SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સ્વપ્ન શિલ્પીઓ આ આપણી યશસ્વી બહેને એવોર્ડ મેળવવામાં તો સંસ્કારલક્ષ્મી પુત્રી ચિ. બહેન ડૉ. શૈલજાબહેન ધ્રુવનું અદ્ભુત પરંપરા સર્જી છે. એમણે ચિત્રકલાક્ષેત્રે ૧00 ઉપરાંત સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઍવોર્ડ મળ્યા છે. એમની શૈક્ષણિક સિદ્ધિઓની વાત કરીએ તો તેઓ સાથે સાથે એમનાં માતુશ્રી શેતલબહેન ચોક્સીની કલા બી.એ.માં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં ૧૯૯૧માં સંસ્થા, “ડિસન્ટ કલાસંસ્થાના કાર્યક્રમોમાં પણ તેઓ ખૂબ જ એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું અને તેમાં પણ તેઓ સક્રિય છે. • યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં ૧૯૯૪માં એમ. ફિલ.માં પણ આ “ડિસન્ટ' કલાસંસ્થાની વાત કરીએ તો અમદાવાદના તેઓ ગુજરાત યુ" તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવેલાં અને એમણે મણિનગરની આ ખ્યાતનામ કલાસંસ્થા આજે તો ગુજરાતની પીએચ.ડી. પણ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી અને આ માટેનો અગ્રગણ્ય કલાસંસ્થા બની ચૂકી છે. દસ વર્ષની આ સંસ્થાની તેમનો વિષય હતો “પરિણીતા સ્ત્રીઓ પ્રત્યે ક્રૂરતા' ૧૯૯૮. સફળ વિકાસયાત્રામાં આ ચોક્સી કુટુંબનાં આ માતા રિક્ષણ શિક્ષણવિદ્ તરીકેનો એમનો અનુભવ લગભગ ૧૬ વર્ષનો છે. શેતલબહેન અને કલામર્મજ્ઞ પુત્રી વૈદેહીબહેનનો યશસ્વી કાળો હાલમાં તેઓશ્રી “એસ.એલ.યુ. આર્ટસ એન્ડ એચ. એન્ડ પી. છે. બાળકોમાં રહેલી કલાશક્તિને વિકસાવવામાં આ સંસ્થાનો ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન અમદાવાદમાં સમાજશાસ્ત્ર અદ્ભુત અને નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ માટે આ બને વિભાગમાં સિનિયર અધ્યાપક તરીકે કાર્યરત છે. બહેનો શ્રી શેતલબહેન અને વૈદેહીબહેન ખૂબ ખૂબ “સમાજશાસ્ત્રના એમના વિષયમાં એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું અભિનંદનનાં અધિકારી છે. છે, જેમકે એમણે આ વિષયનાં પુસ્તકો “ઉગારો વેદનાના', નારીવ્યથા” (સહલેખિકા) “વસ્તી–એક સામાજિક સમસ્યા' હાલમાં આપણી આ કલારસિક બહેનશ્રી વૈદેહી (સહલેખિકા) “સાંધ્યદીપ' (સહસંપાદક) “સમાજશાસ્ત્રીઓનું ભારતના અગ્રગણ્ય અંગ્રેજી દૈનિક ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની પ્રદાન.' અમદાવાદ ઓફિસમાં પત્રકાર તરીકે કાર્યરત છે. “ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની અમદાવાદ પૂર્તિમાં તેની “સ્ટોરી’ અને ‘ઇન્ટરવ્યું” શૈલજાબહેનની વિશેષતા એ છે કે એમણે એમના અવારનવાર પ્રગટ થાય છે. તાજેતરમાં એણે સાદાં થિયેટરો સર્જનમાં બહેનોના પ્રશ્નો, બહેનોની સમસ્યાઓ અને એ બહેનોની વિકાસની વાતોને ખૂબ જ અગ્રિમતા આપી છે અને પ્રગટ થયેલી, જે વાચકોમાં ખૂબ જ આવકાર પામી હતી. પોતે એક સ્ત્રી હોવાના નાતે સ્ત્રીમાનસને સારી રીતે સમજી શક્યાં છે અને એથીયે વિશેષ વાચકોના સમાજ આગળ તે રજૂ ઉપરાંત એક એન. જી.ઓ. માટે ફલાન્સિગ પત્રકાર કરી શક્યાં છે. તરીકે પણ તે સેવાઓ આપી રહી છે. શૈલજાબહેન કોઈ પણ વિષયનો અભ્યાસ લઈને બેસે તો આમ કલાક્ષેત્રે સિદ્ધિનાં સોપાનો સર કર્યા પછી તેઓ એમાં પૂરેપૂરાં ડૂબી જાય છે અને જેમ મરજીવો દરિયામાં પત્રકારત્વક્ષેત્રે પણ તે ખૂબ ઝડપી વિકાસ સાધી રહી છે. ડૂબકી મારી ઇચ્છિત વસ્તુ શોધી લાવે છે એમ તેઓ પોતાના આપણી આ યશસ્વી, શક્તિશાળી બહેનને અંતરના ઊમળકાથી પસંદ કરેલા વિષયનું બરાબર મનોમંથન કરી એમાંથી ધાર્યું આવકારીએ, બિરદાવીએ અને પ્રભુ એનાં આ બન્ને કાર્યક્ષેત્રોમાં પરિણામ લાવી શકે છે. ખૂબ-ખૂબ વિકાસ કરવા માટે શક્તિ બક્ષે એવી પ્રભુ-પ્રાર્થના સાથે વિરમીએ. એમનો આત્મવિશ્વાસ પણ ખૂબ જ પ્રબળ છે અને આ વાતનાં દર્શન સેમિનારોમાંના એમના પેપરવાચન સાંભળતાં શિક્ષણ અને સાહિત્યના થાય છે. આ અભ્યાસુ બહેને આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ભેખધારી રાજ્યકક્ષાના અનેકવિધ સેમિનાર તથા કોન્ફરન્સમાં ભાગ લઈ ડો. શૈલજા ધ્રુવ સંશોધનપેપરો રજૂ કર્યા છે, જેણે એમને નામના અને કીર્તિ અપાવ્યાં છે. માતાશ્રી અનુરાધાબહેન અને ન્યાયવિદ્ પિતાશ્રી મધુકરભાઈ ધ્રુવનાં આમ તો પોતે એક આદર્શ ભારતીય નારી હોવાના નાતે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy