________________
આજીવન ગાંધી વિચારધારાથી..... નિર્ભયતાથી..... નિસ્વાર્થ...... જીવન જીવી અંતિમ શ્વાસ પણ..... ગાંધી નિર્વાણ દિને જ લઈ ‘મૃત્યુપર્યંત ગાંધીસેવક'નું બિરૂદ પામનાર ...
સ્વાતંત્ર્ય સેનાની... સ્વ. જયકાન્ત કામદાર
૮મી ઓગસ્ટ, ૧૯૫૭, અમદાવાદમાં એક તોફાની ટોળાએ લોકોની ગાડીઓ રોકી, સાયકલોને પંચર પાડ્યા અને લોકોની ગાંધી ટોપીઓ ખેંચી ઉધમ મચાવી દીધો. આ તોફાની તત્ત્વોનો બોગ એક યુવક પણ બન્યો. કેટલાક તોફાનીઓએ એ યુવકની ગાંધી ટોપી ખૂંચવી લીધી હતી. પણ એ ગાંજ્યો જાય એવો નહોતો. શહેરના નોવેલ્ટી સિનેમા પાસે સત્યાગ્રહ આદર્યો ને પડકાર ફેંક્યો કે,
“ગાંધી ટોપી રાષ્ટ્રની પ્રતિષ્ઠાનું પ્રતીક છે એટલે એ ટોપી હું છોડી શકું નહીં, મને મારી ગાંધી ટોપી પાછી નહીં મળે ત્યાં સુધી હું અહીં
.
જ બેસી રહીશ."
આખરે એ યુવકનો વિજય થયો. તોફાની તત્ત્વો ઝૂક્યા ને એને એની ગાંધી ટોપી પાછી આપવી પડી. એટલું જ નહીં ‘સત્યનો જય હો, મહાત્મા ગાંધીનો જય હો'ની ઉદ્ઘોષણા પણ ઝીલી લીધી.
I
એ સ્વામિમાની અને દેશભક્તનું નામ હતું... જયકાન્ત કામદાર, એ યુવકની રગેરગમાં વહેતી દેશદાઝનું કારણ એ હતું કે મહાત્મા ગાંધીના એમને આશીર્વાદ હતા. ૧૯૩૯માં માત્ર ૧૬ વર્ષની વયે ગાંધીજીના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય એને પ્રાપ્ત થયું હતું. એ વખતે ગાંધીજીએ એના માથા પર હાથ મૂકીને કહ્યું હતું : “રાષ્ટ્રની આઝાદી માટે મરી ફીટજે. સત્ય, નીતિ અને ન્યાયના માર્ગે જીવન
વિતાવજે.”
I
૧૯૪૦માં રાષ્ટ્રના બીજા દેશભક્ત સુભાષચંદ્ર બોઝનો પણ એને સાક્ષાત્કાર થાય છે ને દેશની આઝાદીની ચળવળમાં અડગ રહેવાનું પીઠબળ એને મળે છે અને એક વર્ષ બાદ એ યુવકને ખરેખર તોફાનો અને કોમી હુલ્લડોનો અનુભવ થયો છે.
46
૧૯૪૧માં અમદાવાદના માણેકચોકમાં કોમી હુલ્લડનું મોજું ફરી વળે છે. જયકાન્ત નિર્ભયતાથી જુમ્મા મસ્જીદ વિસ્તારમાં પહોંચી જાય છે ને આસપાસના મુસ્લીમ ભાઈઓને શાંતિથી સમજાવી હથિયાર હેઠા મુકાવે છે. આ સમયે કોમી દાવાનળ ખૂબ પ્રસરી ચૂક્યો હતો ને તે વખતે વ્યક્તિગત સત્યાગ્રહમાં સામેલ થવા ઉત્સુક આ યુવકે ગાંધીજીને પત્ર લખી સંમતિ માંગી હતી પણ વયના કારણે
1
આવી આકરી પ્રતિજ્ઞા લઈને શાળાએથી નીકળી એ પંચભાઈની પોળમાં જાય છે તો ત્યાં ભયનું વાતાવરણ છે. પોલીસે પોળમાં આવીને બધાને ડરાવી દીધા હતા એટલે બધાં બારણાં બંધ કરીને ઘરમાં પુરાઈ રહ્યા હતા. જયકાન્ત કામદાર હવેલી પાસેના મેદાનમાં ઊભા રહી બધાને નિર્ભય બની પરિસ્થિતિનો સામનો કરવા સમજાવે છે. પરંતુ થોડીજવારમાં અંગ્રેજી સોલ્જરોનો એક કાફલો ત્યાં આવી ચડે છે પણ એ યુવક ગભરાતો નથી. એ ચોક વચ્ચે એકલો ઊભો ઊભો ગર્જના કરે છે “કવિટ ઈન્ડિયા... અંગ્રેજો ચાલ્યા જાવ.” । આ સાંભળીને અંગ્રેજ કમાન્ડર લાઠીચાર્જ કરવાનો હુકમ આપે છે અને અંગ્રેજી સોલ્જરો એના પર તૂટી પડે છે. છાતી પર, માથા પર, પગ પર, બરડા પર બંદૂકના ફૂંદા ઝીંકાય છે. ને જયકાન્ત કામદાર બેહોશ થઈને ત્યાં જ ઢળી પડે છે. એ યુવકની આઝાદીની લડત માટેની અગ્નિ પરીક્ષાનો એ પ્રથમ દિવસ હતો. ભયાનક છતાં અત્યંત રોમાંચક સ્થિતિમાં શરૂ થયેલી આ લડતથી એની રગેરગમાં જૂનુન પ્રસરી ગયું. બીજા દિવસથી જ એણે પ્રભાત ફેરી, પ્રાર્થનાઓ અને સરઘસોના આયોજનો શરૂ કરી દીધા. આ પ્રવૃત્તિઓ દરમિયાન પોલીસ એને બે ત્રણ વાર પકડીને જેલમાં પૂરી દે છે પમ એની વય જોતાં પાછળથી છોડી પણ દે છે. દરમિયાનમાં રાષ્ટ્રસંત જૈન મુનિ શ્રી સંતબાલજીના સંપર્કમાં આવવાનું થાય છે ને તેમના સાનિધ્યમાં અનેક ગામડાઓનો પગપાળા પ્રવાસ ખેડીને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કામ માથે લે છે. હજ્જારો લોકોને વ્યસનમુક્ત
I
સંમતિ |
I
નહોતી મળી.
|
33
મથકો પર જઈ પોલીસ અધિકારીઓને જણાવે છે કે, “તમારા દેશબંધુઓને ભલે પકડ્યા પણ મારઝૂડ કરશો નહીં, ત્રાસ આપશો નહીં. અંગ્રેજોના હાથા પણ ન બનશો. આજીવિકા માટે નોકરી ન છોડી શકો તો પણ પ્રજાની સાથે રહેવા મુક બનીને સાથ આપજો.' એ આટલેથી અટકતો નથી. ત્યાંથી એ એની “શાળાએ જાય છે ને શાળાના ઘુમ્મટ પર ચડીને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. ત્યારબાદ પ્રિન્સિપાલને બે હાથ જોડીને જણાવે છે કે, ‘ આઝાદીનો સંગ્રામ હવે શરૂ થઈ ગયો છે એટલે પૂજ્ય વલ્લભભાઈ પટેલના આદેશાનુસાર અંગ્રેજી ગુલામીનું ભણતર ભણવા શાળાએ નહીં આવી શકું. આજથી પ્રતિજ્ઞા લઉં છું કે... (૧) જ્યાં સુધી દેશને સંપૂર્ણ આઝાદી નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું. (૨) હવેથી પથારી પર સૂઈશ નહીં. (૩) પૂ. ગાંધીજીના રચનાત્મક કાર્યો કરવાનું ચાલુ રાખીશ. (૪) ચ્હાકોફી અને અન્ય વ્યસનોથી દૂર રહીશ. (૫) મેટ્રીકની પરીક્ષાનું ફોર્મ ભરીશ નહીં.'
।
હું
Jain Education International
૧૯૪૨ નું વર્ષ કટોકટીનું હતું. ચોતરફ આક્રોશ હતો ત્યારે। સરદાર વલ્લભભાઈના સંપર્કમાં આવવાનું થયું તે વખતે સરદારે આદેશ આપ્યો કે, 'હવે દેશની આઝાદી માટે સંગ્રામ ખેલવાનો| સમય આવી પહોંચ્યો છે, માટે તૈયાર રહો. અંગ્રેજી રાજ્યના] ગુલામીના ભણતરમાંથી મુક્ત થઈ દેશની આઝાદી માટે કૂદી પડજો.' |
|
એ પછી ૮મી ઓગસ્ટ, ૧૯૪૨ની રાત્રે ગાંધીજી, નેહરુ અને સરદારની ત્રિપુટી દેશની મુકમ્મિલ આઝાદી માટે ‘કરેંગે યા મરેંગે’ના | બુલંદ નારા સાથે પ્રજાને સંગ્રામમાં જોડાવાની હાકલ કરે છે ને| સમગ્ર દેશ આઝાદીના સંગ્રામની લહેરથી તરબોળ બની જાય છે. | કરી પ્રતિજ્ઞાબધ્ધ કરેલ.
બીજા જ દિવસે ગાંધીજી સહિત દેશના તમામ અગ્રણી નેતાઓની | જુલાઈ ૧૯૪૬માં અમદાવાદમાં મુસ્લિમ લીંગની સક્રિયતા ધરપકડ થાય છે ને જયકાન્ત કામદાર વ્યથિત થઈ જાય છે, પણ ! વધી જતાં વાત વણસે ને કોમી હુલ્લડો સર્જાય છે. એ જ બીજી જ ક્ષણે એ ઘરની બહાર નીકળી પડે છે ને શહેરના પોલીસ | અરસામાં વસંત-રઝબ શહીદ બને છે. એ સમયે મુનિશ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org