________________
૧૪૨
સ્વપ્ન શિલ્પીઓ લખાવવા ને સરકાર તથા પ્રજાને એ કામ સરળ થઈ પડે તેવા વખતે રૂા. વીસ હજારની રકમ તેમને કોઈ પરોપકારના કામમાં પ્રયત્નો કરવા તજવીજ કરેલ. સને ૧૮૮૬માં બાળલગ્નના તથા ખરચવા આપેલી. એ રકમમાંથી કાંઈ મોટું કામ થશે નહીં એવો સને ૧૮૯૨માં સમતિવયના કાયદા ઘડાવવા કેટલાક વિચાર કરીને વરજીવનદાસ શેઠે તે રકમને એવાં કામમાં રોકી સુધારકોએ તજવીજ કરેલી તેની વિરુદ્ધમાં મોટી મોટી સભાઓ કે જે વધીને રૂા. એંશી હજારની થઈ એટલે તેમણે “માધવબાગ’ માધવબાગમાં ભરીને સરકારને લોકમત જણાવવાની અને સામેની જગ્યા વેચાતી રાખીને ત્યાં એક સારી ધર્મશાળા પોતાના હિંદુઓના ધર્મ તથા સંસાર સંબંધી કામોમાં સરકારે હાથ નહીં ભાઈના નામથી બંધાવી. એ ધર્મશાળાના ખર્ચ માટે દર મહિને નાખવાની વિનંતી કરી યોગ્ય દલીલોવાળી અરજી તે વખતના લગભગ ૨૦૦ રૂ. મળે. એવી એક બીજી જગ્યા લઈ રાખેલ હિંદના વાઇસરોય પર મોકલાવેલી.
હતી. એ રકમના વધારામાંથી નાસિકમાં પણ રૂા. પાંચ શેઠ વરજીવનદાસની લાયકાત તથા કુશળતાથી તેમને હજારના ખરચે
ળતાથી તેમને હજારના ખરચે તેમણે એક ધર્મશાળા બંધાવેલ. (૫) સને જાહેર પ્રજાએ, સરકાર તથા સમાજે માન આપેલું. સને
૧૮૮૮માં એમના નાના પુત્ર રણછોડદાસ અઢાર વરસની વયે ૧૮૪૧માં તેમને સરકાર તરફથી ગ્રાન્ડ જ્યુરીમાં બિરાજવાનું
ગુજરી ગયા ત્યારે મરતી વખતે તેમણે પોતાના પિતાને કોઈ માન મળેલું, જે માન એ વખતે થોડા જ દેશી ગુહસ્થોને મળતું. સારું પરોપકારનું કાર્ય કરી પોતાનું નામ અમર રહે તેવી રોયલ એશિયાટિક સોસાયટીના મેમ્બરનું માન પણ તેમને
તજવીજ કરવા ઇચ્છા બતાવેલી. તે ઇચ્છાને માન આપીને શેઠ મળેલું. સને ૧૮૫૩માં સરકારે તેમને જે.પી. બનાવેલા. સને વરજીવનદાસે સને ૧૮૯૧માં મુંબઈથી ચાર ગાઉ દૂર સીમ ૧૮૭૭માં સરકારે તેમને મુંબઈ યુનિવર્સિટીના ફેલોની પદવી
ગામના સ્ટેશન નજીક પોતાની જમીન હતી, જેના પર લગભગ આપેલી. સને ૧૮૮૦માં તેમને મુંબઈ બેંકના ડિરેક્ટર રૂા. દોઢ લાખ ખરચીને એક સેનેટોરિયમ-આરોગ્યભુવન નીમવામાં આવેલા. તે જ વરસમાં તેમને પોર્ટ ટ્રસ્ટના એક ટ્રસ્ટી પોતાના પુત્રના નામથી તેના સ્મારક અર્થે બંધાવેલ. તેના નીમેલા. ઉપર પ્રમાણે સરકાર તથા પ્રજા તરફથી માન મેળવેલાં
નિભાવ માટે રૂા. વીસ હજાર જુદા રોકેલા. (૬) સને સાથે જ્ઞાતિ તરફથી પણ તેમને સારું માન મળેલું. એમની
૧૮૯૫માં એ આરોગ્યભવન નજીક રૂા. સોળ હજારના ખરચે કુશળતાથી એમના જ્ઞાતિબંધુઓની એમના પ્રત્યે મળથી જ સારી એક ધર્માદા દવાખાનું તેમણે પોતાના નામથી ખોલેલ અને તેના લાગણી હતી, પરંતુ સને ૧૮૫પથી તો જ્ઞાતિના મોટા ભાગે નિભાવ માટે રૂા. પચીસ હજાર જુદા મૂકવા ઉપરાંત એ એક સભા ભરી તેમને પોતાની જ્ઞાતિના શેઠ નીમેલા.
ઔષધાલયને લગતાં મકાનોના ભાડાની ઊપજ પણ બક્ષિસ
કરેલ. (૭) સને ૧૮૯૩માં એમના મિત્ર શેઠ સોરાબજી શેઠ વરજીવનદાસના હસ્તે સખાવતનાં જે કાર્યો થયાં
શાપુરજી બંગાળીનું અવસાન થતાં તેના ઉઠમણામાં રૂ. એક (૧) રૂપિયા અઢી લાખના ખરચે મુંબઈમાં સુપ્રસિદ્ધ માધવબાગ’ પોતાના પિતાશ્રીની યાદી કાયમ રાખવાના શુભ
હજાર તથા તેમના સ્મારકફંડમાં રૂા. અઢી હજાર મળી કુલ રૂા.
સાડા ત્રણ હજાર તેમણે આપેલા. (૮) સને ૧૮૮૨માં તેમણે હેતુથી પોતાના ભાઈ નરોત્તમદાસની સાથે મળીને સને
ભારત માર્તડ પંડિત શ્રી ગટુલાલજીના સત્કાર માટે એક ફંડ ૧૮૭૪માં તેમણે બંધાવેલો. (૨) રૂપિયા પચીસ હજાર
ઊભું કરેલું, જેમાં રૂા. અઢાર હજાર ભરાયેલા. તેમાંથી રૂા. માધવબાગમાં એક સદાવ્રત સ્થાપવાના ફંડમાં પોતાના ભાઈ
આઠ હજાર માનપાત્ર સાથે પંડિતજીને આપેલા અને બાકીની નરોત્તમદાસની સાથે મળીને તેમને આપેલા. આ રકમમાં તેમના
રકમ પંડિતજીના લાભાર્થે વાપરવા અલાયદી રાખી ટ્રસ્ટીઓને બહેન લક્ષ્મીબહેન તથા તેમના ભાઈ નરોત્તમદાસનાં પુત્રી
સોંપેલી. (૯) તેમના ભાઈ નરોત્તમદાસની સાથે લગભગ ભાણીબહેન મળીને બીજા પચીસ હજાર ઉમેરેલા એટલે એકંદરે
ચાળીસ વરસ સુધી તેમણે ધંધો ચલાવ્યો તે દરમ્યાન રૂ. એ રકમ-પચાસ હજારની થઈ, જેમાંથી હંમેશાં અનાથોને
પાંત્રીસ હજાર બન્નેના ભાગમાંથી જુદા જુદા પરોપકારનાં સદાવ્રત આપવામાં આવતું જ. રૂપિયા પાંચ હજાર મુંબઈ
કાર્યોમાં અપાવેલા. (૧૦) સને ૧૮૮૪માં રૂા. પચીસ હજારનું યુનિવર્સિટીને સને ૧૮૮૨માં આપેલા, જેના વ્યાજની રકમ
એક ટ્રસ્ટ તેમણે કરેલું, જેના વ્યાજમાંથી દર ફાગણ મહિનામાં સંસ્કૃત ભાષામાં બી.એ.ની પરીક્ષામાં ઊંચે નંબરે આવનાર વિદ્યાર્થીને ‘વરજીવનદાસ માધવદાસ સંસ્કૃત સ્કોલરશિપ' તરીકે
એમના મૂળ પુરુષ રૂપજી ધનજીના નામની ઉજાણી તેમની આપવામાં આવેલ. (૪) એમના ભાઈ મૂળજીભાઈએ મરતી
જાતને અપાવી પરોપકારી શેઠ વરજીવનદાસ સને ૧૮૯૩માં ૭૬ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org