________________
૨૭૬
સ્વપ્ન શિલ્પીઓ જૈન હતા અને પોતાની શ્રદ્ધા સાથે સંકળાયેલા હેતુઓ માટે એમ સાંભળેલું, તેમણે બીબીપુરમાં ભવ્ય મંદિર બંધાવ્યું (શ્લો. પોતાનાં વિશાળ સાધનોનો તેમણે છૂટથી ઉપયોગ કર્યો હતો. ૪૫-૪૯). મંદિરનાં વિશાળ, ઉન્નત પગથિયાં ભક્તોના સ્વર્ગ પોતાની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન શાંતિદાસે ભારતભરમાં પ્રત્યેના પ્રયાણનું સૂચન કરતાં હતાં. મંદિરના છ મંડપ હતા : ધાર્મિક અને ઔદ્યોગિક બંને હેતુઓ માટે ખૂબ પ્રવાસ ખેડ્યો મેઘનાદ, સિંહનાદ, સૂર્યનાદ, રંગરમ, ખેલ અને ગૂઢગોત્ર. તેને હતો. એક ચુસ્ત જૈન નેતા તરીકે જૈન ધર્મના પવિત્ર તીર્થોની બે મિનારા, ફરતાં ચાર ચોરસ મંદિર અને ભોંયરામાં વારંવાર યાત્રા કરવી તેને તેઓ પોતાની ફરજ સમજતા હતા. જિનપ્રતિમાઓ સાથેની ચાર દેરીઓ હતી (શ્લો. ૫૦-૫૪). એક સફળ વેપારી, ઝવેરી, શરાફ અને રાજકારણી હોવા છતાં પ્રશસ્તિના છઠ્ઠા શ્લોકમાં બીબીપુરને અમદાવાદનું “શાખપુર તેઓ અગ્રણી જૈન શ્રાવક પણ હતા. પોતાને મળેલા ધનનો જૈન કહેલું છે. પ્રશસ્તિના અંત ભાગમાં ગુજરાતના સૂબા ધર્મના વિકાસ માટે ઉદારતાપૂર્વક સવ્યય કરવાનું તેઓ ચૂકતા આઝમખાનનું વર્ણન કરતાં “જેના નામમાત્રથી દુશ્મનોના શરીર ન હતા.'
ભયથી ધ્રૂજી ઊઠતાં, તેમનાં નેત્રો ત્રસ્ત બનતાં અને હૃદય બેસી સાહિત્યિક ચિંતામણિ પ્રશસ્તિ સંસ્કૃત ચિંતામણિ જતાં એવા ગુજરાતના યોગ્ય વડા આઝમખાનનો જય હો' એમ પ્રશસ્તિની રચના મુનિશ્રી સત્ય-સૌભાગ્યના શિષ્ય મુનિશ્રી જણાવ્યું છે. (શ્લો. ૮૩). વિદ્યાસૌભાગ્ય દ્વારા વિ.સં. ૧૯૯૭ના પોષ સુદિ રને શુક્રવારે વિ.સં. ૧૯૬૯(ઈ.સ. ૧૯૧૨-૧૩)માં શાંતિદાસે (ઈ.સ. ૧૬૪૦, ૪ ડિસેમ્બર) કરવામાં આવી હતી. એમ એની શત્રુંજય ઉપર મહસનાથની પ્રતિમા કરાવી હતી (શ્લો. ૪૦). પુષ્પિકા ઉપરથી જણાય છે. આ સાહિત્યિક રચના શેઠ સં. ૧૯૭૪(ઈ.સ. ૧૯૧૭-૧૮)માં એ સંઘપતિ બન્યા અને શાંતિદાસે બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રશસ્તિરૂપે ઘણા સાધુઓ સાથે સિદ્ધગિરિની યાત્રા કરી તથા પુષ્કળ દ્રવ્યનું કરાઈ છે. એમાં મંદિરનું વર્ણન, પ્રતિષ્ઠા તથા શાંતિદાસના દાન કર્યું (શ્લો. ૪૧). આ પ્રસંગો જહાંગીરના સમય પૂર્વજો અને કુટુંબની વિગતો આપવામાં આવી છે.
દરમિયાન બન્યા. શાહજહાંએ તખ્તનશીન થતાં શાંતિદાસને મંદિરની પ્રતિષ્ઠા
હાથીઘોડા દાનમાં આપ્યા (સં. ૧૬૮૪=ઈ.સ. ૧૬૨૭-૨૮)
અને સં. ૧૬૮૬(ઈ.સ. ૧૬૨૯-૩૦)માં વિજયસેનસૂરિના હસ્તે ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર અમદાવાદના બીબીપુર મુક્તિસાગરસૂરિને આચાર્યપદવી અપાવી (શ્લો. ૬૩). અને (સરસપુર)માં સં. ૧૬૭૮(ઈ.સ. ૧૬૨૧-૨૨)માં શેઠ મુક્તિસાગરગણિએ રાજસાગરસૂરિ નામ ધારણ કર્યું. સં. શાંતિદાસે પોતાના ભાઈ વર્ધમાન સાથે મળીને બંધાવવું શરૂ કર્યું
૧૬૯૦(ઈ.સ. ૧૬૩૩-૩૪)માં જેન યાત્રીઓને વિમલાચલની હતું. ત્યારબાદ સં. ૧૬૮૨ (ઈ.સ. ૧૯૨૫-૨૬)માં આ મંદિરનું
યાત્રા કરાવી (શ્લો. ૬૬). કામ પૂરું થતાં એમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરવામાં આવી અને મંદિરનું નામ “માનતુંગ’ રાખવામાં આવ્યું.
શાંતિદાસના પૂર્વજો અને માતંશ્વવંદ્રકમત | 16-18 શરિતો માનતું રસ્થાના
કુટુંબનું વર્ણન : प्रासादं वर्धमानः ससृजतुरतुलं शांतिदासश्च शुभम्। શ્રી શાંતિદાસ શ્રેષ્ઠિ ઉકેશ વંશના પદ્મના વંશજ હતા. મારવત્ વીવીપુરે સત્તપાતળીપાર્થચિંતામાર્થના પો પોતાના જીવનમાં અહિંસાપ્રધાન જૈનધર્મનો સ્વીકાર કર્યો શ્રીમદ્ MERRળે યુવનપતિયુક્ત તત્ત્વ પ્રાન્તિ(*) 3 હતો. પદ્મની ભાર્યા પદ્માવતી વિશુદ્ધ અને સત્ત્વશીલ હતી. મંદિરના પ્રવેશદ્વારમાં બે કાળા આરસના, સંપૂર્ણ કદના વમના પુત્ર વીમા
પાનો પુત્ર ક્ષમાધર અને એની પત્ની જીવણા હતી (ગ્લો. ૩૩) હાથીઓ કોતરેલા હતા, તેમાંના એક ઉપર સ્થાપક
ક્ષમાધરનો પુત્ર સહલુઆ ગુણવાન અને સજ્જનો વડે પ્રશંસનીય (શાંતિદાસ)ની મૂર્તિ કોતરેલી હતી. સં. ૧૬૭૮ (ઈ.સ.
હતો. પાર્વતી સમાન તેની પત્ની હતી (ા. ૨૩) સહલુઆ ૧૯૨૧-૨૨)માં વર્ધમાન અને શાંતિદાસ, જેઓ પોતાના
પછી હરપતિ થયો જેની ભાર્યા પુનાઈ હતી (ગ્લો. ૨૪). ભાગ્યના શિખરે પહોંચ્યા હતા, જેમણે પોતાના કુટુંબનાં સભ્યો
હરપતિનો પુત્ર વક્ષા (વછા કે વાછા) જગતમાં પ્રતિષ્ઠાવાન સાથે ધાર્મિક વ્રત લીધેલાં, જેઓ અત્યંત પવિત્ર જીવન જીવતા
હતો, એની પત્ની જગપ્રસિદ્ધ એવી ગોરદે હતી (શ્લો. ૨૫). રહ્યા અને જેમણે મંદિરો બંધાવવાથી સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે
વક્ષા અને ગોરનો પુત્ર સહસ્ત્રકિરણ થયો જેણે પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org