________________
૨૨૪
સ્વપ્ન શિલ્પીઓ અંગ્રેજી પરથી સૂચિત હોવા છતાં મૌલિકતાની છાપ “ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક જ મીઠી વીરડી” ઉપસાવવામાં સફળ રહેતી પરંતુ તેમનું ખરું પ્રદાન તો પારસી અને ગોવર્ધનરામ ત્રિપાઠીએ શુદ્ધ પ્રાકૃતિક કવિતાને લક્ષ્યમાં નાટકનું ઘડતર અને રંગભૂમિનું શુદ્ધિકરણ કરીને પારસી રાખીને નરસિંહરાવ દિવેટિયાને “સૂર્ય, ચંદ્ર અને તારાના કવિ'ની સાહિત્યમાં નવો યુગ શરૂ કરવામાં છે જેણે કલાત્મકતાનો પ્રથમ ઉપમા આપી હતી. વખત સંકેત આપ્યો.
(૧૬) ગુજરાતીમાં પરામનોવિજ્ઞાનની ચચનેિ (૧૩) ગુજરાતી વિષયમાં સૌ પ્રથમ સુલભ બનાવતું પ્રથમ પુસ્તક “ચમત્કારોનું (એમ.એ.) અનુસ્નાતક થનાર : કાંટાવાળા વિજ્ઞાન' (૧૯૮૨) : ગાંધી ભોગીલાલ ચુનીલાલ, મટભાઈ હરગોવિંદદાસ (‘જ્ઞ’, ‘નારદ', “બાહુક')-૧૮૮૦ “ઉપવાસી' (જ. ૧૯૧૧)-સંપાદક, અનુવાદક, કવિ. તેમણે થી ૧૯૩૩. વતન વડોદરા. વાર્તાકાર, અવલોકનકાર, પત્રકાર “ચમત્કારિક શક્તિની શોધમાં' (૧૯૮૩) પણ લખ્યું છે જે હતા. વડોદરા કોલેજ (જે પછીથી એમ.એસ. યુનિ.બની)માં જાદુ–મનોવિજ્ઞાન-ધર્મની દૃષ્ટિ રજૂ કરે છે. બી.એ. થયેલા. મુંબઈ યુનિ. દ્વારા ગુજરાતી વિષયમાં
(૧) ભારતીય ભાષાઓમાં ગાંધીવાદી એમ.એ.ની ડિગ્રી કોર્સ દાખલ કરાતાં એ વિષયના પ્રથમ
સાહિત્યને પ્રેરણા આપનાર અને ગુજરાતી એમ.એ. થવાનું માન તેમના ફાળે જાય છે.
સાહિત્યમાં “ગાંધીયુગ' સ્થાપનાર-ગાંધી મોહનદાસ (૧૪) ગુજરાતી સામયિકમાં ગ્રંથ- કરમચંદ (૧૮૬૯-૧૯૪૮). જન્મ પોરબંદરમાં. પત્રકાર, અવલોકનની પરંપરા ઊભી કરનાર અને આત્મકથાકાર, અનુવાદક, નિબંધકાર, સ્વાતંત્ર્યસંગ્રામના ચચપિત્રની પ્રણાલિકા પાડનાર ઃ કાંટાવાળા મટુભાઈ મહત્ત્વના લડવૈયા, રાષ્ટ્રપિતા ગાંધીબાપુની અત્રે વિશેષ ઓળખ હરગોવિંદદાસ-(પરિચય માટે અગાઉના પેરેગ્રાફમાં જુઓ) આપવાની જરૂર ખરી? આફ્રિકામાં “ઇન્ડિયન ઓપિનિયન' કાંટાવાળા મટુભાઈ “સાહિત્ય' માસિકના સંચાલક હતા
(સાપ્તાહિકનું સંપાદન. ૧૯૧૫માં હિંદમાં પાછા આવ્યા બાદ અને તેમાં તેમણે ગ્રંથ-અવલોકનની પરંપરા ઊભી કરી અને
તેમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ' અને “ગુજરાત ચર્ચાપત્રની પ્રણાલિકા પાડી. “સાહિત્ય'માં જૂના ગુજરાતી
વિદ્યાપીઠ'ની સ્થાપના કરી. દેશ સામે રચનાત્મક કાર્યક્રમ ધર્યો. કવિઓની કૃતિઓનું તેમના કારણે પ્રકાશન થતું. તેમનું ગદ્ય
અન્યાય અને ગુલામી સામે અંગ્રેજો અને ભારતના રજવાડાંઓ સાદું-સરળ, અર્થવાહક અને લોકભોગ્ય રહ્યું. મટુભાઈનાં સામે લડત આપી.
સામે લડત આપી. ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', “હરિજન', અવલોકનોમાં સાહિત્ય સમજણ. રસિકતા અને સ્પષ્ટ વક્તવ્યનો 'હરિજનસેવક', 'હરિજનબંધુ' વગેરેનું સંપાદન કર્યું. સંગમ જોવા મળતો.
ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી (૧૫) ગુજરાતી કવિતાક્ષેત્રે સીમાચિહ્નરૂપ
સાહિત્યને જ નહીં પરંતુ ભારતની અન્ય ભાષાનાં સાહિત્યમાં “કુસુમમાળા'; ગુજરાતી ઊર્મિકવિતાનું સૌ પ્રથમ
પોતાના વ્યક્તિત્વ, વિચારધારાની બળવાની અસરને કારણે નવી કલાત્મક પ્રયોજન : નરસિંહરાવ દિવેટિયા
ચેતના આપી જેથી ભારતની અનેક ભાષાઓમાં ગાંધીવાદી
સાહિત્ય અને શૈલીનો જન્મ થયો. અંગ્રેજ કવિઓની ઊર્મિકવિતાના પાલ્લેવે કરેલ સંગ્રહ (‘ગોલ્ડન ટ્રેઝરી')માંથી પ્રેરણા પામીને નરસિંહરાવ દિવેટિયાએ
| ગુજરાતી સાહિત્યમાં પંડિતયુગનાં ભારેખમ સાહિત્ય કુસુમમાળા' (૧૮૮૭) રચી જે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મૂલ્યાન સ્થાન ?
સાહિત્યમાં મૂલ્યોને સ્થાને સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા કવિતાક્ષેત્રે એક મહત્ત્વના સીમાચિહ્નરૂપ ગણાય છે કારણ કે આ °
ગાંધીપ્રભાવિત સાહિત્યયુગને “ગાંધીયુગ'ના નામની નવી સંગ્રહના કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ભાષા-છંદના સુઘડ
ઓળખ સાંપડી તેમાં ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો સ્વીકાર સંયોજન અને ઊર્મિના ઝીણવટભર્યા આલેખન દ્વારા ગુજરાતી
અને પુષ્ટિ થયાં. પ્રજાહદય સુધી પહોંચનારાં ગાંધીજીના લખાણો ઊર્મિકવિતાનું સૌપ્રથમ અમુક પ્રમાણમાં કલાત્મક પ્રયોજન જોઈ
લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. ગાંધીજી માનતા કે શકાય છે કે જે ભવિષ્યના ઊર્મિકાવ્યોની રચના માટે માર્ગદર્શક સાહિત્ય એવું હોવું જોઈએ કે કોસ કાઢનાર કે હળ હાંકનારો બને છે. રમણભાઈ નીલકંઠે “કુસુમમાળા'ની કવિતા માટે પણ સ
પ્રતિમા પણ સહેલાઈથી સમજી શકે ! ગાંધીજીએ ગુજરાતી ગદ્યને નવું
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org