SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ 99૮ સ્વપ્ન શિલ્પીઓ આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે બોડિંગની સુવિધાની ચિંતા ચંચળબા તેમજ કર્તવ્યપરાયણ કરી નવરંગપુરા સ્થિત છાત્રાલયમાં વર્ષો સુધી માનસેવાઓ પિતાશ્રી કસ્તુરચંદના આપી. ત્યારબાદ કારોબારી અને ટ્રસ્ટી તરીકે ૬૫ વર્ષ સેવામાં આશીર્વાદથી કુટુંબ અને પસાર કરતા આજે સૌ કોઈ તેમ જ ભણી ગયેલ વિદ્યાર્થીઓ સમાજનું સદાયે હૈયે હિત રાખી બાપુજી'ના હુલામણા નામથી ઉદ્બોધિત કરી હર્ષ અનુભવે છે. દિન-પ્રતિદિન પ્રગતિ કરતા ગયા. આજે ૯૨ વર્ષની ઉંમરે પણ બોર્ડિગને સેવા આપી રહ્યા છે. તેઓ ફેડરેશન ઑફ આર્યન સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ, કાલાવાડ સ્થા. જૈન એન્ડ સ્ટીલના પ્રમુખની દશાશ્રીમાળી જ્ઞાતિ, સૌરાષ્ટ્ર સ્થા. જૈન સહાયક મંડળમાં જુદા જવાબદારી સુધી પહોંચી જુદા હોદ્દાઓ ઉપર રહી સમાજની અવિરત સેવા ચાલુ રાખી. ભારતની મોટી સ્ટીલ તમામ સંપ્રદાયના સાધુ-સંતોની નિઃસ્વાર્થભાવે સેવા-વૈયાવચ્ચ કંપનીઓના ડીલર અને ડિસ્ટ્રિબ્યુટર છે. તેમ જ જરૂરિયાતમંદ કુટુંબો-વિદ્યાર્થીઓને છૂપી મદદ કરવી ને ૧૯૩૬માં તુરખા જેવા નાના ગામમાં જન્મ લેનાર તેમનો આગવો સગુણ છે બોર્ડિંગના કોઈ પણ કામમાં તન- પ્રવીણભાઈએ ૨૭માં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવી, પરંતુ મન-ધનથી સેવા અવિરત ચાલુ છે. ધર્મપત્ની મધુબહેન અને માતુશ્રી ચંચળબાની ધર્મપ્રત્યેની ઊંડી બોડિંગમાં ભણી ગયેલ વિદ્યાર્થીઓ પૈકી ઘણા બધા લાગણી-તપશ્ચર્યા-ત્યાગની-સંત-સતીઓ પ્રત્યે સમર્પણની સરકારી ઉચ્ચ હોદા ઉપર, ઉદ્યોગપતિ, ડૉક્ટર કે વકીલ બની ભાવનાથી પોતે પણ સ્થાનકવાસી જૈન સમાજના સેવાભાવી સમાજમાં અગ્રેસરનું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો પણ બાપુજી'ના કાર્યકર્તા બન્યા. આજે તેઓશ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ, આશીર્વાદ લેવા અચૂક આવે અને બાપુજીના એક ફોનથી ઝાલાવાડી દશાશ્રીમાળી જ્ઞાતિ તેમજ નારણપુરા સ્થા. જૈન બોર્ડિંગને દાનનો પ્રવાહ વહેવા લાગે. તેમના હાથ નીચે ભણી સંઘના કારોબારી સભ્ય તરીકે તેમ જ મેમનગર સંઘના ટ્રસ્ટી ચૂકેલા વિદ્યાર્થીઓ સંસ્મરણો યાદ કરી અશ્રુભીના બની જતા તરીકે સેવા આપી રહ્યા છે. અનેક દાખલા છે. સ્વ. પિતાશ્રીના નામે વતન તુરખા ગામમાં ઉપાશ્રય પોતાના અને કુટુંબ માટે ઉપકારી એવા એમના શેઠ અને માતુશ્રીના નામે દાનનો ધોધ વહેવડાવી માતા-પિતાનું ઋણ કાનજીભાઈ ચત્રભૂજની પેઢીનો ઉપકાર તેઓ જાહેરમાં સ્વીકાર ચૂકવી રહ્યા છે. તાજેતરમાં “પી. કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા કરતાં અચકાતા નહીં. બાપુજીનો વિશેષ ગુણ એ છે કે કોઈ જરૂરતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા રોકડ સહાય પણ કુટુંબની મુખ્ય વ્યક્તિનું નામ મળતાં જ તેના કુટુંબ વિષેની તેમજ સ્કોલરશિપ આપવા ૨૫ લાખનું યોગદાન આપેલ છે. સમગ્ર માહિતી તેમના કોમ્યુટર જેવા મગજમાંથી તરત પ્રગટ મેમનગર સંઘમાં “સ્વરોજગાર યોજના દ્વારા લોકોને થવા લાગે-ગજબની યાદશક્તિ ધરાવનાર જૈફ ઉંમરના રોજગારીની તકો પૂરી પાડવા શ્રેષ્ઠ રકમનું યોગદાન આપેલ છે. પ્રેમચંદભાઈ ટોકરાળાવાળા આજે સમગ્ર સમાજમાં એક વડીલ પોતાના ‘દેવાંશ” બંગલે તમામ સંપ્રદાયના સાધુ-સંતોનો ઉતારોતરીકેનું આદરણીય સન્માનનીય સ્થાન ધરાવે છે. વિહાર સમયે વૈયાવચ્ચ કરી સમગ્ર કુટુંબનાં સભ્યો સેવાનો મૂક સેવક, નિસ્વાર્થ સેવાપરાયણ વ્યક્તિનો પરિચય લાભ લઈ ગુરુભગવંતોની કૃપા મેળવી રહ્યા છે. તેમની આ પામતા સૌ કોઈ ધન્યતા અનુભવે છે. પ્રગતિ તેઓના ઘરમાં થતી રહેતી ધર્મપત્ની-પુત્રવધૂઓ, દીકરીઓની વર્ષીતપ જેવી નિયમિત તપશ્ચર્યાનું ફળ ગણાવે છે. દાનેશ્વરી લોખંડ કિંગ' અને “વાપરો એટલું વધે” તેવી લાગણી સાથે મુક્ત મને શ્રી પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ લક્ષ્મીનો સદ્ઉપયોગ સન્માર્ગે કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર હાલ “લોખંડ કિંગ' તરીકે ઓળખાતા જયેશ સ્ટીલ વેપારી આલમ અને સ્થા. જૈન સમાજ-કુટુંબમાં મોભીનું સ્થાન પ્રા. લિ.ના પ્રવીણભાઈ કસ્તુરચંદ શાહ (લોખંડવાળા) ૧૬ પ્રાપ્ત કરી સૌના પ્રિયજન બન્યા છે. ૭૩ વર્ષની ઉંમરે પણ વર્ષની ઉંમરે માત્ર રૂા. ૪૦=O0ના પગારથી નોકરીમાં જોડાઈ યુવાનને શરમાવે તેવી તેમની કાર્યશક્તિ-નિયમિતતા-કામ જીવનના અનેક ચડાવ-ઉતાર દરમ્યાન ધર્મપ્રેમી માતાશ્રી પ્રત્યેની નિષ્ઠા-વ્યવહાર કુશળતા એ તેમનું જમા પાસુ છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy