________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૭૫ વેરીને ઘેરી લેતા ઝટ, ભરતભૂમિના જય ભડવીર, વિદ્વાનો દ્વારા પ્રગટ થયેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં અરે, અરે રે, આજ ગયા ક્યાં, રઢિયાળા એવા રણધીર?” વિશેષ કિંમતી છે.”
શ્રીમદ ત્રીસમા વર્ષે લખેલું ‘અપૂર્વ અવસર એવો ક્યારે શ્રીમદ્ રાજચંદ્રના લેખનની એક અસાધારણતા એ છે આવશે?” એ કાવ્ય “આશ્રમ ભજનાવલી'માં સમાવિષ્ટ કરેલું કે એમણે જેનો સ્વયં અનુભવ કર્યો એ જ લખ્યું છે. એમાં હોઈ માત્ર જૈન કે ગુજરાતી જ નહીં પરંતુ થોડું પણ ગુજરાતી કૃત્રિમતાનું તત્ત્વ જણાતું નથી. આત્મનિમજ્જન કરીને હૃદયના સમજનાર વર્ગમાં પ્રસિદ્ધ થયું છે.
ઊંડા સાગરમાંથી સતુરૂપી રત્નોને વીણીને લાવવાનું મરજીવાનું આત્મસિદ્ધિ શાસ્ત્ર
કામ કર્યું છે. જેમને આત્મક્લેશ દૂર કરવો છે, જે પોતાના
કર્તવ્યને જાણવા માટે ઉત્સુક છે, જે શ્રેયાર્થી છે, મોક્ષાર્થી છે, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ નામનો અધ્યાત્મ વિષયક અને શ્રીમદ રાજરાત
ભ વિષયક એને શ્રીમદ્ રાજચંદ્રના અમૃત–પ્રસાદીરૂપ લેખ અત્યંત ઉપયોગી પદ્યગ્રંથ શ્રીમદે ૨૯મા વર્ષે ૧૪૨ દોહામાં એક જ બેઠકમાં
થાય તેમ છે. આધુનિક સમસ્ત જૈન સાહિત્યની દૃષ્ટિએ જૈન રચ્યો હતો. જીવ સદ્અસનો વિવેક કરી શકે તથા આત્માની
તત્ત્વજ્ઞાન અને ચારિત્ર્ય વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ ઓળખ કરવા માટે પ્રયત્ન કરે અને એની અનુભૂતિ સાક્ષાત્
માટે પ્રયત્ન કરે અને એની અનુભૂતિ સાક્ષાત્ શ્રીમન્ના લેખોનું અત્યંત મૂલ્ય છે. કરી શકે એને ધ્યાનમાં રાખી શ્રીમદે સૂત્રાત્મક શૈલીમાં આ ગ્રંથ
સં. ૧૯૭૩ (ઈ.સ. ૧૯૧૬-૧૭)ની કાર્તિકી પૂર્ણિમાએ લખ્યો છે. ગૂઢ તત્ત્વને સુંદર પધોમાં રચી સામાન્ય શ્રેણીના
વઢવાણ કેમ્પમાં આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ દ્વારા પ્રમુખપદે મુમુક્ષુ જીવ પણ યથાશક્તિ સમજીને પોતાની આત્મોન્નતિ કરી
અપાયેલા વ્યાખ્યાનમાં જણાવ્યા અનુસાર “શ્રીમદ્ રાજચંદ્ર શકે એવી સરળ પરંતુ ગંભીર પ્રૌઢ ભાષા દ્વારા આ આદર્શ
ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણાં વહે છે. આ ગ્રંથ કોઈ ધર્મનો ગ્રંથની રચના કરી છે. નાના નાના સકળ શબ્દયુક્ત નય કે
વિરોધી નથી; કેમ કે એની શેલી ગંભીર પ્રકારની છે. આ એક પ્રમાણમાં અટપટાં અનુમાન અથવા ખંડન-મંડનની
જ ગ્રંથને દૃષ્ટિ સમક્ષ રાખીને એનું મનન અને નિદિધ્યાસન ક્લિષ્ટતારહિત સમસ્ત મુમુક્ષુઓને યોગ્ય શ્રેયસ્કર સામગ્રીથી
કરવામાં આવે તો આધ્યાત્મિકતાની પરિપૂર્તિ થાય તેમ છે. સમૃદ્ધ આ ગ્રંથ શ્રીમદ્ભી આત્મોન્નતિકર સાધનાના પરિપાક સમાન છે.
સાહિત્યિક સંસ્કૃત પ્રશસ્તિ અને પ્રતિમાલેખોમાં આ ગ્રંથમાં આત્મજ્ઞાન સિવાય જન્મમરણના દુઃખમાંથી
શાંતિદાસ ઝવેરી દૂર થઈ ન શકાય એમ જણાવી મોક્ષમાર્ગમાં વિદન સમાન
જૈન સમાજના અગ્રણી શાંતિદાસ ઝવેરી એક મોટા દિયાજડત્વ અને શુષ્કજ્ઞાન બે દોષોનાં લક્ષણો દશોવ્યાં છે. એ વેપારી અને પ્રભાવશાળી રાજદ્વારી વ્યક્તિત્વ ધરાવનાર હતા. દોષોને દૂર કરવાનો ઉપાય સદ્ગુરુચરણની ઉપાસના દર્શાવી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધના પહેલા દસકા આસપાસ સદ્ગુરુનાં લક્ષણ અને માહાભ્યનું વર્ણન કર્યું છે. આત્માનું
અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીનો પ્રભાવ દિલ્હી નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્નત્વ, મોક્ષ અને મોક્ષનો ઉપાય વગેરે
અને ગુજરાતના શાસકો ઉપર, જૈન સંઘમાં તેમજ પ્રજામાં દર્શાવવામાં આવ્યાં છે. મિથ્યાત્વરૂપી મહાન રોગને દૂર કરવા ક્રમશઃ ફેલાતો હતો. એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, માટે સદગુરરૂપી મહાવૈદ્યની શોધ કરી, એની આજ્ઞાનું પાલન
બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન કરી એમના બોધનો વિચાર અને ધ્યાનરૂપ ઔષધની સલાહ
સંઘોના અગ્રણી બન્યા હતા અને મુઘલ શાસકો પાસે પણ આપી છે. આવા ગંભીર વિષયને શ્રીમદે ઘણી સરળતાથી
ને શ્રીમદે ઘણી સરળતાથી એમનું ચલણ હતું. નિરૂપ્યો છે.
શાંતિદાસ જનતાના અવાજથી અમદાવાદના પહેલા પ્રજ્ઞાચક્ષુ વિર્ય પંડિત સુખલાલજીના શબ્દોમાં “જે
નગરશેઠ બન્યા હતા. મુઘલ સામ્રાજ્યના અધિકારી ઉમરાવો ઉંમરમાં અને જેટલા થોડા સમયમાં શ્રીમદે “આત્મસિદ્ધિ'માં
સાથે કોઈ પણ જાતનો સંબંધ ન હોવા છતાં શાંતિદાસ પોતાના સ્વયં પચાવેલા જ્ઞાનને ગૂંચ્યું છે, એનો હું જ્યારે વિચાર કરું વ્યાપારી સંબંધો અને વિશાળ સંપત્તિના કારણે જહાંગીરથી છું એ સમયે મારું મસ્તક ભક્તિભાવથી નમી જાય છે. એટલું
લઈને ઔરંગઝેબ સુધીના મુઘલ બાદશાહોના દરબારમાં
હો ગએબ જ નહીં. મમક્ષઓને આપેલી આ આધ્યાત્મિક ભેટ સેંકડો
પોતાનો પ્રભાવ પાડી શક્યા હતા. તેઓ ખૂબ જ ધર્મપરાયણ અને બાત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org