________________
સ્વપ્ન શિલ્પીઓ
૨૨૫ ચેતન અને નવી દિશા આપ્યાં.
આ અગાઉ આપણે તપાસ્યું કે જોશી ગૌરીશંકર (૧૮) ભાણ પ્રકારની પહેલી જ વાર ગુજરાતીમાં ગા
એ ગોવર્ધનરામ “ધૂમકેતુ' ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા અવતરેલી નાટ્યકૃતિ “શું કહાં?' (૧૯૪૨) : ગોગટે
. એ ગણાયા. તેમણે “તણખા' મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, વિનાયક સદાશિવ દ્વારા લખાયેલી.
૧૯૩૨, ૧૯૩૫), “અનામિકા', ‘વનછાયા', “છેલ્લો ઝબકારો'
જેવા ચોવીસ નવલિકા સંગ્રહો લખ્યાં. તેમની ભાવનાવાદી અને (૧૯) ગુજરાતી ટૂંકી વાતની શરૂઆત
વાસ્તવલક્ષી બંને પ્રકારની નવલિકાઓમાં તેમણે “ગોવાલણી'થી : લેખક હતા “મલયાનિલ' (મહેતા
સમાજસુધારણા, ગાંધીભાવના, માનવસંવેદનાઓ ઝીલીને કંચનલાલ વાસુદેવ તેમનું બીજું ઉપનામ “ગોળમટોળ
સામાન્ય, દીનદરિદ્ર પાત્રોને પણ સ્થાન આપ્યું. શર્મા” હતું). સમય ૧૮૯૨થી ૧૯૧૯. વાર્તાકાર, કવિ, હાસ્યલેખક “મલયાનિલ' મુંબઈમાં વકીલ હતા.
(૨૨) વિશ્વના આત્મકથાસાહિત્યમાં સ્થાન
મેળવનાર “સત્યના પ્રયોગો અથવા આત્મકથા દૂધ દેવા આવતી ગોવાલણી પાછળ આકર્ષિત થયેલા
(૧૯૨૭) : ગાંધી મોહનદાસ કરમચંદ નાયકની સાન ગોવાલણી યુક્તિથી કઈ રીતે ઠેકાણે લાવે છે તેનું તેમાં આલેખન છે.
મહાત્મા ગાંધીજી અંગે કેટલીક વિગતો આ પૂર્વે તપાસી.
ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્વના | ગુજરાતીમાં “ગોવાલણી પહેલાં પ્રગટ થયેલી વાર્તાઓ
પ્રદાન સમી “સત્યના પ્રયોગો અથવા આત્મકથા'નો ઉલ્લેખ ઉપદેશ, ઉદ્દેશથી લદાયેલી રહેતી. વસ્તુગોઠવણી–શિલ્પ
અવશ્ય કરવો જ પડે ! ગાંધીજીની દળદાર આત્મકથામાં સને વિધાનની દૃષ્ટિએ પણ તેની ભાષાશૈલી અણઘડપણું ધરાવતી
૧૮૬૯થી ૧૯૨૦ દરમિયાનની ગાંધીજીના વડવાઓ, જન્મ, પરંતુ “વીસમી સદી'માં પ્રકાશિત થયેલી ‘ગોવાલણી’ ટૂંકી
બચપણ, શિક્ષણ, કસ્તુરબા સાથેના બાળવિવાહથી માંડીને વાર્તાના ખરા આવિષ્કાર સાથે પ્રાણવાન થઈને ઉતરી.
નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓનો સમાવેશ કરેલો છે. | દુઃખની વાત એ છે કે “ગોવાલણી અને બીજી વાતો'
ગાંધીજી મોહનયામાંથી મોહનદાસ અને મોહનદાસમાંથી (૧૯૩૫) તેમનો મરણોત્તર વાર્તાસંગ્રહ છે. તેમાં વાર્તાઓ ‘મહાત્મા’ કેવી રીતે બન્યા? તેનું રહસ્યા ગ્રંથમાંથી સાંપડે છે. સંઘરાયેલી છે જે તેમના સમયગાળાના ટૂંકી વાર્તા પર હાથ ઊર્ધ્વ સ્થિતિને પામવા, આચાર-વિચારને એક કરવાના સંઘર્ષની અજમાવતા લેખકો કરતાં કલાત્મક સૂઝ અને સજ્જતાની તેમાં રસભરી કહાણી છે. પોતે જે જે ભૂલો કરી, અલનો કર્યા બાબતમાં ‘મલયાનિલ' કેટલું આગળ હતા તે દર્શાવે છે. તે નિખાલસતા સાથે કશુંય છૂપાવ્યા વગર, દંભ વગર,
(૨૦) ગુજરાતી નવલિકા (ટૂંકી વાત)ના નિર્ભયપણે કબૂલાત સાથે લખ્યું છે તેમાં તટસ્થ આત્મનિરીક્ષણ આપણેતા : જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ છે. પોતાના જીવનની સારી બાબતો સૌ આપે પણ નબળી ધૂમકેતુ'.
બાજુઓને પણ ગાંધીજીએ વાચકની દુનિયા સમક્ષ ધરી દીધી સમયગાળો ૧૮૯૨-૧૯૬૫, જન્મ-વીરપુર (સૌરાષ્ટ્ર).
છે. “સત્યના પ્રયોગો'માં અલંકારોનો આડંબર નથી, ભાષાની ૧૯૨૦માં બી.એ. થયા. ધૂમકેતુએ અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે
ભભક નથી છતાં સત્યની ખોજ માટે નિરાભિમાની પણ તેમની ખરી કીર્તિ તો નવલિકાકાર તરીકેની છે. પૂર્વે આપણે
આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં અનોખું સ્થાન જોયું કે “મલયાનિલ' વગેરે દ્વારા નવલિકા-લેખનની આબોહવા
ધરાવે છે, વિશ્વની સૌથી વધુ વંચાતી આત્મકથાઓમાં આજેય જામવા માંડી હતી પરંતુ મોટા પ્રમાણમાં કલાત્મક વાર્તાઓના
તેનું સ્થાન છે. સર્જનને જો ધ્યાનમાં લઈએ તો “ધૂમકેતુ'ને ગુજરાતી નવલિકાના (૨૩) ગુજરાતી વ્યાકરણશાસ્ત્રની ઐતિહાસિક આદ્યપ્રણેતા તરીકેનું માન આપી શકાય.
દષ્ટિએ મહત્ત્વનો ગ્રંથ “ગુજરાતી ભાષાનું બૃહદ્ (૨૧) ગુજરાતી નવલિકાક્ષેત્રે સામાન્ય,
વ્યાકરણ' (૧૯૧૯) : ત્રિવેદી કમળાશંકર દીનદરિદ્ર પાત્રોને પ્રથમવારનો પ્રવેશ આપનાર
પ્રાણશંકરલેખક ધૂમકેતુ' છે.
ગુજરાતી ભાષાના વ્યાકરણનો ખ્યાલ આપવા અત્યાર
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org