SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ 9૫૦ સ્વપ્ન શિલ્પીઓ. નમસ્કાર હો ઉપાધ્યાયોને, ભણે ભણાવે આગમસાર પાત્ર હોઉં. આજે તમે બધા સર્વ ધર્મોના તથા સર્વ કોમોના અજમેરથી બધા મુનિઓ વિહાર કરી જાય તે પર્વે શ્રી ભાઈઓ એકત્ર થઈને ભ્રાતૃભાવપૂર્વક બેઠા છો એ ભ્રાતૃભાવ રત્નચંદ્રજી મહારાજે બધા સંપ્રદાયના આચાર્યોને વિનંતી કરી કે જ મારે મન સાચો મૂલ્યવાન ગુણ છે. એક ગુણનું તમે હંમેશા “આપના શિષ્યોને અભ્યાસ કરાવવાની તક મને આપો.” સેવન કરશો અને દર્શન કરાવશો તો હું આવા પદવીદાન કરતાં તેમની ઇચ્છા એવી હતી કે જયપુર ચાતુર્માસ દરમ્યાન જે કોઈ પણ વધારે મૂલ્યવાન સમજીને પ્રસન્ન થઈશ.” મુનિઓએ સંસ્કૃત, પ્રાકૃત કે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવાની તે કાળે પંજાબના જૈનોમાં પ્રવર્તતા કુસંપનો વધુ પરિચય ઇચ્છા હોય તેઓ જયપુરમાં રહે અને પોતે તેમને અભ્યાસ એકબીજા કાર્ય અંગે પણ થયેલો. પૂ. શ્રી સોહનલાલજી મ.નું કરાવશે. અવસાન થતાં યુવાચાર્ય શ્રી કાશીરામજી મ.ને પૂજય પદવી આ પ્રસંગ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને આપવાનો પ્રશ્વ ઉપસ્થિત થયો. તેમાં કેટલાકનું કહેવું એમ હતું કોઈ પણ સંપ્રદાયના સાધુ પ્રત્યે પક્ષપાત ન હતો. જ્ઞાનદાનની કે યુવાચાર્ય પદ અપાઈ ગયું હતું તેથી આપોઆપ પૂજય પદ તીવ્ર ઇચ્છા તેમનામાં હતી. સ્થાનકવાસીના સાધુઓને મળી જાય છે. તેનો નવેસરથી વિધિ કરવાની જરૂર નથી. બીજા જ્ઞાનાભ્યાસમાં આગળ વધારવાની તેમને કેટલી ધગશ હતી! એમ કહેતા કે વિધિસર પુનઃ પૂજય પદવી આપવી જોઈએ. છેવટે જયપુરના ચાતુર્માસના ચાર પંજાબી મુનિઓ અને આઠ આ અંગે શ્રી રત્નચંદ્રજી મ. ના પ્રયત્નથી મારવાડી મુનિઓ મળી કુલ ૧૨ ઠાણા તેમની પાસે રહ્યા. હોશિયારપુરના શ્રાવકો આવ્યા. જુદા જુદા શ્રાવકોનો સહકાર તેમાંના ત્રણ પંજાબી મુનિઓ, ચાર મારવાડી મુનિઓ તથા બે મેળવ્યો. છેવટે મહાવદિમાં શ્રી કાશીરામજી મ.ને આચાર્યપદવી પોતાના શિષ્યો એમ નવ ઠાણાઓને સંસ્કૃત તથા અર્ધમાગધી આપવાનો વિધિ ભવ્યતાપૂર્વક થઈ શક્યો. આ વિધિ પ્રસંગે શ્રી વ્યાકરણનો પ્રાથમિક ન્યાયગ્રંથોનો તથા જૈન આગમનો રત્નચંદ્રજી મહારાજે સંસ્કૃત શ્લોકબદ્ધ ભાવવાહી પ્રવચન કર્યું યથાશક્તિ અભ્યાસ કરાવ્યો. હતું અને આચાર્યશ્રીએ તથા શ્રાવક સંઘે તેમને આ ચાતુર્માસમાં શિક્ષણ કાર્ય ઉપરાંત આગમોઢાર “વિદ્યાભૂષણ”ની ઉપાધિ આપી હતી. સમિતિનું કેટલુંક કાર્ય કર્યું, “રેવતીદાન સમાલોચના” નિબંધ ભારતભૂષણની ગોરવયુક્ત પદવી મળી પણ ત્યાં જ લખ્યો હતો. જયપુરની વેધશાળાના મંત્રાલયના હોશિયારપુરથી વિહાર કરીને અધ્યક્ષ પંડિત કેદારનાથ પાસેથી મંત્રાલયની બધી સમજૂતી અનુક્રમે ગુરુકુળ તેમણે મેળવી હતી અને જ્યોતિષ ચક્રની ગતિનું પ્રત્યક્ષ જ્ઞાન પંચકુલામાં આવી તેમણે ૮૬ અવધાનો કર્યા હતા. તે પ્રસંગે જનતાએ તેમને ભારતભૂષણની ઉપાધિ અર્પી હતી. ત્યાંથી મેળવ્યું હતું. તેઓ દરેક વિષયમાં નિષ્ણાત થયા હતા તેથી વિહાર કરી બલાચોરમાં તેઓશ્રી ચાતુર્માસ રહ્યા. ત્યાં પણ બહુમુખી પ્રતિભાસંપન્ન યાને “All rounded” બન્યા હતા. પુષ્કળ કુસંપ હતો તે દૂર કરાવવામાં તેમને સફળતા મળી. ભારતરત્નની માનાર્ય પદવી એક સુંદર સંસ્થાની સ્થાપના એક દિવસ દિલ્હીમાં અવધાનનો જાહેર સમારંભ થયો હતો. તેમાં સર્વ જ્ઞાતિના લોકો આવ્યા હતા. મુસલમાન વિદ્વાનો અમૃતસરમાં શ્રી સોહન જૈન ધર્મપ્રચારક સમિતિની પણ તેમાં હતા. તે સર્વે તેમના અવધાનો જોઈને પ્રસન્ન થયા સ્થાપના થઈ ચૂકી હતી અને પૂ. શ્રી સોહનલાલજી મ. પાછળ હતા અને ત્યાં શ્રી રત્નચંદ્રજી મ.ને “ભારત રત્ન”નો સર્વોચ્ચ થયેલા સ્મારક ફંડમાંથી વિદ્યાલય સ્થાપવાનું પણ નિશ્ચિત થયું ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. આ પદવીદાન દિલ્હીની હતું. આ વિદ્યાલય બનાર જેવા પ્રાચીન–અર્વાચીન વિદ્યાના જનતાના ગુણાનુરાગનું દ્યોતક હતું પરંતુ શ્રી રત્નચંદ્રજી મહાધામાં થાય તો સારું એવું શ્રી રત્નચંદ્રજી મ. ઇચ્છતા હતા મહારાજે એ ગુણાનીરાગીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “આ તેથી પં. સુખલાલજી તથા સમિતિના સહયોગથી બનારસમાં પદવીદાનથી તમે મને આગળ વધતો અટકાવો છો. જ્ઞાન શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમનો પ્રારંભ કર્યો. આ વિદ્યાશ્રમ અગાધ છે. તેનો કદી કોઈ પાર પામી શક્યું નથી કે શકવાના બનારસની ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજની સાથે જૈન આચાર્ય સુધીની નથી. મારામાં કોઈ એવી અપૂર્વતા નથી કે આવા પદવીદાનને પરીક્ષાઓ માટે જોડાયેલું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy