________________
સ્વપ્ન શિલ્પીઓ
પપ૯ રહ્યા છે. સેવાના સંસ્કારો વારસાગત આવે તેમ તેમના લઘુ બંધુ અલ્વર રાજસ્થાન-અભિનંદન સ્વામી મંદિર, સુશીલ આશ્રમ, સ્વ. મોહનભાઈએ પણ સિકન્દરાબાદના મંદિર અને સમાજના દિલ્હી-શ્રી સુમતિનાથ મંદિર, મડગાંવ (ગોવા) શ્રી પાર્શ્વકુશલ પ્રમુખપદે રહી સફળતાપૂર્વક સંચાલન કરી બતાવ્યું છે. ધામ, નલખેડા (મધ્યપ્રદેશ)-શ્રી હિંમત વિહાર, પાલિતાણા
‘લઘુતામાં પ્રભુતાનો વાસ' એ સગુણને તેઓએ (ગુજરાત)-શ્રી રાજસ્થાનમાં જિનાલયો મંદિર–શ્રી જીવનમાં વણી લીધો છે. દેવગુરુની યથાવત તન, મન અને મધ્યપ્રદેશમાં જિનમંદિરો તલેન તીર્થ (મ.પ્ર.). ધનથી સેવા શુશ્રષામાં તેઓને અચળ અને અફર કરવામાં શ્રી દાદાવાડી ખનનવિધિ : સારંગપુર (મધ્યપ્રદેશ), શ્રી રાણપુરના શ્રી શાંતિભાઈ મોદી (મુ.મ.શ્રી ગુણચંદ્રવિજયજી નરસિંહગઢ (મધ્યપ્રદેશ), નલખેડા (મધ્યપ્રદેશ). મહારાજ) તથા તેમના લઘુબંધુ શ્રી નરોત્તમદાસ મોદી
| શ્રી ઉપાશ્રયખનનવિધિ : આકોદિયા (મધ્યપ્રદેશ)(સહટ્રસ્ટી)ની પ્રેરણા અને સહકારે અપૂર્વ સાથ પૂર્યો છે.
ભોમિયાજી ભવન, શિખરજી (બિહાર)-તલેનતીર્થ વર્તન-વાણી ધાર્મિક આચારવિચાર અને ઊંચા ખમીરથી (મધ્યપ્રદેશ)-શિવપુરી (મધ્યપ્રદેશ). તેઓએ સૌને પ્રભાવિત કર્યા છે. માદરેવતન અંજારમાં મંદિર
ઉપાશ્રય-ઉદ્ઘાટન : મડગાંવ (ગોવા)-સુજાલપુર ધર્મશાળા દાદાવાડીના તેમના હસ્તે શિલારોપણ કર્યા પછી
(મ.પ્ર.)-લાઠી (ગુજરાત). બેંગલોરમાં બેઠાંબેઠાં તેઓ ત્યાંનું સંચાલન કરી રહ્યા છે. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રીમાન શેઠ
શ્રી જિનમંદિર-શિલાન્યાસ : મડગાવ (ગોવા), કસ્તુરભાઈ લાલભાઈએ, અખિલ હિન્દુસ્તાન તીર્થરક્ષાકમિટીના
બેલાપુર-દુર્ગાપુર (બંગાળ), સિતામઉ, માલપુરા, સાવન, કર્ણાટક દેશના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરી છે, જે ખૂબ
ચિકલાના, કાલુનેડા, પાવાગઢ, રાહતગઢ, સુમતપુર, છિન્દવાડા જ પ્રશંસાપાત્ર બની હતી. જિતેન્દ્રવિજયજી મુનિ મહારાજ
(મ.પ્ર.), પાર્શ્વમણિતીર્થ (આદોની) સુશીલ આશ્રમ દિલ્હી, આદિ ઠાણા તથા સાધ્વી શ્રીજી મહારાજ શ્રી સૂર્યમાળા આદિ
નાહરગઢ મધ્યપ્રદેશ, અમરાવતી, કમલપુરી (મહારાષ્ટ્ર), નગરી ઠાણા એમ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓની સેવાને સૌએ
(છતીસગઢ), ફાફરડીહ (રાયપુર). ગૌરવભેર બિરદાવી છે.
શ્રી દાદાવાડી-શિલાન્યાસ ત્યા સહયોગ : કાનપુર, ભારતભરમાં વિશાળ મિત્ર મંડળ અને “સોનામાં સુગંધ
ગુમાસ્તાનગર, ઇન્દોર, બડવાત (મ.પ્ર.), સુજાલપુરા,
છે ભળે” એવાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન ખડે પગે
માલપુરાતીર્થ અંજાર. તેમની ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિલહાવમાં સહકાર આપી આપની પ્રેરણાથી અને સહયોગ દ્વારા : માલપુરા “શતાયુ જીવો જુગલ જોડી’ એવા લોકઆશીર્વાદ પામી રહ્યા છે. તીર્થનાં પ્રભુપ્રતિમા ભરાવી કુરજ, ચિકલાના, પાલિતાણા, લાઠીઇતિહાસને પણ ઈર્ષ્યા થાય એવી તેમના હૃદયની
રાજનગરમાં જિનમંદિર નિર્માણમાં સહયોગ, ભોપાવરતીર્થમાં
રોડનાં નિર્માણમાં સહયોગ, નાગેશ્વરમાં ઓળીની આરાધનામાં શુદ્ધતાએ તેમના કુટુંબની એકતા, પ્રગતિ ને ઉન્નતિ સચવાઈ
સહયોગ, અનેક મંદિરજીમાં પરિકર-નિર્માણમાં સહયોગ. રહ્યાં છે, કારણ કે કુટુંબીજનોની સેવા પ્રત્યે પણ તેઓએ કદી દુર્લક્ષ્ય સેવ્યું નથી. તેઓનો એક મહાન સગુણ કે રેતીમાં વિદેશોમાં પ્રેરક પ્રસંગ : મિલ પટાસ (કેલિફોર્નિયા), મહેલ' ચણવાનો તેમનો પુરુષાર્થ ગજબનો છે. હાથ લીધેલ કાર્ય યુ.એસ.એ., કાઠમંડુ, નેપાળનાં મંદિરનિર્માણમાં સહયોગ કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમતનો “શ્રી
સ્વપ્નદૃષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર હીરાચંદજી નાહર જૈનભુવન'ની ભવ્ય ઇમારત તેમનો તાદેશ
સમાજમાં સુવાસ ફેલાવી છે. તેઓએ સંઘના અગ્રપદે રહીને
ધર્મ પરાયણતા-સચ્ચાઈ, ચરિત્રશીલતા, ઉદારતા આદિ ગુણોથી તવારીખોની તેજછાયા
સંઘનું ગૌરવ વધાર્યું છે. તેથી તેમના પ્રત્યેની બહુમાનની
લાગણીરૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ મદ્રાસના ધર્મશ્રેષ્ઠીવર્ય શ્રી શ્રી રવિભાઈનાં કરકમલો દ્વારા સંપન્ન થયેલાં શાસન
માણેકચંદજી બેતાલાના વરદહસ્તે તેઓને કાસકેટ સન્માનપત્ર પ્રભાવક કાર્યો
અર્પણ કરાયું હતું, જે ૧૯૭૬માં બેંગલોરના જૈન શ્વેતાંબર શ્રી જિનમંદિરનાં ખનનવિધિ : શ્રી ભક્તામર મંદિર,
પુરાવો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org