________________
સંતબાલજીએ હઠીભાઈની વાડીએ ચાતુર્માસ કર્યા હતા. એ સમયે ક્ષતિગ્રસ્ત થતાં હાલ બી-૨૦, “સ્થાપત્ય', સ્ટર્લીગ હોસ્પિટલ) કલેક્ટર તરીકે શ્રી બર્વે ચાર્જમાં હતા ને મુનિશ્રી શાંતિ સમિતિમાં | પાસે, મેમનગર ખાતે ઓફિસ કાર્યરત થયેલ છે.) સભ્ય તરીકે સ્વીકારાયા હોઈ જયકાન્ત કોમી વાતાવરણમાં એમની | આ ઘટના બન્યા પછી તેઓ તરત ઉપવાસ પર બેસી ગયા. સાથે ફરવાની વિનંતી કરી, પણ સંતબાલજીએ યુવાનનો જીવ | એમની દુકાન સળગાવાઈ એ કારણે નહીં પણ અન્ય વેપારીઓની નાહકનો જોખમમાં ન મૂકવાનું વિચારી સંમતિ ન આપી. | દુકાનો ન સળગે અને તોફાની તત્વોને સદબુદ્ધિ મળે એ આશયથી
પરંતુ એને રોકવો આસાન કામ નહોતું. જયકાન્ત પોતાના | તેમણે ઉપવાસ આદર્યા હતા. અને ૧૧૧ કલાક બાદ પૂ. રવિશંકર ખીસ્સામાં ચીઠ્ઠી મૂકી જેમાં લખ્યું હતું કે, “મૃત્યુ પામું કે હત્યા | મહારાજ, મેયર શ્રી કૃષ્ણવદન જોશી, શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ થાય તો પૂ. ગાંધીજીને સંદેશો પાઠવશો કે, આપના વિચારોને | જેવી હસ્તીઓના આગ્રહથી છેવટે પારણાં કર્યા હતા, અનુસરીને કોમી હુતાશનીમાં ભાગ લઈને મેં આહતિ આપી દીધી ! આજ વર્ષે ૭૪ના માર્ચમાં વિધાનસભા વિસર્જનને મામલે છે.” આવા લખાણવાળી ચીઠ્ઠી ખિસ્સામાં નાંખીને નીકળી પડેલો | મોરારજી દેસાઈએ ઉપવાસ આદર્યા ત્યારે એમના સમર્થનમાં પણ યુવક દરિયાપુરના ડબગરવાડમાં પહોંચે છે જ્યાં પાછળથી એક | શ્રી કામદાર ઉપવાસ પર બેઠા હતા તે અંતે મોરારજીભાઈએ જ ગુંડો છરો લઈને એને મારવા જાય છે. પણ એ જ ક્ષણે એક | આ
છે . એમને પારણા કરાવ્યા હતા. મુસ્લિમ ઔરત જોરથી બુમ પાડે છે, “એય, રૂકજા....!” પેલા !
મોરારજી દેસાઈ સાથે એમનો નાતો અત્યંત ઘનિષ્ઠ હતો. ગુંડાના હાથમાંથી છરો પડી જાય છે ને ભાગી જાય છે. |
મોરારજીભાઈ જ્યારે જ્યારે અમદાવાદ આવતા ત્યારે એજ વર્ષે ઘીકાંટા પોસ્ટ ઓફીસ સામે એક આરબનું કોમી |
જયકાન્તભાઈને ત્યાં ભોજનનો લાભ અવશ્ય આપતા એક વાર
મોરારજીભાઈએ એમને વિધાનસભાની ટિકિટ આપવાની ઈચ્છા હુલ્લડમાં ખૂન થયું ને હલ્લો મચી ગયો. ત્રણ-ચાર ખટારા ભરીને !
દર્શાવી હતી પણ એનો વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો. મોરારજી પોલીસનો કાફલો આવ્યો ને આડેધડ ધરપકડો કરી, જયકાન્ત !
દેસાઈ માટે જયકાન્તભાઈને અપાર લાગણી હતી એટલે એમના કામદારને પણ પકડીને લઈ ગયા ને સાબરમતી જેલમાં ધકેલી |
મેમનગરનાં નિવાસસ્થાને મોરારજી દેસાઈ જે કમરામાં રહેતા દેવાયા,
એ કમરાને જીવની જેમ એમણે જાળવી રાખ્યો. મોરારજી દેસાઈ જૈન મુનિ શ્રી સંતબાલજીને ખબર પડતાં એમણે કલેકટર શ્રી !
સાથે એમનો પત્રવ્યવહાર વર્ષો સુધી અમ્બલીત રીતે ચાલુ રહ્યો બર્વેને કડક શબ્દોમાં પત્ર લખ્યો કે, એ છોકરો મારી સાથે હિન્દુ- 1
હતો. મુસ્લિમો વચ્ચે શાંતિનું વાતાવરણ સ્થાપવા સતત પ્રયત્નો કરી !
જયકાન્ત કામદારની કારકિર્દી અત્યંત રોચક હતી. પ્રેરણારૂપ રહ્યો છે. જો તેના પર જ જોહુકમી અને અન્યાયી વર્તન કરશો તો ! હતી ને તેનાથી વાકેફ કાંતિલાલ ધીયા, ચિમનભાઈ પટેલ, ઉત્સવ શહેરમાં શાંતિનું વાતાવરણ કઈ રીતે સ્થાપી શકશો? પત્ર વાંચીને ; પરીખ, વિજયકુમાર ત્રિવેદીએ પ્રધાનપદેથી મદદરૂપ થવાના તરત કલેકટરે જયકાન્તને છોડી મુકવા ઓર્ડર કર્યો. પણ યુવકે આશયથી સ્વાતંત્ર્ય સેનાની તરીકેના લાભ લેવા કહ્યું હતું પણ જીદ પકડી કે, મારી સાથે પકડેલા નિર્દોષ ભાઈઓને પણ છોડી દો એમણે એ ઓફરનો વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો. પોતે તો જઉ, નહીં તો અહીં જેલમાં જ રહીશ, અંતે અમદાવાદ સ્વાતંત્ર્ય સેનાની હોવા છતાં એમણે કદી પેન્શન સ્વીકાર્યું નહોતું. મ્યુનિસિપાલીટીના પ્રમુખ શ્રી મણિભાઈ ચતુરભાઈની દરમ્યાનગીરીથી ! જિંદગીના અંતિમ વર્ષો દરમિયાન મેમનગર વિસ્તારમાં એ યુવક સાથે બાકીના યુવકોને પણ છોડી મૂકાયા.
સ્થાનકવાસી સભ્યોનું સંગક્ત બને અને સમાજ વધુ સંગક્તિ તેઓ ગાંધીવિચારધારામાં એટલા બધા રંગાઈ ચૂકેલ કે.... ! બને તે હેતુથી... પોતાના નિવાસસ્થાનેથી શ્રી મેમનગર સ્થા. તેઓએ પોતાના લગ્ન પણ ગાંધી આશ્રમમાં આવેલ “હૃદયકુંજ” | જૈન સંઘની સ્થાપના કરી... પાંચેક વર્ષ સુધી સ્થાપક પ્રમુખ માં ગાંધીજીની પ્રતિમા સમક્ષ શ્રી શારદાદેવીને પરસ્પર હાર પહેરાવી તરીકે સેવા આપી... ચિન્મય ટાવર્સનો ઉપાશ્રય રા'
બિશ્નવાળા ૧૫ મી ઓગષ્ટ ૧૯૫૩ના રાષ્ટ્રીય દિવસે કરેલ.
: શ્રેષ્ઠીવર્ય શ્રી નરેશભાઈ સી. શાહ અને પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા આઝાદી પછી અશાંતિ અને આંદોલનો અદશ્ય થઈ ગયા છતાં શ્રી નવનીતભાઈ સી. પટેલના સહયોગથી સ્થાપયો... સંદની – અવારનવાર જુદા જુદા પ્રકારે કોમી તંગદિલી તો દેશમાં સતત સંતોની સુસેવા કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પાયાની ઈંટમાં, ચાલતી જ રહી. જયકાન્ત કામદારે વધતી વય છતાં સક્રિય રસ 1 પૂરાઈ સંઘનું સંચાલન તથા વિકાસ કરવા નમ્રતાથી ફરજ અદા લેવાનું જીવનપર્યત ચાલુ રાખ્યું હતું. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી ! કરવાનો તેમને જે મોકો પ્રાપ્ત થયો હતો તેનું ગૌરવ અને હુલ્લડો ફાટી નીકળ્યાં ત્યારે પણ શાંતિ સ્થાપક તરીકે તેઓ સક્રિય | મ°
5. તેઓ દિશ ' આનંદ જિંદગીના અંત સુધી તેમને રહેલ. રહ્યા હતા.
આવા ભડવીર સ્વાતંત્ર્ય સેનાની જયકાન્ત કામદાર ત્યારબાદ ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન વખતે નિર્ભયતાથી |
૩૦મી જાન્યુઆરી-૨૦૦૧ના રોજ અરિહંત શરણ પામ્યા. જીવનમાં આગ અને લૂંટફાટના બનાવો અટકાવવાના એમણે ખૂબ પ્રયાસો |
ઘણા યોગાનુંયોગ બન્યા હતા પણ આ યોગાનુયોગ જાણે કે કર્યા હતા. જેના કારણે દ્વેષભાવથી કેટલાક ગુંડાતત્ત્વોએ રીલીફ |
સિધ્ધ કરે છે કે... જેની રગેરગમાં “ગાંધી”રહેલું તે વિરલ રોડ પર આવેલી એમની પુસ્તકો/મેગેઝીનોની...સૌરભ પુસ્તક ભંડારી
વ્યક્તિ ગાંધીજીના નિર્વાણ દિને જ ગાંધીજીને મળવા અનંત
| યાત્રાએ ઉપડયા અને “મૃત્યુ પર્યત ગાંધી સેવક” નું બિરૂદ દુકાન પેટ્રોલ છાંટીને બાળી મૂકી હતી. (ધરતીકંપમાં તે બિલ્ડીંગ ! આ
પામ્યા. કોટિ કોટિ વંદન છે શ્રી જયકાન્તભાઈને....! શ્રી જયકાન્તભાઈના જીવનકાળ દરમ્યાન સંપર્કમાં આવેલ સૌ કોઈને તેમના સ્મરણો લખી મોકલવા તેમના સુપુત્ર સૌરભભાઈનું હાર્દિક નિમંત્રણ છે. સંપર્ક : ૯૩૨૭૦૦૦૯૧૮
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org