________________
સ્વપ્ન શિલ્પીઓ
શુભકાર્યો અને વાણીવડે કીર્તિ પ્રાપ્ત કરેલી. એની પ્રથમ પત્ની કુયરી અને દ્વિતીય સોભાગદે હતી (શ્લો. ૨૬-૨૭). કુયરીનો પુત્ર વર્ધમાન અને વર્ધમાનની ભાર્યા વીરમદેવી હતી જેને વસ્તુપાલ, રાયસિંગ, ચંદ્રભાણ, વિજય, સુંદર અને કલ્યાણમલ્લ નામે છ પુત્ર હતા. (શ્લો. ૩૧). વસ્તુપાલને અમીચંદ અને લાલચંદ નામે બે સૂર્ય-ચંદ્ર સમાન પુત્રો હતા (શ્લો. ૩૨). સહસ્રકિરણની બીજી પત્ની સોભાગદેનો પુત્ર શાંતિદાસ જેને ચાર પત્નીઓ હતી. પ્રથમ પત્ની રૂપાનો પુત્ર પનજી થયો જે
વસ્તુપાલ
અમીચંદ
કુયરી (પત્ની) વર્ધમાન વીરમદેવી
Jain Education Intemational
રાયસિંઘ ચંદ્રભાણ વિજય
લાલચંદ્ર
ચિંતામણિ પ્રશસ્તિ અનુસાર શાંતિદાસનું વંશવૃક્ષ પદ્માવતી
પદ્મ
રૂપા (પત્ની)
I
પનજી
ક્ષમાધર
સહલુઆ
હરપતિ
સહસ્રકિરણ
I
૨૭૭
ગુણોના સાગર સમાન હતો (શ્લો. ૩૫). પનજીની પત્ની દેવકી. શાંતિદાસની બીજી પત્ની કપૂરાના પુત્ર રત્નજીનો જન્મ સં. ૧૬૮૬(ઈ.સ. ૧૬૨૯-૩૦)માં થયો. ત્રીજી પત્ની ફૂલાના પુત્ર કપૂરચંદનો જન્મ સં. ૧૬૯૫(ઈ.સ. ૧૬૩૮-૩૯)માં થયેલો (શ્લો. ૬૮). ચોથી પત્ની વાચીએ લક્ષ્મીચંદને જન્મ આપ્યો (સં. ૧૬૯૭ ઈ.સ. ૧૬૪૦-૪૧) (શ્લો. ૬૯). આમ આ પ્રશસ્તિમાં શાંતિદાસના વંશ અને કુળનું વર્ણન વિ.સં. ૧૬૯૭ સુધીનું પ્રાપ્ત થાય છે.૪
।
પ્રતિમાલેખો
શત્રુંજય ઉપર આદીશ્વરના મુખ્ય દેરાસરમાં પ્રતિષ્ઠિત આદીશ્વરની પ્રતિમાના પરિકરના ગોખમાંની પદ્માસનસ્થ
।
વક્ષા (વછા)
જીવણા
પાટી
પુનાઈ
કપૂરા (પત્ની)
I રતનજી
(સં. ૧૬૮૭)
-
સુંદર કલ્યાણમલ
ગોરદે
૨ ભાર્યા
સોભાગદે (પત્ની) શાંતિદાસ
ફુલા (પત્ની)
કપૂરચંદ (સં. ૧૬૯૫)
For Private & Personal Use Only
વાચી (પત્ની) I
લક્ષ્મીચંદ
(સં. ૧૬૯૭)
શાંતિનાથ તથા નેમિનાથની પ્રતિમાના મસ્તક ઉપરના લેખમાં અમદાવાદનવાસી સાધુ સહસ્ત્રકિરણના પુત્ર શાંતિદાસે આદિનાથનો પરિકર વિ.સં. ૧૬૭૦(ઈ.સ. ૧૬૧૩-૧૪)માં
www.jainelibrary.org