SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ il. સ્વપ્ન શિલ્પીઓ ૭૪૯ ઘણા સંપ્રદાયો પર્વ તિથિઓ સંવત્સરી વગેરેની જુદી જુદી સંપ્રદાયના વિભાગો વચ્ચે ઐક્યની ગાંઠ ગોઠવવાનો પ્રયત્ન પત્રિકાઓ પ્રસિદ્ધ કરતા હતા, તેમાં એકતા જળવાતી ન હતી. કર્યો. એક વિભાગના પૂ. શ્રી જવાહરલાલજી અને બીજા આ સ્થિતિ કૉન્ફરન્સને ખટકતી. આવા ઘણા બધા પ્રશ્નોનું વિભાગના પૂ. શ્રી મુન્નાલાલજીએ બંનેના સમાધન માટે વ્યાવર નિરાકરણ કરવા માટે કૉન્ફરન્સે સાધુ સંમેલન કરવાનો નજીકના ખરવા ગામમાં એકત્ર કર્યા અને કેટલીક વાટાઘાટા નિશ્ચય કર્યો. કરીને એક પંચની નિમણુંક કરી, તેમાં શ્રી રત્નચંદ્રજી સ્વામી “મહાસંમેલનની સામગ્રી” એ શીર્ષક હેઠળ એક લેખમાં પણ હતા. ત્યાંથી વિહાર કરી ચૈત્ર સુદિ-૯ રત્નચંદ્રજી મહારાજે હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો, દરેક | (રામનવમીના)ઉત્સાહપૂર્વક અજમેરમાં પધાર્યા. સંઘાડાની પોતપોતાની નાની ક્ષતિઓને પોતે જ આપસમાં છણી ઐતિહાસિક બૃહસાધુ સંમેલન લઈ, ભૂલી જઈ, સુધારી નાખીને સંમેલનને શોભાવવું ઘટે. દરેક અજમેરના આંગણે ભારતભરના સર્વ સંપ્રદાયોના એકબીજાના અવગુણોને ભૂલી ક્ષમા માગી માન-અપમાનના પ્રતિનિધિ સાધુઓ એકત્ર થતા હતા. ખરેખર એ સંમેલન અપૂર્વ ખ્યાલને કાઢી અંદર અંદરના નજીવા મતભેદોને દૂર કરી સર્વ અને ઐતિહાસિક હતું. બધા સંપ્રદાયોની એકતા થવાની હતી. સાધુઓ સંમેલનની તૈયારી કરે. આપણે પહેલા સાધુતાના સાચા તેથી તે ઉત્સાહ પ્રેરક હતું. સંમેલન માટે અજમેરમાં ૨૩૮ રેણથી સંધાઈ જવું પડશે. સાચા શુદ્ધ હૃદયની એકતા એ જ સાધુઓ અને ૪૦ સાધ્વીજી પધાર્યા હતા. હજારો શ્રાવકસંમેલનનો પ્રાણવાયુ છે. પ્રાણવાયુ વિનાના સંમેલનો શબવતું શ્રાવિકાઓનો સમુદાય ભેગો થયો હતો. બની રહે છે. પ્રત્યેક સાધુનું પરમ કર્તવ્ય શાસન સેવા હોવું જોઈએ. પરસ્પરનો મતભેદ ભૂલી જવો ઘટે. દરેક ગચ્છ કે ચૈત્ર સુદિ–૧૦ બુધવારથી સંમેલનનો પ્રારંભ થયો. સંપ્રદાયના સાધુએ જોઈ લેવું જોઈએ કે પોતાના સમહમાં પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી મહારાજે મંગલાચરણમાં પ્રભુસ્તુતિ પોતાના તરફથી કે પોતાના કોઈ પણ બંધ તરફથી આડખીલી કરી. ૭૬ પ્રતિનિધિ સાધુઓને સંપ્રદાયવાર ચૂંટી કાઢવામાં નડે તેમ નથી ને? તેવું નડતર જણાતાં તે દર કરવાનો આવ્યા હતા. જેમને મતદાનનો અધિકાર હતો. શાન્તિરક્ષકો અત્યારથી પ્રયાસ કરવો જોઈએ. એને જ સંમેલનની સિદ્ધિને તરીકે શ્રી રત્નચંદ્રજી સ્વામી તથા ગણિશ્રી ઉદયચંદ્રજી અર્થે એક વ્યવહારુ રૂપરેખા ગણી શકાય.” મહારાજને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યવાહીના હિન્દી લેખક તરીકે ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ. તથા ગુજરાતી આંતરિક ઐક્યસિદ્ધિની આ વિચારસરણીને રાજકોટમાં લેખક તરીકે સંતબાલજીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ સંવત ૧૯૮૮માં સફળ થતી જોઈને રત્નચંદ્રજી મ.ને આનંદ પ્રતિનિધિ પરિષદમાંથી વિષયવિચારિણી સમિતિ ચૂંટી કાઢવામાં થયો. ગુજરાત, સૌરાષ્ટ્રના આઠ સંપ્રદાયોના પ્રતિનિધિઓનું આવી હતી. આમ પૂર્ણ શિસ્તની સાથે કાર્યનો આરંભ થયો પ્રાંતિક સંમેલન મળ્યું હતું. સાત દિવસની વિચારણા બાદ શ્રી રત્નચંદ્રજી મહારાજની દોરવણી હેઠળ અગત્યના નિર્ણયો લેવાયા હતા, તેના સંચાલન માટે સાધુ સમિતિ પણ નીમવામાં પંદર દિવસ સુધી ચાલેલા સંમેલનનું બધું કાર્ય બંધ આવી હતી.. તેમાં અનેક નિયમોને સર્વાનુમતે પસાર કરીને એ બારણે ચાલ્યું હતું, તેમાં શ્રાવકોની ઉપસ્થિતિ ઇષ્ટ મનાઈ ન સાધુ સંમેલનને અજમેરમાં મળનારા બૃહત સાધુ સંમેલનની હતી. સંમેલનમાં જે નિર્ણયો થયા, તેમાંના જાણવા યોગ્ય પૂર્વભૂમિકા બાંધી હતી. A નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. શતાવધાની મહારાજને લાગતું કે અજમેર સંમેલન આ સંમેલનને ઉત્સાહનાં ભારે આંદોલનો જન્માવ્યાં ઑપરેશન કરવાની હૉસ્પિટલ ન બને પરંતુ ભવિષ્ય સુધારવાનું હતાં. એક જ ધર્મના જુદા જુદા પ્રાંતોમાં વિચરતા પરસ્પર નહીં સેનેટોરિયમ બને. એ માટે પ્રયાસ કરવાની તેમની પ્રેરણા હતી. મળેલા સાધુઓને પરસ્પર મળવાથી જે આનંદ થયો, તે અપૂર્વ વાંકાનેરનું સં. ૧૯૮૮નું ચાતુર્માસ પૂર્ણ કરી કુલ ૧ હતો. પરસ્પર વિચાર-વિનિમય અને ચર્ચાઓ થઈ. એકબીજાના ઠાણાઓએ અજમેર તરફ વિહાર કર્યો. અનુક્રમે વિહાર કરતા જ્ઞાન અને અનુભવોને લાભ મળ્યો. આ બધું જમા પાસું હતું, ખ્યાવર પધાર્યા. ત્યાં તેમણે પૂ. શ્રી હકમીચંદજી મહારાજના છતાં જે ઉદ્દેશથી સંમેલન મળ્યું હતું, તે ઉદ્દેશ પૂરા વાસ્તવિક સ્વરૂપમાં પાર પડ્યો ન હતો. હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy