________________
સ્વપ્ન શિલ્પીઓ. ટિફિન સેવાના પ્રણેતા
દાતા ચોખ્ખું ઘી-તેલ-ચોખા વગેરે સામગ્રી મોકલવા ઇચ્છતા શ્રી જયંતીભાઈ સંઘવી
હોય તો તે પણ મોકલી લાભ લી શકે છે. સામગ્રી મોકલતાં
પહેલાં સંસ્થાનું માર્ગદર્શન લેવાય તો જરૂરિયાત મુજબની શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (નારણપુરા), અમદાવાદ
સામગ્રી મોકલીને લાભ લઈ શકાય. સંસ્થાને અપાતા દાનની દ્વારા સંચાલિત હોસ્પિટલ ટિફિન સહાયક યોજના પહોંચ આપવામાં આવે છે. ટિફિનમાં રોજ દાળ-ભાત, રોટલી, કેટલીક જરૂરિયાતો
શાક અપાય છે. ઉપરાંત અવારનવાર ફળ-મીઠાઈ આપવામાં સ્વાનુભવ પરથી સમજાતી
આવે છે. જાત-દેખરેખથી સહાય મોકલવામાં આવે છે, સંઘનો હોય છે અને તેમાંથી
સ્ટાફ બેડ ટુ બેડ જઈને દર્દીને વંદન કરીને ટિફિન આપે છે, માનવસેવાનાં સુકાર્યો કરવાની
જેથી લેનારનું સ્વમાન સચવાય અને તેને જરા પણ સંકોચ ન પ્રેરણા મળતી હોય છે.
થાય. ખરેખર જયંતીભાઈ સંઘવીએ માનવતાનું ઉદાહરણ પૂરું આજથી ૧૨ વર્ષ પહેલાં એક
પાડ્યું છે. તેમનો આ ‘ટિફિન યજ્ઞ' અનેકની દુઆઓ પામી સદ્દગૃહસ્થને નાનાભાઈનાં
રહ્યો છે. નાત-જાતના ભેદભાવ વગર વર્ષે ૭૫000 જેટલાં ધર્મપત્નીની સારવાર માટે
ટિફિનની સેવા દ્વારા માનવતાની મહેક પ્રસરાવેલ છે. આ મુંબઈની હરકિશન
યજ્ઞમાં હરકોઈ પોતાનું યોગદાન આપી શકે છે. ચેક-ડ્રાફટહોસ્પિટલમાં જવાનું બન્યું. બે મહિના ત્યાં રહેવાનું થયું. તે
મનીઓર્ડર “શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (નારણપુરા), ૨૮-૨૯ દરમિયાન તેમણે જમવાની તકલીફ પ્રત્યક્ષ નિહાળી-અનુભવી.
સ્થાનકવાસી સોસાયટી, નારણપુરા રેલ્વે ક્રોસિંગ, અમદાવાદ
સ્થાનકવાસી સ તેમાંથી ટિફિન યોજનાનો વિચાર સ્કૂર્યો. સહુના સહકાર અને ૧૩. ફોન : ૨૭૫૫૧૪૨૬, ૨૭૫૫૨૭૧૧ અંતરના ભાવથી વી. એસ. હોસ્પિટલમાં પાંચ ટિફિન
સ્થા. જૈન બોર્ડિગના બાપુજી' પહોંચાડવાનું શરૂ કર્યું. સમય જતાં ટિફિનના ભોજનની
શ્રી પ્રેમચંદભાઈ ટોકરાળાવાળા. સાત્વિકતા અને શુદ્ધતાની સુવાસ સહજ ભાવે પ્રસરતી ગઈ. વી. એસ. હોસ્પિટલ તથા સિવિલ કિડની વિભાગના ડૉ.
ઝાલાવાડ રાજ્યના ત્રિવેદીજીની વિનંતીને માન આપીને દરરોજ ૧૫૦થી ૧૭૫ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટિફિન બંને હોસ્પિટલમાં જાય છે. દર્દી કે તેમનાં સગાંઓ તાલુકાના તાબા હેઠળ ૫00 પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. આ સેવા માણસની સંખ્યા ધરાવતા નિઃશુલ્કભાવે અપાય છે. ધરતીકંપ સમયે દરરોજ ૨૫૦થી નાનકડા ગામ ‘ટોકરાળા’ના ૩00 નિઃશુલ્ક ટિફિનસેવા સહુના સહયોગથી પૂરી પાડવામાં
ગુલાબચંદભાઈ ત્રિભોવનદાસ આવી હતી. બાપોદરાવાળા શ્રી નવીનચંદ્ર વાડીલાલ દેસાઈ તથા અને કાશીબાના વિશાળ પૂ. બાપુજી મફતલાલ અમૃતલાલ દેસાઈ તરફથી બે બંધ વટવૃક્ષના જ્યેષ્ઠ પુત્ર બોડીની રિક્ષા સંસ્થાને ભેટ મળતાં હોસ્પિટલમાં ટિફિન પ્રેમચંદભાઈનો જન્મ ૧૯૧૬માં પહોંચાડવાનું કાર્ય સરળ બન્યું. ત્રીજી રિક્ષા સરત શાંતિનાથ થયેલ. પ્રાથમિક શિક્ષણ ગ્રામ્ય શાળામાં-માધ્યમિક શિક્ષણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ભેટ મળી છે.
પાલિતાણા ગામે અને પછીનો અભ્યાસ અમદાવાદમાં દિલ્હી
દરવાજા પાસે આવેલ જૈન છાત્રાલયમાં રહી કર્યો. ટિફિન યોજનામાં એક મહિનાના એક ટિફિનના રૂા. ૩૦૦ (ત્રણસો) લેખે તેના ગુણાંકમાં જેટલા મહિનાનો-વર્ષનો કાનજી ચત્રભૂજની પેઢીમાં સર્વિસે જોડાઈ પોતાનાં ૭ લાભ લેવો હોય તેટલો લઈ શકાય છે. મુંબઈ. સરત. ભાઈઓ અને બહેનોને ભણાવ્યાં અને પરણાવ્યાં, જેમાં પત્ની અમદાવાદ, કોલકાતા, કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દુબઈ. કંચનબહેનનો માતૃવાત્સલ્ય અને કુટુંબભાવના જોવા મળતી. શિકાગો, અમેરિકા, લંડન તથા અન્ય અનેક નાનાં-મોટાં ગાંધી વિચારધારા અને ખાદીના આગ્રહી પ્રેમચંદભાઈએ શહેરોમાંથી સહનો સહયોગ મળી રહ્યો છે. કોઈ પણ ઉદારદિલ કૌટુંબિક જવાબદારી નિભાવતાની સાથે બહારગામથી ભણવા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org