SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૩૯ ભારતીય મિત પ્રકારન-સમાંરામ : - ૧૯૦૨માં સિદ્ધક્ષેત્ર પાલિતાણામાં પ.પૂ.આ.શ્રી ધર્મધુરંધરસૂરિજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં ભાવનગરના મહારાજા વીરભદ્રસિંહજીના શુભહસ્તે “ભારતીય અસ્મિતા' ગ્રંથનું વિમોચન થયું તે પ્રસંગે સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુકનું સન્માન થયું હતું. તેમનો પ્રત્યુત્તર વાળતાં સંપાદકશ્રી દેવલુક. વિવામિનાથ પ્રકાશને મારી | નિયા-પરમ પૂજ્ય આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ વિક્રવધર્મસુરીશ્વરજી મારા ELS તથા પરમ પૂજ્ય મુને પ્રવર શ્રીમાનું થરા વેજુથજી મહારાજ || -ગુજરાતના મુઝ0 મil 21 - - } ! +751; {f Eઈ જગ્ન' ! I છે. - આણંદજી કલ્યાણજીત વS ઇનામ મળે તે માટે “ફોર્મ’ ભરે તેવા નથી, કે ‘લોબિંગ’ કરે તેમ નથી. આવા ખૂણે બેસીને મૂંગામૂંગાં મહાકર્મ કરતા માણસોને શોધી તેમને પ્રોત્સાહન આપે? આ મહાન કર્મની આટલા કદર મારા મનથી હું એટલા માટે કરી શકું છું કે મને પોતાને અનુભવ છે કે એક નાની પુસ્તિકાનું સંપાદનપ્રકાશન કરવું તે આ ગુજરાતી વાચનના વિરાગ્યકાળમાં કેટલું અઘરું છે! તો, આ બાબત વિવિધ ધર્મના શ્રેષ્ઠીઓ, આપણી ખાનગી કે લોકશાહી–સરકારી યુનિવર્સિટીઓ કે સાહિત્યસંસ્થાઓ નથી સમજી શકતી કે પચીસ મહાગ્રંથોનું પ્રકાશન-સંપાદન એ કેવું કપરું કામ કહેવાય? આ કર્મઠ-માનવની જે કંઈ વિગતો મને મળી છે તેના આધારે એમના જીવનની થોડી રૂપરેખા મને દોરવા દો........ શ્રી નંદલાલ ભગુભાઈ દેવલુક ૧૯૦૦માં પાલિતાણામાં પ.પૂ. આ.શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં વિશ્વની અસ્મિતા' ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જ. પટેલ તથા દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડી તસવીરમાં નજરે પડે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy