________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૪૩
ડૉ. બહેરામજી નાણાવટી તેઓ સુરતના સિવિલ સર્જન હતા ને ઈ.સ. ૧૯૧૩ આખરે
તેઓ સરકારી નોકરીથી મુક્ત થયા હતા. ડોક્ટર નાણાવટીનો જન્મ ઈ.સ. ૧૮૫૮ના ડિસેમ્બરની છઠ્ઠી તારીખે સુરતમાં થયો હતો. મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ
અમદાવાદની મ્યુનિસિપાલિટી તથા સેનેટરી ખાતામાં કર્યા પછી વિશેષ ઊંચી કેળવણી તેમણે મુંબઈની જાણીતી પણ તેમણે આગેવાનીભર્યો ભાગ લીધો હતો અને લગભગ એલફિન્સ્ટન કૉલેજમાં લીધી હતી. ત્યારબાદ યુનિવર્સિટીની પંદર વરસ સુધી તેઓ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનના વૈદક પરીક્ષા પહેલા ક્લાસમાં સ્કોલરશિપ સાથે પસાર કરી
એક અગ્રેસર સભાસદ હતા. તેમ જ થોડા વખતને માટે હતી. તેઓ મુંબઈની વૈદ્યકીય નોકરીમાં જોડાયા હતા. ત્યાં
સેનેટરી તથા મેનેજિંગ કમિટીના પ્રમુખપદ પર પણ તેઓ હતા. આગળ તેમની બાહોશી અને ઉત્તમ જ્ઞાનના પ્રભાવે તે વખતના
સેન્ટ જોન એબ્યુલન્સ એસોસિએશનના ઓનરરી સર્જન તરીકે સરજન જનરલ સર વિલિયમ મૂરનું લક્ષ એમના તરફ ખેંચાયું
પણ ઘણાં વરસ સુધી તેમણે કિંમતી સેવા બજાવી હતી. હતું. અને એમની ત્રણ વરસની ટૂંકી નોકરી છતાં અમદાવાદ
અમદાવાદ શહેરમાં “ફર્સ્ટ એઇડ'નું જ્ઞાન ફેલાવવામાં તથા મેડિકલ સ્કૂલમાં સર્જરી અને મીડવાઇફરીના શિક્ષકની માનવંત
જાહેર ભાષણો આપવામાં પણ તેમણે સારો શ્રમ લીધો હતો. જગ્યા એમને આપવામાં આવી હતી, જે જગ્યા પર તેમણે વીસ
મિલના અંગ્રેજી તથા દેશી અમલદારો તરફથી પ્રમાણપત્ર વરસ સુધી સ્તુતિપાત્ર કામ કરેલું હતું.
આભારદર્શક આપવામાં આવ્યું હતું અને અમલદારો તરફથી
સરકારની મંજૂરીથી સુંદર રૂપાનું વાઝ ભેટ આપવામાં આવ્યું થોડા વખત પછી વિશેષ પ્રવીણતા અને ઊંચી પદવી
હતું. ઈ.સ. ૧૯૧૩માં તેમને સરકાર તરફથી ખાનબહાદુરનો મેળવવા માટે તથા આંખનાં દરદોનો ખાસ અભ્યાસ કરવા માટે
માનવંતો ઇલકાબ આપવામાં આવ્યો હતો તે પછીના હિંદના તેઓ વિલાયત ગયા હતા. ત્યાં તેમણે લંડનની પ્રખ્યાત રોયલ
વાઇસરોયના ઑનરરી આસિસ્ટન્ટ સર્જનની માનવંત જગ્યાએ ઓફઘેલ્મિક હોસ્પિટલ મુરફિલ્ડમાં તથા એડિનબરો અને
પણ તેમને નીમવામાં આવ્યા હતા. આખા ઇલાકામાંથી ફક્ત પેરીસની જાણીતી હોસ્પિટલોમાં આંખનાં દરદોનો ઊંડો
એક જ ડોક્ટરને આ માન માટે ચૂંટી કાઢવામાં આવેલ. એ અભ્યાસ કરી એ બાબતોની પ્રવીણતા મેળવેલી હતી. તે ઉપરાંત
જગ્યા ધરાવનાર ગવર્નરની લેવીમાં ‘પ્રાઇવેટ એન્ટ્રી’નો હક્ક એફ. આર. સી. એસ.ની ઘણી ઉચ્ચ ગણાતી ડિગ્રી પણ
ભોગવેલ, તે ઉપરાંત પહેલા વર્ગમાં સરદારના કેટલાક હક્ક મેળવેલી હતી. પશ્ચિમ હિંદુસ્તાનમાં એ ડિગ્રી મેળવનાર તેઓ
પણ તેમને આપવામાં આવેલ. પ્રથમ ગૃહસ્થ હોવાથી લોર્ડ હેરિસ કે જેઓ તે વખતે મુંબઈના ગવર્નરના હોદ્દા પરથી મુક્ત થઈ તુરત જ વિલાયત પાછા
અમદાવાદના સુવિખ્યાત સદ્દગૃહસ્થ સર નવરોજજી ગયેલા હતા તેમના તરફથી તથા બીજા મોટા અમલદારો
વકીલે સ્થાપેલી “નવરોજજી ઓફઘેલ્મિક હોસ્પિટલના તેઓ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવ્યા હતા. બાળકો તથા
પહેલા ઓફઘેલ્મિક સર્જન હતા, જે જગ્યા તેઓ સુરતના મહિલાનાં ખાસ દરદોનો તથા મીડવાઇફરીનો ખાસ અભ્યાસ
સિવિલ સર્જન નિમાયા ત્યાં સુધી તેમણે ભોગવી હતી. ખાસ અને અનુભવ કરવાથી લંડનની ઓબસ્ટ્રેટિકલ સોસાયટીના ફેલો
આંખનાં દરદો માટે વિલાયતથી પાસ થઈ આવેલા એ તરીકે એમને ચૂંટી કાઢ્યા હતા.
હોસ્પિટલના ઉપરી તરીકે ફક્ત ડો. નાણાવટી એકલા જ થઈ
ગયા કારણ કે એમની પછી આવનાર બીજા ડોક્ટરોમાંના વિલાયતથી પાછા ફર્યા પછી ટૂંક મુદતમાં શિકારપુરના
કોઈએ વિલાયત જઈને આંખનાં દર્દનો અભ્યાસ કર્યો ન હતો.
હો સિવિલ સર્જન તરીકે તેમને નીમવા સરકારે જણાવ્યું હતું. પરંતુ તે માંગણી તેમણે સ્વીકારી નહોતી. ફરીથી ખેડા અને ભરૂચના
ઈ.સ. ૧૯૦૦માં ગવર્નમેન્ટે તેમને મુંબઈ યુનિવર્સિટીના સિવિલ સર્જન તરીકે તેમને નીમવા સરકારે જણાવ્યું હતું, તે
ફેલો નીમ્યા હતા. ડોક્ટરોમાંથી અમદાવાદ ખાતે આવું માન પણ તેમના પર તે વખતે આવી પડેલા ભારે શોકને લીધે
મેળવનાર તેઓ એક જ હતા. તે વખતે તેઓ એલ. એમ. એન્ડ સરકારનો ઉપકાર માની ના પાડવાની ફરજ પડી હતી. સરકારે
એસ. તથા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સર્જરી તથા તેમને જુદા જુદા બે વખતે સુરતના સિવિલ સર્જન નીમ્યા હતા.
મીડવાઇફરીના પરીક્ષકનો હોદ્દો ભોગવેલ. આ પ્રકારનું માન ત્યાં પોતાના ઘંઘાની કુશળતા તથા હોસ્પિટલની ઉત્તમ વ્યવસ્થા
મેળવનાર ગુજરાતી ડોક્ટરોમાં તેઓ એક માત્ર હતા. માટે સારી નામના તેમણે મેળવી હતી. ઈ.સ. ૧૯૧૨ સુધી ડૉ. નાણાવટીની જિંદગીનાં પાછલાં વરસો કેટલાંક
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org