________________
૧૮૨
સ્વપ્ન શિલ્પીઓ
શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ
સંબંધ દાક્તર ભાઉએ પૂછેલા અનેક સંશયોનું નિરાકરણ
તેમણે પત્રદ્ધારાયે કર્યું હતું. ગુર્જર ભાષા તથા ભૂમિના અલંકારરૂપ શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ સૌજીત્રા ગામની પાસે મલાતજ નામે
સને ૧૮૬૪ની સાલમાં “ગુજરાત વર્નાક્યુલર ગામના રહીશ હતા. તેમના જન્મકાળની હકીકત અમને
સોસાયટી' સાથેનો સંબંધ દલપતરામે છોડ્યો ત્યારે તે મળી શકી નથી. તેઓ જ્ઞાતે સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા.
સ્થાને શાસ્ત્રી વ્રજલાલ આસિસ્ટંટ સેક્રેટરીના પદ પર મલાતજ ગામની આસપાસનાં કેટલાંક ક્ષેત્ર ઉપર તેમનું
નિમાયા હતા. તે અધિકારમાં તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સ્વામીત્વ હતું. જેની વ્યવસ્થાદિમાં તેમનો સમય જતો. તે સુધી “બુદ્ધિપ્રકાશ' માસિકપત્રના વિષયોનો મોટો ભાગ ક્ષેત્રો તેમના જીવનના પાછલા ભાગમાં તેમની આજીવિકાના શાસ્ત્રીજી પોતે જ લખતા હતા. સને ૧૮૬૭માં શાસ્ત્રીજીએ મુખ્ય સાધનરૂપ થઈ પડ્યાં હતાં. પ્રખ્યાત છોટમલાલ કવિ તે પદ છોડ્યું અને પાછા કવીશ્વર દલપતરામભાઈ તેમના જ્યેષ્ઠ બંધ થતા હતા; જેમના રચેલા “છોટમકત
આસિસ્ટંટ સેક્રેટરી થયા હતા. સને ૧૮૭૯માં ફરીને કીર્તનમાળા’ અક્ષરમાળા તથા “ભક્તિભાસ્કર' આદિ ગ્રંથો
શાસ્ત્રીજી સોસાયટીના આસિસ્ટંટ સેક્રેટરીના પદ પર પ્રસિદ્ધ છે. છોટમલાલની કવિત્વ શક્તિ ઘણા સારા પ્રકારની નિમાયા હતા. તે સમયે ગુજરાતી ભાષાનો એક કોશ’ હતી અને તેમના લેખ શાન્તરસપ્રધાન છે. ગુજરાતમાં
રચવાનું કાર્ય તેમને સોંપવામાં આવ્યું હતું. તે કોશમાં તેમની કીર્તનમાળા પ્રાચીન કવિઓની લેખની તુલ્ય જ
શબ્દોનો શુદ્ધ વર્ણવિન્યાસ (જોડણી) તેમની વ્યુત્પત્તિ તથા પ્રેમથી વંચાતા હતાં.
ગુજરાતીમાં જ તેના પર્યાય આપવાના હતા. જે શબ્દો મૂળ
ગુજરાતી છે તથા જે પરભાષાના યોગે ગુર્જરભાષાની શાસ્ત્રી વ્રજલાલે પ્રથમ ખેડા જિલ્લામાં સારસા
પંક્તિમાં પ્રવેશી ગયા છે તેમનો પણ સંપૂર્ણ સંગ્રહ કરી ગામમાં કુબેરભક્ત નામે એક પ્રસિદ્ધ સાધુ હતા, તેમની
રહ્યા હતા. આ મહત્કાર્ય નિર્વાક બહુ પ્રકારની યોગ્યતા સમીપ એક શાસ્ત્રીરૂપે ઉપદેશ કરવાનો આરંભ કર્યો હતો.
શાસ્ત્રીજી વિના અન્ય પુરુષમાં મળવી ઘણી જ કઠિન હતી. ત્યાર પછી અમદાવાદમાં એક જિનમંદિરમાં શિક્ષાગુરુના
શાસ્ત્રીજીને હસ્તે તે કોશનો ઘણોક ભાગ તૈયાર થયો હતો, અવિકારનો સ્વીકાર કર્યો હતો. તેથી તેમને અનુષંગિક અનેક લાભ થયા. ત્યાં પ્રાકૃત ભાષાઓ-પાલી તથા માગધી
પણ તેમની શરીરસંપત્તિ ઠીક ન રહેવાથી અને કેટલાંક
બીજાં કારણોથી તેમણે સોસાયટીનું પદ છોડ્યું, વતન જઈ આદિ સંબંધમાં અનેક ગ્રંથો તેમના જોવામાં આવ્યા. તેથી તે ભાષાઓ સંબંધી તેમનું જ્ઞાન દૃઢ તથા પરિપક્વ થયું.
નિવૃત્તિપરાયણ થયા, પણ વિદ્યાવ્યસનમાંથી નિવૃત્તિ ન થઈ
ત્યાં રહીને અમદાવાદમાં પૂર્વે પ્રસિદ્ધ થતા ‘નાગરઉદય” અમદાવાદમાં આર્ય ધર્મની ઉત્તેજના સ્થાપિત થયેલી.
નામના માસિકમાં તથા વડોદરામાં પ્રકટ થતા “કેળવણી” ધર્મસભા'ના તેઓ ઉપદેશક તથા મંત્રી હતા તથા સભા
નામે બીજા માસિકમાં અમૂલ્ય વિષયો પ્રસિદ્ધ કરતા હતા. તરફથી પ્રગટ થતા “ધર્મપ્રકાશ' નામે માસિકપત્રના મુખ્ય
તેમજ અવકાશાનુસાર વિવિધ વિષયના સુંદર ગ્રંથોનું ગુંથન લેખક હતા, ત્યાં જ તેમને મહૂમ સરદાર ભોળાનાથભાઈ,
કરવામાં સમય વ્યતીત કરતા હતા. આમ વિદ્યાદાનરૂપ દીવાન બહાદુર મણિભાઈ, હરિદાસભાઈ,
અનુપમ ધર્મનું આચરણ કરતાં તે વ્રતનું ઉદ્યાપન થતાં મનઃસુખરામભાઈ, રણછોડભાઈ અને કવીશ્વર દલપતરામ
પહેલાં જ તેમના અમૂલ્ય જીવનનો વિચ્છેદ થતાં, આપણા પ્રસિદ્ધ લેખકો તથા અગ્રણી પુરુષો સાથે સમાગમ
ગુર્જરભાષાશાસ્ત્ર, વિદ્વાનો તથા વિદ્યાર્થીઓને મોટી ખોટ થઈ સ્નેહ બંધાયો, જેની કાળક્રમે શુન્હેંદુવતુ વૃદ્ધિ થતી
પડી હતી. ગઈ. આપણા પ્રસિદ્ધ દેશોપકારી વિદ્વાન શોધક દાક્તર ભાઉ દાજી તેમની સાથે પત્રવ્યવહાર રાખતા હતા. પ્રાચીન
| ઉપર દર્શાવ્યા પ્રમાણે “ધર્મપ્રકાશ', “બુદ્ધિપ્રકાશ', અનેક દુર્લભ પુસ્તકો અતિક્રમે પ્રાપ્ત કરીને શાસ્ત્રીજીએ ‘નાગર ઉદય’ અને ‘કેળવણી' આદિ માસિકોમાં ન્હાના દાક્તર ભાઉ દાજીને મોકલ્યાં હતાં, દાક્તર પિટર્સને પ્રકટ
પ્રકારના નિબંધ ઉપરાંત તેમણે કેટલાક ગ્રંથો પણ રચ્યા કરેલ, ‘ન્યાયબિંદુ ભૂલનું આદર્શભૂત પુસ્તક શાસ્ત્રી વ્રજલાલે હતા. તેમણે ગુજરાતી ભાષાનો ઇતિહાસ' તથા જ દાક્તર ભાઉને મોકલી આપ્યું હતું. ગુજરાતના ઇતિહાસ
ઉત્સર્ગમાળા' નામના બે નિબંધો લખી ગુજરાત વર્નાક્યુલર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org