SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૧૮૧ એવા સી. થી વૈદ્ય તરીકેનું જ્ઞાન, પ્રતિષ્ઠા, વિદ્વતા, કાર્યકુશળતા અને મંજરી વગેરે દવાઓની માગણીઓ હિન્દુસ્તાનનાં મોટાં શહેરો, બાળવૈદ્ય તરીકે ખાસ ખ્યાતિ જોઈ ભાવનગરના નામદાર ગુજરાતનાં ગામો અને સારાયે સૌરાષ્ટ્રમાંથી આવ્યા કરતી મહારાજા સાહેબ તરફથી સં. ૧૯૮૨માં અખિલ ભારતવર્ષીય હતી. પરદેશમાં રહેતા ભાવનગરના વતનીઓ શ્રી વૈદ્યરાજને આયુર્વેદ સંમેલનમાં સ્વ. વૈદ્ય ભદ્રિશંકર રામભાઈ સાથે પત્ર દ્વારા નિરાશ થયેલા પોતાનું દર્દ જણાવી દવા મંગાવતા મોકલેલા હતા. હતા. હજારો દર્દીઓ તેમની દવા-અને સલાહથી સારી આયુર્વેદનું ઊંચા પ્રકારનું જ્ઞાન, નૈતિક વિચારો, ધાર્મિક તંદુરસ્તી ભોગવતા થયાના દાખલા મળેલા. તેઓ હોમિયોપેથિક ચારિત્રબળ, ખંત, ધૈર્ય, નિરાભિમાનીપણું અને સાદાઈ તેમજ દવાઓ પણ જાણતા હોઈ પ્રસંગોપાત તેનો ઉપયોગ પણ નિદાનશક્તિ, પેટન્ટ દવાઓ બનાવવાની આવડત, સ્વહસ્તે જ કરતા. ખાસ કેસમાં ઘણા ડૉક્ટરો, વૈધો તેમની સલાહ લેતા. બનાવેલી દવાઓ વાપરવાની ભાવના આવા અનેક સગુણોને સારાયે ગુજરાતમાં ભાવનગરી બાળવૈદ્ય તરીકે નામના મેળવી અંગે સારા ભાવનગર શહેરમાં અને તેની આજુબાજુના હતી. પ્રદેશમાં તેઓ ઘણા પ્રખ્યાત હતા. ઘણા નામાંકિત ડોક્ટરો અને શ્રી કાનજીભાઈને પાંચ પુત્રરત્નો. પોતાના પુત્રોને વૈદ્યો સાથે તેમનો સંબંધ હતો. પોતાના પગલે ચલાવવા પોતાના પવિત્ર ધંધાની જ કેળવણી તેઓ સનાતન ધર્મના ચુસ્ત અનુયાયી અને જૂના આપી હતી. વિચારના હતા. હિંદનાં પ્રખ્યાત યાત્રાધામોની યાત્રા પણ કરી મોટા પુત્ર ગિરજાશંકર જેઓ એ. એલ. સી. પી. હતી. તેમની વિદ્વતા કાર્યકુશળતા, સૌજન્ય, જ્ઞાતિપ્રેમ, એસ.ની તથા એચ. એલ. એમ. એસ. (હોમિયોપેથિક)ની અતિથિસત્કાર, ઉદારતા, વગેરે ગુણો ઊંચા પ્રકારના જ્ઞાતિ ડિગ્રી મેળવી ભાવનગર સ્ટેટ રેલ્વે ખાતામાં સેવાની તીવ્ર ધગશ ધરાવતા. જ્ઞાતિ માટે તેમનો પ્રેમ અકથનીય એસ.એ.એસ.બી.ની જગ્યાએ ડૉક્ટર તરીકે સારા પગારથી હતો. જ્ઞાતિઉન્નતિના વિચારો હમેશાં રહેતા, જ્ઞાતિના ઝઘડા, નિમણૂક પામ્યા હતા. કલહ અને જ્ઞાતિસુધારણાના પ્રશ્નોનો અંત કુનેહ અને બીજા પુત્ર છોટાલાલને પોતાને પગલે ચલાવી કુશળતાથી લાવતા. ભાવનગર ઔદીચ્ય જ્ઞાતિમાં તેઓ અગ્રપદે અમદાવાદ અખિલ ભારતવર્ષીય આર્યુવેદ વિદ્યાલયમાંથી શોભી રહ્યા હતા. ભિષકની પદવી લઈ ભાવનગરમાં જ ૐકાર ઔષધાલય કાનજીભાઈની ઉદારતા અને સખાવતો પણ જાણવા ચલાવ્યું હતું. જેવી છે. જ્ઞાતિભાઈઓ, શિક્ષકો અને ગરીબ માણસો પાસેથી ત્રીજા પુત્ર અનંતભાઈ પણ પાટણ આર્યુવેદિક કૉલેજમાં વિઝિટ ફી લેતા નહીં, ઉપરાંત દવાઓ મફત આપવા પ્રબંધ એલ.એ.એમ.ની પરીક્ષા પસાર કરી ભાવનગરમાં સ્વતંત્ર કરેલો. સ્વ-જ્ઞાતિની એક નિરાધાર કન્યાને મોટી ધામધૂમથી ખાનગી દવાખાનું ચલાવી રહ્યા હતા. કન્યાદાન આપેલ. બ્રાહ્મણ વિદ્યાર્થીને યજ્ઞોપવિત આપી બન્ને પ્રસંગોએ સારી રીતે જ્ઞાતિજમણ બ્રહ્મભોજન કરાવેલાં. ચોથા પુત્ર જયંતીલાલ ભાવનગર આર્યુવેદ વિદ્યાલયમાં આર્યુવેદનો અભ્યાસ કરી ભિષક્ની પદવી લીધી હતી. ભાવનગરના મહારાજા સા. તરફથી ચાલતી શેઠ જીવણદાસ પ્રભુદાસ સથરાવાળા આયુર્વેદિક પાઠશાળામાં ઓનરરી શિક્ષણ પાંચમા પુત્ર મહિપતરામ–અમદાવાદમાં આર.સી. આપવામાં પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપી યાદગાર ટેકિનકલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. યોગદાન આપ્યું હતું. આ રીતે શ્રી કાનજીભાઈના ચાર પુત્રોએ પોતાનો શ્રી કાનજીભાઈની ગુપ્ત સખાવતો ઘણી હતી. ઘણા વંશપરંપરાનો ચાલતો આવેલ ધંધો સ્વીકાર્યો. શ્રી ગરીબ દરદીઓને મફત દવા આપેલ. વિદ્યાર્થીઓને પુસ્તક, કાનજીભાઈએ પોતાના સંતાનોને જે વૈદિક કેળવણી આપી. રોકડની મદદ આપેલ, ગુપ્તદાન એ તેમનો મુદ્રાલેખ હતો. વડીલોએ આર્યુવેદ ધંધાનું વાવેલું વૃક્ષ વિશાળ કર્યું. ઉપરાંત દવાઓનો બહારગામ પ્રચાર તેઓ પેટંટ દવાઓ જેવી પોતે પોતાના પુત્રોને વૈદિક જ્ઞાનનો વારસો આપી જનસમાજના કે..દ્રાક્ષાસવ, બેબી પિલ્સ, ખેરનું ઘી, જમાના પિલ્સ, સ્ત્રીસુખ આશીર્વાદ મેળવ્યા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy