SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ. ૧૪૧ બહાદુર રણછોડભાઈ ઉદયરામના પ્રમુખપણા નીચે પોતાનો નગરશેઠની પદવી મળેલી. તેમને પાંચ પુત્રો હતા. તેમાંના એક રચેલ “કરુણાજનક' નામે નાટ્યપ્રયોગ મુંબઈના કેટલાક પુત્ર રણછોડદાસને માધવદાસ નામે પુત્ર થયેલા, જેઓ વેપારી આગેવાન શ્રીમંતોના પુત્રોની મદદથી દેશભક્ત ગોખલેના વર્ગમાં તથા સરકાર દરબારમાં સારું માન ધરાવતા હોવાથી સ્મારકફંડના લાભાર્થે સારી રીતે ભજવી બતાવીને તેની સંવત ૧૮૯૩માં જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે તે વખતના આવકમાંથી રૂા. ૮૦૦ની રકમ આપેલી હતી. મુંબઈના ગવર્નરે તેમના કુટુંબ પર એક દિલાસાપત્ર મોકલાવેલો તેમણે સાહિત્યના ક્ષેત્રમાં પણ સારો રસ લીધેલો. હતો. તેમના પુત્રોને પોતાની પાસે બોલાવી આશ્વાસન આપેલ. કમુદકળા” નામની એક સામાજિક નવલકથા તેમણે લખીને શેઠ માધવદાસને પાંચ પુત્રો હતાં. તેમાં વરજીવનદાસ સહુથી પ્રસિદ્ધ કરી હતી. તેમ જ શેક્સપિયર વિરચિત “રેપ ઓફ નાના હતા. લ્યુક્રિસને” નામના પુસ્તકનું ભાષાંતર પણ તેમણે કરેલું. શેઠ વરજીવનદાસે ગુજરાતી અભ્યાસ કર્યા પછી વીસેક વરસની વયે ઘડેલી તેમની કારકિર્દી ખરેખર બોસવેલની તથા રેજિમેન્ટ સ્કૂલમાં અંગ્રેજી કેળવણી લીધેલી. પ્રશંસાપાત્ર હતી. તેઓ અમદાવાદમાં રહેતા અને પોતાના પોતાના વડીલોના ચાલતા ધંધામાં તેઓ જોડાઈ ગયેલા. તેમના પિતાના આશ્રય હેઠળ જ ‘દેસાઈ-ચીનાઈની કંપની'એ નામની પાંચ ભાઈઓમાં નરોતમદાસની સાથે તેમને વિશેષ પ્રીતિ હતી સૂતરની પેઢી સ્થાપી સૂતરનો વેપાર કરતા હતા. અને તેથી ઘણો વખત સુધી તેઓ બન્ને ભાઈઓએ સાથે રહી રોજગાર ચલાવેલો. સને ૧૮૬૪ પછી વરજીવનદાસ શેઠે મહૂમ શ્રીયુત ચૂનીભાઈને અત્રેના સુપ્રસિદ્ધ મિલ–એજન્ટ શેઠ સોરાબજી શાપુરજી બંગાળીની સાથે ભાગમાં ડબલ્યુ. એ. મંગળદાસ ગિરધરદાસની સાથે સારી મૈત્રી હતી અને તેમની ગ્રાહામની કંપનીના ગેરંટી બ્રોકરનું કામ સ્વીકારેલું, એ કામમાં સાથે અમદાવાદ તથા મુંબઈની મિલોનું કાપડ વેચવાનો ધંધો કંપનીને તેમણે સંતોષ આપવાથી સને ૧૮૯૩માં સોરાબજી મુંબઈમાં શરૂ કર્યો હતો, જેનું તંત્ર ગોરધનદાસ કેશવલાલ શેઠના અવસાન પછી કંપનીએ કામ વરજીવનદાસ શેઠને નામના યુવાન ગૃહસ્થ સંભાળતા હતા. એકલાને જ સોંપેલું. કેટલીક મિલોમાં સારું હિત ધરાવતા અને કેટલીક સને ૧૮૬૪ના શેરમેનિયામાં મુંબઈના ઘણા ગૃહસ્થોએ મિલોના તેઓ ડાયરેક્ટર પણ હતા. તેમણે પોતાના ઉદ્યમનો લાલચથી લલચાઈને ઝુકાવેલું અને પરિણામે પાયમાલ થઈ સર્વ વહીવટ પોતાના સુપુત્રોને સોંપી પોતાના દિવસો નિવૃત્તિથી ગયેલા તે વખતે વરજીવનદાસ શેઠ મન દઢ રાખી તેનાથી દૂર પોતાના વિસ્તૃત કુટુંબકબીલા સાથે આનંદપૂર્વક વ્યતીત કરેલા રહેલા, જેના પરિણામમાં બીજી કંપનીઓ તથા પેઢીઓ ભાંગી હતા. પડી જ્યારે એમની સદ્ધર રહેલી. શેઠ વરજીવનદાસ ધંધામાં ધ્યાન આપી પોતાની આર્થિક સ્થિતિ સુધારવાની મુંબઈમાં સુપ્રસિદ્ધ ‘માધવબાગ’ બંધાવનાર અને જિંદગી સાથે ઈશ્વરકૃપાથી મળેલ દ્રવ્ય પરોપકારનાં કાર્યોમાં વાપરવામાં પર્યત મુંબઈની હિંદુ વસ્તીના હિતની હિલચાલમાં આગળ પડતો જાહેર હિલચાલમાં તથા જ્ઞાતિની હિલચાલમાં પણ ભાગ લેનાર શેઠ વરજીવનદાસ જ્ઞાતિએ કપોળ વણિક હતા. વરજીવનદાસ શેઠે પ્રશંસાપાત્ર ભાગ લીધેલો. બોમ્બે નેટિવ એમનો જન્મ સંવત ૧૮૭૩ના મહા સુદ દસમ, સને ૧૮૧૭ના ડિસ્પેન્સરીના - એક ટ્રસ્ટી તથા ડિરેક્ટર સ્વ. જગન્નાથ જાન્યુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં થયો હતો. શંકરશેઠના. ધર્માદા દવાખાનાના એક ટ્રસ્ટી અને પાછળથી ટ્રસ્ટીઓનાં બોર્ડના ચેરમેન તરીકે કામ કરીને તેમણે પ્રજાની એમનું કુટુંબ અને સર મંગળદાસનું કુટુંબ એક જ. શેઠ વરજીવનદાસના વડીલો કાઠિયાવાડના દીવબંદરના ઘોઘલા સેવા બજાવેલ. સને ૧૮૭૩થી ૧૮૭૮ સુધી અને તે પહેલાં પણ મ્યુનિસિપાલિટીમાં બિરાજીને તેમણે પ્રજાની સેવા કરેલી. ગામના મૂળ વતની હતા, જ્યાંથી શેઠ વરજીવનદાસની પાંચમી પેઢીએ થયેલા શેઠ રૂપજી ધનજી સંવત ૧૭૪૮માં પ્રથમ મુંબઈ સને ૧૮૯૩ના મુંબઈના હિંદુ-મુસલમાન હુલ્લડ વખતે તેમણે બન્ને પક્ષના આગેવાનોને પોતાને ત્યાં બોલાવી સમાધાન આવી વસ્યા હતા. રૂપજી ધનજીના પુત્ર મનોરદાસ ઘણા પ્રખ્યાત અને પ્રતાપી પુરુષ હતા. તેમને મુંબઈની પ્રજા તરફથી કરાવવા બનતો પ્રયત્ન કરેલો. સને ૧૮૮૧ તથા ૧૮૯૧ના વસ્તીપત્રક વખતે પણ તેમણે લોકોને સમજાવી ખરી હકીકત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy