની-મોટી તપસ્યાઓ.
કરવામાં આવ્યા છે અને જુદી જુદી શાખાઓમાં ૮૬૦૦ ડો. નરપત સોલંકી
વિધાર્થીઓનું નિઃશુલ્ક નેત્રપરીક્ષણ કરેલું છે. તિમસો મા જ્યોર્તિગમય:]
તેમની સૌથી મહત્ત્વપૂર્ણ કામગીરી એ રહી છે કે તેઓ
દર મહિને વિવિધ રાજ્યોમાંથી આવતા નેત્રચિકિત્સકોને - દક્ષિણ ભારતના બેંગ્લોરના ડૉ. નરપત સોલંકી, જે એક એવા જેન નેત્રચિકિત્સક છે કે જેમણે ૪૦,000થી વધુના
સુચર લીધા વિના કરાતી સ્મોલ ઇનસીશીન મોતિયાની શસ્ત્ર
ક્રિયાની તાલીમ આપે છે અને આજ સુધીમાં લગભગ જીવનમાં અજવાળાં પાથર્યા છે. તેમનું સમસ્ત જીવન
૭૦ નેત્રચિકિત્સકોએ તેમનાં જ્ઞાન અને સેવાનો લાભ લીધો નેત્રચિકિત્સાના ક્ષેત્રે સમર્પિત છે. ખૂબ જ નાની વયથી અભ્યાસ
છે. તેમની નિષ્ઠાની અને સેવાની કદરરૂપે તેમને વિવિધ કરતી વખતે જ તેમણે જીવનનું ધ્યેય નક્કી કરી લીધેલું. ૧૦૦૦
પુરસ્કારો અને માનપદો એનાયત થયાં છે. થી પણ વધુ નેત્રોની શસ્ત્રક્રિયા અભ્યાસ દરમ્યાન જ કરીને તેમણે માનવસેવાની પગદંડી પર પગરણ માંડી દીધાં હતાં.
આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાં છતાં સ્થિતપ્રજ્ઞની રાજસ્થાનમાં જન્મેલા ડૉ. સોલંકી જૈન છે અને એ રીતે
જેમ તેમનું વ્યક્તિત્વ સૌમ્ય અને મિતભાષી રહ્યું છે. જૈન તેઓમાં સેવા અને કરુણાની સ્વભાવ ગળથુથીમાં જ છે.
ધર્મના સેવાના ઉચ્ચ સંસ્કાર જીવનમાં ઉતાર્યા છે. તેમની
અમોધ કાર્યશક્તિ અને ધીરજનું રહસ્ય તેમની જૈન ધર્મની ઊંડી બેંગ્લોરને કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરીને ભગવાન મહાવીર જૈન
સમજ અને વફાદારી છે. કોઈપણ જાતના વાણી કે વર્તનના હોસ્પિટલ (૧૯૯૯)ના નિર્માણ સમયથી જ મહત્ત્વની કડી બની રહ્યા. ૧૪ વર્ષ તેઓ બેંગ્લોરમાં માનદ્ કન્સલટંટ તથા
આડંબર વિના, દિવસ રાત જોયા વિના સમાજના મૂકસેવકે
સેવા કરીને આ જન્મને સાર્થક કર્યો છે. તેમની નિષ્ઠા અને Medical of Medical Advisary Board તરીકે કાર્યરત છે. ભગવાન મહાવીર જૈન હોસ્પિટલના સ્થાપક હોવા ઉપરાંત
ન્યાયનીતિની પ્રશંસનીયતા અને કાર્યદક્ષતાના કારણે આર્થિક
સહાય કરનારા સહજપણે મળતા રહ્યા છે. તેમના આ સેવાના Honourary Medical Director (૨૦૦૧) સુધી રહ્યા હતા
કાર્યમાં રાજસ્થાની સમાજે અનુમોદનીય આર્થિક સહકાર અને ૧૯૮૯-થી મહાવીર Eye Hospitalના મુખ્ય સર્જન
આપ્યો છે. માનવસેવાના અંગરૂપે તેમણે દષ્ટિવિહીનની અને મેડિકલ director તરીકે સેવા આપી રહ્યા છે.
ચિકિત્સાનો ભેખ લીધો છે. પૂ. સાધુ-સાધ્વી ભગવંતોની ડૉ. સોલંકી તેમના કોલેજના સમયથી નિઃશુલ્ક નેત્ર
સેવામાં સદાય તત્પર રહ્યા છે. તેમનું જીવન તબીબી વ્યવસાય ચિકિત્સા શિબિરોમાં ભાગ લઈ રહ્યા છે. નેત્રજયોતિ પરિવાર’ સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ માટે પથદર્શક જેવું છે. એક પછી મુંબઈ દ્વારા આયોજિત બોધિગયા (બિહાર)નાં કેમ્પમાં એક ધ્યેય સિદ્ધ કરતા રહ્યા હોવાં છતાં તેમની યાત્રા ૨૦૦૦થી વધુ શસ્ત્રક્રિયા કરેલી અને ૧૯૯૦થી Jain અવિરતપણે ચાલતી રહી છે......ચાલતી જ રહેશે. જૈન-જૈનેતર social Federationના સહયોગમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા એવાં અનેક સાધુ-સાધ્વી, મહંતો સંતોની આશિષ મળી છે. તેમજ શસ્ત્રક્રિયા માટે શિબિરોનાં આયોજનથી શરૂ કરી જે આજ સુધીમાં ૪૦થી વધુ શિબિરોનું સફળ આયોજન કર્યું અને
સેવાના ભેખધારી ૧૯૯૨થી ડૉ. સોલંકી, નિઃશુલ્ક નેત્રચિકિત્સામાં શ્રી માણેકચંદજી બેતાલા, મદ્રાસ ઇન્દ્રઓક્યુલટ લેન્સ ઇમ્પાલન્ટેશન, દ્વારા ક્રાંતિ લાવ્યા.
દક્ષિણભારતમાં સુપાત્રદાન વૈયાવચ્ચભક્તિ, સાધર્મિકો ૨૦૦૧થી 'Project Drishti' “પ્રોજેક્ટ દૃષ્ટિની સેવા
પ્રત્યે હૃદયમાં કુણી લાગણી સાથે આદર અને અનેક ઊંચી પ્રોજેક્ટ મોટા પાયે શરૂ કર્યો. નાતજાતના ભેદભાવ વગર
સેવાનું બીજું નામ એટલે ચેન્નઈના સ્વ. શ્રી માણેકચંદજી
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org