SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ SAL હોસ્પિટલના સર્જક રાજેન્દ્ર શાહ કાયર મનના માનવીને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, ની ઉક્તિ પ્રમાણે.. મૂક સેવક... નરેશભાઈ સી. શાહ (નરેશ કાકા) ઈન્સાન છું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે, સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે. જમણો હાથ આપે એની ડાબા હાથને ખબર ન પડે અને સમય આવે સૌ કોઈની સહાયે જઈને ઉભા રહેવાની નિસ્વાર્થ સહજ, સરળ, સાલસ અને નિખાલસ માણસ તરીકેની ઓળખ ધરાવતા જૈન સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને ગૌ૨વભર્યુ આદત ધરાવતા શ્રી નરેશભાઈ ચમનલાલ શાહને ભાવનગર આગવું સ્થાન ધરાવતા, શૂન્યમાંથી સર્જનની હારમાળા કરનાર, નવયુવાન શ્રી રાજેન્દ્રભાઈ વિજયભાઈ શાહ મૂળ ચાણસ્માના વતની, નાનપણથી ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીને માતા-પિતા અને ગુરુના આશીર્વાદ મળતા મીકેનીકલ એન્જીનીયર થયા. પોતાની સૂઝ અને શક્તિથી "શાહ એલોયઝ લિ."નામે કોઈલ અને સ્ટેન્સસ્ટીલની ફેક્ટરી ઉભી કરી અનેક બિઝનેસ એવોર્ડ સ્થા. જૈન સંઘના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપના૨, અનાજ, કોલસાના વેપારી અને ઓક્ટ્રોય ઈજારદાર તરીખે સુપ્રસિધ્ધ પિતાશ્રી શેઠશ્રી ચમનલાલ મગનલાલ શાહનો સંસ્કાર-સેવા અને સ્વમાનીપણાનો વારસો મળેલ છે. મેળવ્યા. Jain Education International ભાવનગરથી ધંધા અર્થે અમદાવાદ આવી શરૂમાં કોલસાનો અમદાવાદ સરસપુરના દેરાસર તથા ચાણસ્મા ગામના દેરાસરમાં સક્રિય સેવા આપનાર રાજેન્દ્રભાઈના દિલમાં સમાજ અને સંતોની સેવા માટે વિશાળ હોસ્પિટલનું સ્થાન ઉભું કરવાની અને હાલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ખૂબ ઈમાનદાર, નિતિમય અને સત્યવક્તાની ફોરમ ફેલાવનાર રા'બિલ્ડર્સના તેઓ માલિક છે. તેઓ જ્યાં પણ ફલેટ કે બંગલા બનાવે ત્યાં સંત-સતીજીઓની વૈયાવચ્ચ થઈ શકે તેવો સાતાકારી ઉપાશ્રય બનાવેજ...!! જેનો નમૂનો મેમનગર ચિન્મય ટાવર્સ, વસ્ત્રાપુરમાં ચિન્મય ક્રિષ્ટલ અને પ્રહલાદનગરમાં પારસ બંગલા નં.૭ ના ઉપાશ્રયો શ્રાવક તીવ્ર ઈચ્છા હતી. જેના પરિણામે ગુજરાતની સૌ પ્રથમ ૩૦૦ પથારીની વ્યવસ્થા ધરાવતી અદ્યતન સાધનોવાળી SAL હોસ્પિટલનું નિર્માણ કર્યું. જ્યાં કોઈપણ સંપ્રદાયના સાધુ-સંતો-શ્રાવિકા-સાધુ-સાધ્વી માટે ધર્મ આરાધના અને ચિંતન - મનનના સતીજીઓની ખાસ દેખભાળ હેઠળ ખૂબ રાહત દરે સેવા અપાય છે. આવેલ માંદો દર્દી સાજો થઈને હરતો-હસતો ઘેર કેમ જાય તે માટે ખાસ ચીવટ લેવાય છે. વિનયી ડૉકટરો અને સ્ટાફની સુંદર ટ્રીટમેન્ટ આ હોસ્પિટલની આગવી ઓળખ છે. સ્થાન બનેલ છે. સર્વધર્મના સંતો માટે ખૂબ આદર અને ઉદાર ભાવના ધરાવતા હોવાથી સમાજના દરેક ક્ષેત્રે તેમનું યોગદાન અગ્રેસર રહે છે. ધાર્મિક – વ્યવસાયિક - મેડીકલ ક્ષેત્ર પછી તેઓએ શિક્ષણક્ષેત્રે એન્જીનીયરીંગનું ઉચ્ચ શિક્ષણ પણ વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે સાયન્સ સીટી રોડ ઉપર SAL એન્જીનિયરીંગ કોલેજ શરૂ કરી છે. આમ જેના હૃદયમાં સેવા જ વસેલી છે તેવા રાજેન્દ્રભાઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ તેઓ JITO ની સ્ટીયરીંગ કમિટિમાં છે. આવા પ્રતિભાશાળી ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ આજે ૨૦૦૦ કરોડ ઉપરાંતના વ્યવસાયનું સફળ સંચાલન કરી સેંકડો લોકોને રોજી આપી રહ્યા છે. તેમની વ્યસ્તતા દરમ્યાન સંત-સતીની વૈયાવચ્ચ ઉપરાંત સંચાલનના તમામ કાર્યો અ.સૌ. રાગિણીબેન ખૂબ કુનેહપૂર્વક સંભાળી લે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધની પસંદગીમાં હંમેશા પુરુષાર્થને જ પસંદ કરનાર નરેશભાઈ... ચંપકગુરુ ટ્રસ્ટના, ચમનલાલ મગનલાલ શાહ સ્થા. જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી, જૈન લોટસ ગ્રુપ તથા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીટો)ના કારોબારી સભ્ય જેવા અનેક સ્થળોએ માનદ્ સેવાઓ આપી રહ્યા છે. જરૂરિયાતના સ્થળે કે વ્યક્તિને દાન આપતા તેઓ ક્યારેય ખચકાય નહિં અને કહેકે આ (લક્ષ્મીજી) સાથે આવવાના નથી. તેથી વાપરું છું. દાન આપ્યા પછી ક્યાંય કહેવાનું નહિં કે તે આપ્યાનો પ્રચાર કરવો નહિં તે સદ્ગુણની સૌરભ સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી છે. મોટાભાઈ વસંતભાઈ, ગુલાબભાઈ અને વિનોદભાઈ પણ માતાપિતા દ્વારા સીંચાયેલા સુસંસ્કારોનું જતન કરી રહ્યા છે. ધન્યવાદ છે આ મૂક સેવકોને !! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy